Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti
Catalog link: https://jainqq.org/explore/034640/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ત૫ અને ઉદ્યા૫ન આગમદ્ધિારક -: પ્રકાશક :શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સાનિ મુંબઈ Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:શ્રી દલપતભાઇ કેશવજીની આર્થિક સહાયથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ ધનજીસ્ટ્રીટ-મુંબઈ ૧૯૯૨ : ૧૦ આના : મુક:શા ફકીરચંદ મગનલાલ બદામી ધી “જેન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર–સુરત Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક –સમિતિપુસ્તક ત્રીજું તપ અને ઉઘાપન Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક - - સમિતિ આગામોમ્બારક ... ... ૨-૦-૦ સિદ્ધચકમાહાશ્ય .. ૧-૨-૦ આચારાંગ (સટીક)... ૭-૦ ૦ Shree Sudharmaswami Gyanbhandarkimarærágyainbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ आगमोद्धारक सागसनंदसूरीश्वरजी Sree Surnal SYNC SPoarn Halandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ *e**J આજના મૉંગલમય દિવસે કદમાં ન્હાનું તથાપિ તત્ત્વથી મ્હાટુ આ પુસ્તક પાના કરકમલમાં મૂકતાં આનંદ થાય છે. ને કે શ્રીસંચક્રપાક્ષિકના ત્રીજા વર્ષના લગભગ ધણા અંકોમાં ઉપરોક્ત પુરતકમાં આવેલ લખાણુ આવી ગયું છે, છતાં તે અત્યંત ઉપયાગી, મનનીય અને હૃદયમાં ધર્મભાવના જાગ્રત કરનાર લાગવાથી જામનગર નિવાસી ધર્મપ્રેમી શ્રીયુત દલપતભાઇ કેશવજીએ આ પુસ્તક પેાતાના તરફથી તૈયાર કરાવી અને સાથે સાથે શેઠ પોપટલાલ ધારશીભાઈ કે જેમાની ધર્મ ભાવના આખી જૈતઆલમમાં પ્રસિદ્ધ છે, તેઓએ કરેલાં ઉજમણાં વિગેરે કાર્યાંના ટૂંક વિવેચનવાળુ' લખાણુ વેરા વેલજી ભાલજી પાસે લખાવી જોડે ઉમેરી અમારા સાહિત્યરસિક પ્રિય વાચકાને આ વર્ષે ઉપહાર તરીકે અપવા ઉદારતા દર્શાવી છે, તે બદલ એમના અત્યંત આભાર માનીએ છીએ. શારદ પૂર્ણિમા, ૧૯૯૨ મુંબઇ ૧૯૯૨ } પાનાચ ંદ પચ ઝવેરી Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ - અર્પણ પત્રિકા : અખંડ સૌભાગ્યવંત અને ધર્મકાર્યમાં સદાય ઉદ્યમવંતાં એવાં મારાં પૂજ્ય કાકી ઉજમબેન કે જેમના શ્રીનવપદજીની ઓળીનું તપ તથા જ્ઞાનપંચમીનું તપ, આ બને તપ કે જે અનંત કલ્યાણકારી અને પરંપરાએ મુક્તિસુખ આપનાર છે, તે બને તપ નિર્વિને પૂર્ણ થવાથી, તેને ઉજવવા માટે મોટા પાયા પર શેઠ જીવરાજ રતનશીના વિશાળ વંડામાં, વિશાળ મંડપ બાંધી ઉદ્યા - પનમહત્સવ કરવામાં આવ્યો હતો. તેના તથા તેઓશ્રીના મારા પર અનેક ઉપકારો છે તેના યત કિંચિત શુભ સ્મરણ તરીકે આ લઘુ પુસ્તક તેમને સવિનય, સપ્રેમ અને સહર્ષ સમર્પણ કરી હું મને પિતાને સદ્ભાગ્યશાળી સમજું છું. એજ લી. આપશ્રીને સવિનય, જામનગર ) સપ્રેમ અને સહર્ષ સમર્પક, સેવક (કાઠિયાવાડ) ! વોરા વેલજી લાલજીના તા.૧-૪-૧૯૩૫) સવિનય પાથવંદન સ્વીકારશોજી Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ રક અહમ્ નમઃ | ઉઘાપનની ઉપેઘાત चैत्ये यथास्यात्कलशाधिरोपो, भुकतः परं पूगफलादिदानम् । स्थालेऽक्षतानां च फलोपरोप, उद्यापन तद्व दिहास्तु सत्तपे ॥ ઉદ્યાપન એટલે ઉજમણું કરેલા તપને સમ્ય પ્રકારે ઉજવવું તે. જેમ ચૈત્ય એટલે દહેરાસરજી તૈયાર થઈ ગયે તેના ઉપર કળશ ચઢાવાય છે, ભોજન પછી જેમ મુખવાસ તરીકે સેપારી, એલચી, વિગેરે આપવામાં આવે છે, અક્ષતના થાળ ઉપર જેમ ફળ મૂકવામાં આવે છે તેવી જ રીતે ઉત્તમ તપ સંપૂર્ણ થયે ઉદ્યાપન એટલે ઉજમણું આવશ્યક છે. ઉ. શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ જણાવે છે કે-ઉજમણુથી તપફળ વાધે, ઈમ ભાખે જિનરા, જ્ઞાન ગુરુ ઉપગરણ કરવો, ગુરુગમ વિધિ વિચાર–મહાવીર જિનેશ્વર ગા. શ્રીજિનેશ્વર ભગવાને કહેલું છે કે ઉજમણુથી તપના ફળની અભિવૃદ્ધિ થાય છે, માટે ગુરામની વિધિ પ્રમાણે જ્ઞાન અને ગુરુના ઉપગરણે કરાવો અને તપનું ઉજમણું Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ 3 સમ્યક્ પ્રકારે ઉજવો એ શ્રી જગતના પિતા, ત્રિશલા માતાના માર શ્રીમદ્ગાવીરસ્વામી ભગવાન ફરમાવી ગયા છે. પડિત શ્રીપદ્મવિજયજી મહારાજ કમાવે છે }:—૩૪મજ્જા તપ કેરા કરતાં, શાસત સાહુ ચઢાયા હૈ!, વીઉલ્લાસ વધે તેણે કારણ, કમ નિરા પાયા–તપસ્યા કરતાં હૈ।, કે ડંકા જોર બજાયા હૈ. તપનું ઉજમણુ કરતાં શાસનની શૈાભામાં વૃદ્ધિ થાય છે, વીય ઉલ્લાસ વધે છે અને તેથી કની નિર્જરા થાય છૅ, શ્રીવીર પ્રભુએ તે ધેર તપસ્યા કરીને અને તે કેવી ? સાડાબાર વર્ષ સુધી મૌન રહ્યા, ખેડા પણ્ નહિ, સુતા પણ નહિ, ઉથ્થા પણ નહિ કેવલ તે દરમ્યાન ૩૪૯ પારણાંજ માત્ર કર્યાં, બાકીના ચેાવિહારા ઉપવાસેાજ કર્યાં ધ્યાન અને તપશ્ચર્યાના અગ્નિ એટલે બધે તીવ્ર પ્રગટાવ્યે કૅ કર્યાં તે બળીને ખાખજ થઈ ગયાં, અને પાંચમું જ્ઞાન જે કેવળજ્ઞાન તે પ્રગટ થયું. આવા ઉમ્રમાં ઉગ્ર તપના પરિણામે કૈવલ્યજ્ઞાન પ્રગટ કર્યુ છે જેમણે, એવા શ્રીવીર પ્રભુના ચરણુઢમલને અમારા કાર્ટિશઃ વદન