________________
[ ૧૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- સંયમી મુનિ ગુરુજનોની સમીપે પલાંઠી વાળી બેસે નહીં, બંને હાથથી શરીરને બાંધીને બેસે નહીં તથા પગ લાંબા કરીને પણ બેસે નહીં. २० आयरिएहिं वाहिंतो, तुसिणीओ ण कयाइ वि ।
' પલાયદી ળિયાકી, વવકે ગુર સયા I૨૦ || શબ્દાર્થ - રિદ્ધિ-આચાર્ય મહારાજ દ્વારા, વાહિતો બોલાવવામાં આવતાં, તેવા વિ = કયારેય પણ, તુલિકો = ચુપચાપ બેસી, = ન રહેવું, પાયરેટી = ગુરુની કૃપા ઇચ્છતો, fણવાદ્દી - મોક્ષાર્થી સાધુ, સયા - સદેવ, હંમેશાં, ગુરુ, ગુરુ મહારાજની પાસે, 3 દે - વિનય સાથે ઉપસ્થિત રહે.
ભાવાર્થ :- ગુરુના કપાકાંક્ષી મોક્ષાર્થી શિષ્ય કોઈ પણ સ્થિતિમાં આચાર્ય બોલાવે, ત્યારે તેમનાં વચન સાંભળીને મૌન ન રહે, પરંતુ જ્યારે પણ ગુરુ મહારાજ બોલાવે, ત્યારે તુરંત તેમની સેવામાં ઉપસ્થિત થાય. का आलवंते लवंते वा, ण णिसीएज्ज कयाइ वि ।
चइऊणमासणं घीरो, जओ जत्तं पडिस्सुणे ॥२१॥ શબ્દાર્થ :- માનવતે ગુરુ મહારાજ દ્વારા એકવાર બોલાવે, નવતે વારંવાર બોલાવે ત્યારે જ જિલીન -બેઠાં ન રહે, -વિનીત, ધેર્યશીલ સાધુ, આલi - આસનને, રફતા (વફ૩r) - છોડીને, - પછી, ગd - યેતનાથી, સાવધાનીથી, વિવેકથી, હસુ - સાંભળે. ભાવાર્થ :- ગુરુ એકવાર અથવા અનેકવાર બોલાવે, તો પણ બુદ્ધિમાન શિષ્ય કદી પણ બેસી ન રહે, પરંતુ આસન છોડી તેમના આદેશનો સાવધાનીથી સ્વીકાર કરે. २ आसणगओ ण पुच्छिज्जा, णेव सेज्जागओ कया ।
आगम्मुक्कडुओ संतो, पुच्छिज्जा पंजलीउडो ॥२२॥ શબ્દાર્થ :- આસળTગોઆસન પર રહીને કયારેય ન પુછળ ન પૂછે, સેન્નાગો - પથારીમાં રહીને પણ, જેવ• પૂછે, મમ્મ. તેમની પાસે આવીને, ૩ડુણો સંતો- ઉક્કડું (ઉભડક) આસનથી, બંને પગો પર બેસીને, પગની કો = હાથ જોડીને, પૂચ્છિના = પૂછે.
ભાવાર્થ :- આસન અથવા શય્યામાં બેઠાં બેઠાં કયારે ય પણ ગુરુને કોઈ વાત ન પૂછે, પરંતુ તેમની સામે આવી ઉભડક આસને બેસી અને હાથ જોડીને નમ્રતાપૂર્વક પ્રશ્નો કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં આચાર્યનો વિનય કરવા માટે વિનયને બાધક કેટલીક પ્રવૃત્તિઓનું કથન