________________
| ૩૩૮ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ક્ષય કરવામાં પ્રયત્નશીલ. સંજય રાજાને મુનિ દર્શન - | દ ગદ માસનો ૨યા, વિપ્રમામ્ સો સ્તÉI
हए मिए उ पासित्ता, अणगार तत्थ पासइ ॥६॥ શબ્દાર્થ :- ૬ - પછી, આળો - ઘોડા પર બેઠેલા, તો - તે, રાયા - રાજા, તહિં - ત્યાં, મંડપ સમીપે, લિવું = શીધ્ર, આમ્પ = આવીને, ઢ = મારેલાં, મિણ = મૃગલાઓને, પાલિત્તા = જોયા, જોઈને, ૩. સાથે જ, તલ્થ - ત્યાં રહેલા, બેલા,
અ મુનિરાજને પણ, પાડું - જોયા. ભાવાર્થ :- ત્યાર પછી અશ્વારૂઢ રાજા હરણાંઓને જોવા જલ્દી તે સ્થાને આવ્યા, ત્યાં તેણે હણાયેલા હરણાંઓને જોયાં અને ત્યાં જ ધ્યાનસ્થ તપસ્વી અણગારને પણ જોયા.
अह राया तत्थ संभंतो, अणगारो मणाऽऽहओ ।
मए उ मंदपुण्णेणं, रसगिद्धेण घंतुणा ॥७॥ શબ્દાર્થ - અદ તત્થ = આ જોઈને, રીય = રાજા, સંતો - મૂંઝવણમાં પડી ગયા, મા ૩- હું કેવો, મારાથી, સંપુomi - મંદભાગી, રોગ - રસમૃદ્ધ, રસલોલુપ, જંતુળT - ઘાતક બનેલો, મળી = વ્યર્થ, ગળો - મુનિરાજનું ચિત્ત, અદગો ન દુભાવ્યું છે, દુભાવવામાં આવ્યું છે. ભાવાર્થ :- મુનિને જોઈ રાજા ભયભીત થયા. તેણે વિચાર્યું-હું કેટલો પુણ્યહીન (ભાગ્યહીન) છું, રસલોલુપ તેમજ હિંસક વૃત્તિનો છું. મેં વ્યર્થ જ મુનિને પીડા આપી તેમનું દિલ દુભાવ્યું છે.
आसं विसज्जइत्ताणं, अणगारस्स सो णिवो ।
विणएण वंदए पाए, भगवं एत्थ मे खमे ॥८॥ શબ્દાર્થ - તો પછી તે,જિવો- રાજા, આણં ઘોડાને,વિસનત્તા-વિસર્જન કરી અર્થાત્ તેના ઉપરથી નીચે ઊતરીને, ગારિસ્સ = મુનિરાજને, વિશાળ = વિનયપૂર્વક, પણ = ચરણોમાં, વેર - વંદના કરી, મા - હે ભગવાન, પ0 - આ વિષયમાં, મે મને, તને - ક્ષમા કરો.
ભાવાર્થ :- રાજાએ તુરંત જ ઘોડા ઉપરથી ઊતરીને અણગારના બંને ચરણોમાં સવિનય, સભક્તિ વંદન કર્યા અને કહ્યું – 'ભગવન્! આ અપરાધ માટે મને માફ કરો.'
વિવેચન :તÉ - ઘાયેલ મૃગલાંઓ જ્યાં ગયા, જ્યાં જઈને પડતા હતા તે સ્થાનમાં, મrss
- મુનિની