________________
| અધ્યયન-૫: અકામમરણીય
|
| ૧૦૭ |
२६
२७
વસુનંદિશ્રાવકાચાર અનુસાર દિગંબર પરંપરામાં પૌષધના ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) ઉત્તમ પૌષધ – ચતુર્વિધ આહારનો ત્યાગ (૨) મધ્યમ પૌષધ – ત્રણ પ્રકારના આહારનો ત્યાગ (૩) જઘન્ય પૌષધ – આયંબિલ, નિવી, એકાસન ભોજન. પૌષધનો શબ્દશઃ અર્થ - આત્મગુણનું પોષણ કરે તેવું અનુષ્ઠાન. જીવ-પબાબો - છવિનો અર્થ છે ચામડી. પર્વનો અર્થ છે શરીરના સંધિસ્થલ ઘૂંટણ, કોણી, આદિ. તેનું તાત્પર્ય એ છે કે માનવનું ઔદારિક શરીર હાડકાં, ચામડી વગેરે સ્થૂલ પદાર્થોનું બનેલું છે.
છે નવસાયં - ઉત્તમ, શ્રેષ્ઠ દેવલોકમાં જાય છે. અહીં લોકાયં શબ્દ શ્લાઘનીય, પ્રસંશનીય, શ્રેષ્ઠ એવા અર્થમાં પ્રયુક્ત છે. દેવોનાં નિવાસસ્થાન તથા દેવોની સમૃદ્ધિ :
उत्तराई विमोहाई, जुइमताणुपुव्वसो । समाइण्णाइं जक्खेहिं, आवासाइं जसंसिणो ॥२६॥ दीहाउया इड्डिमंता, समिद्धा काम-रूविणो ।
अहुणोववण्ण-संकासा, भुज्जो अच्चिमालिप्पभा ॥२७॥ શબ્દાર્થ :- આવાસારું એ દેવોના આવાસ, ૩ત્તરાડું - ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોય છે, પુપુષ્યોક્રમશઃ, વિનોદડું- મોહની ન્યૂનતાવાળા, ગુરુમંત - વિશેષ પ્રભાવાળા, નળિો - યશસ્વી, નક્વેદિં દેવોથી, સમગફળાડું ભરેલા હોય છે, રીદાસ-દીર્ધાયુવાળા, રમતા દ્ધિમાન, સીના - તેજસ્વી, સુખસંપન્ન, મeો - ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનારા, આદુનોવવાસંવાલા -નવીન ઉત્પન્ન થયેલા દેવ સમાન, પુજો - ઘણા, વિમાલિMAT - સૂર્ય જેવી વિશેષ પ્રભાવાળા. ભાવાર્થ :- ઉપરવર્તી દેવોના આવાસ સ્થાન અનુક્રમથી ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોય છે, વેદમોહ વગેરેની અલ્પતાવાળા હોય છે અને ક્રમશઃ તિ, કાંતિની અધિકતાવાળા હોય છે. તે આવાસ દેવોથી ભરેલા હોય છે અર્થાતુ કોઈ પણ ખાલી રહેતા નથી, તેમાં રહેનાર દેવો ઉત્તરોત્તર એકબીજાથી યશસ્વી, દીર્ધાયુ, દ્ધિસંપન્ન, સુખસંપન્ન, ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનાર અર્થાત્ વૈક્રિયશક્તિ સંપન્ન હોય છે અને તુરંત જન્મેલા હોય તેવી ભવ્ય કાંતિ યુકત અને ઘણા સૂર્યની પ્રભા સમાન દેદીપ્યમાન હોય છે. २८ ताणि ठाणाणि गच्छंति, सिक्खित्ता संजमं तवं ।
भिक्खाए वा गिहत्थे वा, जे संति परिणिव्वुडा ॥२८॥ શબ્દાર્થ :- fમાણ વા -ભિક્ષુ હોય,દિલ્થ -ગૃહસ્થ હોય, ને જેમણે, સંતિ પરિબળુડા - કષાય અગ્નિને શાંત કરી દીધો છે તે, જિહવા - પાલન કરીને, તi - ઉપર બતાવેલાં, વાઘir - દેવગતિનાં સ્થાનોમાં, પતિ - જાય છે.