________________
૨૦૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
१५
વિવેચન :વસે ને વિં :- ગુરુકુલમાં રહેવાથી સાધક જ્ઞાનનો ભાગી બને છે. દર્શન અને ચારિત્રમાં સ્થિર બને છે અને તેનું જીવન સુંદર અને સુઘડ બનીને તે ધન્ય બની જાય છે, કહ્યું પણ છે કે –
णाणस्स होइ भागी, थिरयरओ दसणे चरित्ते य ।
થઇ માવહાર, સુરસુલવાનું ન મુવતિ | ઉત્તરાધ્યયન ચૂર્ણિ. ગોવિં:- (૧) મન, વચન કાયાની શુભ પ્રવૃત્તિ, (૨) સંયમ યોગોની સમાધિ, (૩) અધ્યયનમાં ઉદ્યમ (૪) ધર્મવિષયક પ્રશસ્ત પ્રવૃત્તિ અને (૫) ચિત્તસમાધિ. પ્રસ્તુતમાં યોગવાનનો અર્થ છે – સમાધિવાન અથવા પ્રશસ્ત મન, વચન, કાયાના યોગ કે વ્યાપારથી યુક્ત. બહુશ્રુતની ઉપમાઓ :
जहा संखम्मि पयं णिहियं, दुहओ वि विरायइ ।।
एवं बहुस्सुए भिक्खू, धम्मो कित्ती तहा सुयं ॥१५॥ શબ્દાર્થ - નદી-જેમ, સંનિ - શંખમાં, દિવં રાખેલું પર્વ. દૂધ, ફુદ વિ - બન્ને પ્રકારથી પોતાની સ્વૈતતા અને મધુરતાના ગુણોથી), વિરાવે = શોભા પામે છે, પર્વ- એ રીતે, વહુસુબહુશ્રુત, fમજબૂ- ભિક્ષુમાં, થમ્યો- ધર્મ, ત્તિી - કીર્તિ, ત- તથા, સુર્ય - શ્રુત શોભા પામે છે. ભાવાર્થ :- જેમ શંખમાં રહેલું દૂધ બંને પ્રકારે શોભાયાન છે– નિજગુણથી અને શંખ સંબંધિત ગુણોથી. તે જ રીતે બહુશ્રુત ભિક્ષુ ધર્મકીર્તિ અર્થાત્ આચારધર્મનો સુયશ અને શાસ્ત્રજ્ઞાન, આ બંનેથી સુશોભિત હોય છે. |RE जहा से कम्बोयाणं, आइण्णे कंथए सिया ।
आसे जवेण पवरे, एवं हवइ बहुस्सुए ॥१६॥ શબ્દાર્થ – -જે રીતે, જેમ, વોલાઈ- કંબોજ દેશના ઘોડાઓમાં, માફ શીલાદિ ગુણોથી યુક્ત, આરે - ઘોડા, રથ - પ્રધાન, કંથક, સિ - હોય છે તથા વેગ - વેગમાં (તેજ ગતિમાં), વર- શ્રેષ્ઠ હોય છે, દુસુઈ - બહુશ્રુત સાધુ, દવ - હોય છે. ભાવાર્થ :- જેમ કંબોજ દેશમાં ઉત્પન્ન થયેલા અશ્વોમાં કંથકઅશ્વ ગુણ સંપન્ન અને ગતિમાં શ્રેષ્ઠ હોય છે, તેમ સાધુઓમાં બહુશ્રુત ભિક્ષુ ગુણોથી શ્રેષ્ઠ હોય છે. ___ जहाऽऽइण्णसमारुढे, सूरे दढपरक्कमे ।
उभओ णंदिघोसेणं, एवं हवइ बहुस्सुए ॥१७॥