હૈ।. ખરેખર, શ્રીવીર પ્રભુએ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ઘોર તપશ્ચર્યા કરીને કેવલજ્ઞાનને ડંકે જોરથી બજા છે. તપનું ઉદ્યાપન એ બેલિબીજના અંકુરા સમાન છે. એનાથી સમકિત પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલું હોય તો નિર્મળ થાય છે. શ્રી જૈનદર્શનમાં તો કરવું, કરાવવું અને અનુમોદવું એને સરખાં ફળ આપનારાં જણાવ્યાં છે. કહ્યું છે કે –કરણ કરાવણને અનુમોદન સરખા ફળ નિપજાયા હે-મહાવીર જિનેશ્વર ગાયા. આવા ઉજમણાં કરી ને શકીએ કે કરાવી પણ ન શકીએ તે પણ આવા ઉજમણને અનુમોદન તો છગરથી જરૂર આપી શકીએ. અનુમોદનમાં દમડી આપવી પડતી નથી અને છતાં લાભ કરવા-કરાવવા જેટલેજ શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે, તે કયો વિવેકી પુરુષ આવા ઉત્તમોત્તમ લાભથી વંચિત રહી શકે ? અર્થાત કાઈ ન રહી શકે. ઇમ Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com સ્વ. ધારશીભાઇ દેવરાજ Page #15 -------------------------------------------------------------------------- ________________ વારા કુટુંબનુ એક અણુમૂલ રત્ન ચાને જવલંત જવાહાર શ્રીયુત શેઠ પાપટલાલ ધારસીભાઇના જીવનના કેટલાક સગા (લેખ:-વેલજી લાલજી વેારા, જામનગર) સ પુજ્ય માતુશ્રી રળિયાતબાઇની પવિત્ર કુક્ષિમાં પાકેલું એક અણુમૂલ રત્ન. તેમના પિતાશ્રીનું નામ ધારસીભાઈ દેવરાજ. આ બન્ને સ્ત્રી પુરુષનું યુગલ ધર્મશ્રદ્ધાળુ અને ક્રિયાશીલ હતું, કે જેમના ઉત્તમ યુગે તેમના ચિર જીવી શ્રીયુત શેડ પોપટલાલ ધારસીભાઇમાં આપણે જોઇ શકીએ છીએ. ધારસીભાઇ બહુ ભદ્રિક. સાદા અને મીલનમાર સ્વભાવના હતા. ધંધે દલાલીને કરતા હતા. તેમના હાથ નીચે તાલીમ લેવાનું સદ્ભાગ્ય પેપટલાલ ભાઇને માંડયું હતું. પે।પટભાઇએ અંતઘડી સુધી તેમની સેવા બજાવી તેમના ઉંચા સદ્ગુણે જેવા કે ધર્મશ્રદ્ધ, પ્રભુભક્તિ,ગુરુભક્તિ,વૈયાવચ્ચ, ઉદારતા, વિનય, વિવેક ઇત્યાદિ મેાતામાં ઉતારી તેને સારી રીતે ખીલવવા પ્રયાસ કર્યાં છે, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ અને તેમાં તેઓ ખરેખર સફળ થયા છે. દેવગુરુધર્મ પ્રત્યે એમની શ્રદ્ધા અચલ અને અવર્ણનીય છે. એમનું જીવન ધર્મમાર્ગગામી પુરુષોને અનુકરણીય અને અનુમોદનીય કહી શકાય. તેઓશ્રી ક્રિયા રૂચિ વાન પ્રભાવશાળી પુરુષ છે એ વિશેષ ખુશી થવા જેવું છે. વ્રતધારી સુશ્રાવકને નિત્ય આચરવા યોગ્ય બે ટંકના પ્રતિક્રમણ, ત્રિકાલ જિનપૂજા, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ, તપ, જપ, પચ્ચકખાણ આદિની ક્રિયાઓ તેમના જીવન સાથે ઓતપ્રોત થઈ ગયેલ છે. રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર) અને તાત્રયી (દેવ, ગુરુ અને ધર્મ) ના તેઓ પરમ ઉપાસક છે. દેવ, ગુરુ કે ધર્મને માટે ગમે તે ભેગ આપવામાં તેઓ પિતાની ફરજ સમજે છે. તેઓને લક્ષ્મી કરતાં ધર્મ વધારે વહાલો છે, એ તેમની રહેણીકરણી અને ઉદારતા ઉપરથી જણાઈ આવે તેમ છે. આવા ભાગ્યશાળી પુરુષના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા જ છે. એઓશ્રી કાઈ પણ ખાતામાં પૈસાની જરૂર જણાતાં ખાત્રી થયે યથાશક્તિ રકમ આપ્યા વિના રહેતા નથી, એટલું જ નહિ પરંતુ બીજા ગૃહસ્થને પણ આપવા માટે Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રેરે છે એ એમની વિશેષતા છે. સદ્દભાગ્યે એમને મિત્રો પણ તેવા જ ગુણ સાંપડેલ છે એ વિશેષ ખુશી થવા જેવું છે કે જેથી જયારે અને ત્યારે, જ્યાં અને ત્યાં ધમ સિવાય લક્ષ્યબિંદુજ ન હોય. જયારે જુઓ ત્યારે વાતાવરણમાં ધર્મનોજ ગુંજારવ થયા કરતે હોય છે. આ લેખકની અંદર પણ જે કંઇક ધર્મના સુસંસ્કાર પડયા હોય તો તેનું સન્માન શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઈને જ ઘટે છે. કયાં મારૂં તેર વર્ષ પહેલાંનું જીવન અને કયાં હાલનું જીવન તે પહેલાં દેવગુને પણ નહિ પિછાનવાપણું, ધર્મ તરફ દુર્લક્ષ્ય, આચાર, વિનય, વિવેકનું કંઈ ઠેકાણું નહિ, મોટું મીંડું જ કહીએ તો ચાલે. ધાર્મિક સુસંસ્કારો માટે હું એમનો ઘણો ઋણી છું. મારા એમને કોટિશ અભિવંદન છે. તેમના ધાર્મિક વાતાવરણના ગુંજારવની અસર અન્ય ઉપર પડી અન્યમાં સુસંસ્કાર રેડાય છે અને પરિણામે ધર્મની અભિવૃદ્ધિ થતી રહે છે. કામાં ધાર્મિક સુસંસ્કારોના તેઓ ડે ઘણે અંશે પણ ઉત્પાદક છે એમ કહ્યા વગર ચાલે તેમ નથી. એમના જીવનમાંથી શીખવા જેવું ઘણુંય છે. આત્મકલ્યાણના Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છું કે એમના સદ્ગુઓનું અનુકરણ કરી પિતામાં તેવા સદ્દગુણો વસાવવા પ્રયાસ કરવો જરૂરી છે. આ અસાર સંસારમાં ધર્મજ એક સારભૂત વસ્તુ છે અને અશરણનું ખરું શરણું જો કોઈ હોય તો તે કેવળ ધર્મ જ છે. આ વાત એમના જીવનમાંથી સૌ કોઈએ સારી રીતે શીખી લેવા યોગ્ય છે. ટૂંકમાં જીવન ધર્મ એ જીવનસાફલ્ય છે અને સમગ્ધર્મ વિનાનું જીવન એ માનવભવ હારી જવા જેવું છે. હે ભવ્ય ! યાદ રાખજે કે મનુષ્યભવ, ઉત્તમ કુળ જાતિ, ધર્મ મલવા, દેવ, ગુરુ, ધર્મની સામગ્રી મળવી એ મહાપુણ્યને ઉદય સૂચવે છે. ફરી ફરીને આવી શુભ સામગ્રી અને સંજોગ પ્રાપ્ત થવા અતિ મુશ્કેલ છે, માટે આ ઉત્તમ મનુષ્યજન્મ હારી ન બેસીએ અને સફલ કરી કલ્યાણને પંથે વિચારીએ એટલા માટે હે ભવ્ય ! ધર્મને સ્વપ્ન પણ ચૂકતા નહિ, નહિતર છતી બાજી . બેસશે, અને ભવોભવ પશ્ચાત્તાપનો પાર રહેશે નહિ, માટે ટૂંકામાં એટલું જ કહેવાનું છે કે જે કરો તે સમજીને, સદ્દગુરુની સલાહ લઇને, શ્રેયસ્કર માર્ગ હેય Shree Sudharmaswami Gyanbhandarkimararágyainbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ તેજ ગ્રહણ કરજો કે જેથી પાછળથી પસ્તાવાનું રહેજ નહિ. તેઓશ્રીના જીવનમાં તેમના હસ્તક થયેલાં કેટલાંક ધાર્મિક કાર્યોની ઉડતી ધ પાવનકારી પવિત્ર તીર્થ શ્રી પાલીતાણા, રતલામ તથા જામનગરમાં શ્રી ઉપધાનતપ વહેવરાવ્યા છે, જેમાં હજરે પૈસા ખર્ચેલા છે. જામનગરમાં શ્રી જે વિદ્યાર્થિભાન શ્રીજીનબાળકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. તેનો કુલ ખર્ચ પિતાનાજ તરફથી આપવામાં આવે છે. આ વિદ્યાર્થિભવન આજ તેર વર્ષોથી ચાલે છે. અનેક વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો છે અને અનેક લાભ લઈ રહ્યા છે. આ ભુવનના એક વિભાગમાં એક રમણીય દહેરાસરજીની પણ ઉત્તમ ગોઠવણ કરવામાં આવેલ છે કે જેથી વિદ્યાર્થીઓ ઉપર ધર્મના સંસ્કારની છાયા અવારનવાર પડતી જ રહે. આ શ્રી જેનવિદ્યાર્થિભવનનું મકાન અહિંના ટેટ ઈજનેર સાહેબ સદ્ગત શ્રી ડાહ્યાભાઈ કારાના પ્લાન મુજબ બાંધવામાં આવેલું છે. તેઓશ્રી પોપટલાલભાઈના Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ દિલોજાન મિત્ર હતા. એમણે દોરી આપેલ બિલ્ડિંગને પ્લાન શેઠ પોપટલાલભાઇને પસંદ પડવાથી શેઠે પિતાના માટે રહેવાને બંગલો બંધાવ્યા. બંગલો તૈયાર થઈ ગયો. ભાવિના ગર્ભમાં શું શું ભરેલું છે તે મનુષ્યની કલ્પના. બહારને વિષય છે. મનુષ્ય ગમે તે ધારી બેઠેલ હોય પરંતુ અંતે તો જે બનવાનું સામેલ હોય તે મુજબ બને છે. ખરું છે કે Man proposes, God disposes. ભવિતવ્યતાનું પ્રાબલ્ય બિલ્ડિંડગ તૈયાર થઈ રહે ત્રિના એક વખતે શુભ ચોઘડીએ વિચાર સ્પર્યો કે આ એક લાખનું બિલ્ડિંગ છે, આવડા વિશાલ બંગલાને મારું એક નાનું સરખું કુટુંબ ભેગવટો કરે તેનાથી કોઈ બીજો સારો માર્ગ છે કે નહિ ? વિચારોની પરંપરા ચાલી, અને એ પરંપરામાંથી તે શ્રીનવિદ્યાર્થીભવનનો જન્મ થયો, અને તે કેવી રીતે થયું તે આપણે જરા બારીકીથી અવલોકીએ. આ મકાન જે વિદ્યાલયના સદુપયોગમાં આવે તો એ દ્વારા વિદ્યાને સારો પ્રચાર થઈ શકે અને વધારે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય હાંસલ થઈ શકે તેમ છે, કારણ કે શ્રી જૈનશાસને શાનદાનને સર્વથી શ્રેષ્ઠ દાન તરીકે વખાણેલું છે, તે અને જેને બાળકોને પિતાની લાપી લાભ આપી શા માટે ન કેળવવી ? આવા ઉત્તમ વિચારોથી તેઓશ્રીએ અનેક બાળકોના વત્સલ થવા બેકિંગ પાલવાનો વિચાર કર્યો. તેમ જામનગરમાં જે માટે બેડિંગની જરૂર જણાયાથી શ્રી જૈન વિદ્યાથિભવન એ નામની સંસ્થા ખેલવા વિચાર નક્કી . કેટલાક મિત્રો અને સનેહીએએ સલાહ આપી કે આ સંસ્થામાં આપનું, આપના પિતાશ્રીનું કે આપના વેરા કુટુંબનું નામ સાથે જોડાય તે ઉજવી યોગ્ય છે. પરંતુ નામના કામની નહિ રાખતાં ધર્મની કામના સુય જ નામ પસંદ કર્યું. રાત્રે ઉપરોક્ત વિચારની પરંપરાએ તેમને પરમ તરફ પ્રેર્યા અને બીજે દિવસે “ધર્મના કાર્યમાં ઢીલ ન હાય” એ સૂત્રને માન આપતાં નક્કી કર્યા મુજબ, પ્રભાતમાં માંગ લિક કરી મહારાજા જામી રણજિતસિંહજી સાહેબ બહાદુરને પિતાના વિચારો જણાવવા તથા શ્રી જેનવિદ્યાથિભવનની ઉદ્દધાટનની ક્રિયા એ મુકમશહૂર રાજવીને Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મુબારક હાથે કરવા માટે તેમને વિન ંતિ કરવા રાજમહેલ તરફ રવાના થયા. પ્રભુકૃપાએ મહારાજા સાહેબ પણ આ વાત સાંભળી ખુશી થયા અને ઉદ્ઘાટનની ક્રિયા માટે પધારવા ભ્રૂણીજ ખુશાલીની સાથે વચન આપ્યું. દિવસાનુદિવસ એ પ્રતાપી રાજવી સાથેની મૈત્રી ગાઢ થતી ગઈ અને મહારાજા સાહેબ આવા એક નિખાલસ, પરંપકારી ધાર્મિક પુરુષ પેાતાના એક અગ્રગણ્ય શહેરી તરીકે હાવાનું અભિમાન રાખતા અને શુભ પ્રસંગે ધણી વેળા તેઓ શેઠ પેપટલાલભાઇને જરૂર સંભારતા હતા. અને પરસ્પર આગતાસ્વાગતા પૂછી પોતાની ગાઢ મૈત્રીને ટકાવી રાખતા હતા. શ્રીજૈનવિદ્યાર્થિભવન મહુ`મ મહારાજા જામ શ્રી રણજિતસિંહુજી સાહેબના હાથેજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એ રાજવી તરફથી દર વર્ષે જન્મદિવસની ખુશાલીમાં દેઢસા રૂપીઆ ભેટ આપવાનુ જાહેર કરવામાં આવ્યું હતું તે હજી ચાલુજ છે. સદ્ગત મહારાજાશ્રીના આ શ્રીજૈનવિદ્યાર્થિભવન ઉપર અનેક ઉપકારે અને આશીર્વાદૅ છે એ ખુશી થવા જેવું છે અને હાલના મહારાજા Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ દાનવીર ધર્મપ્રેમી Shree Sudharmaswami Gvanbhandarumarearsayanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીદિગવિજયસિંહજી સાહેબ બહાદુર પણ એમના પગલે ચાલી મીઠી નજર રાખે છે એ વિશેષ ખુશી થવા જેવું છે. શ્રીયુત શેઠ પોપટલાલભાઈએ બજાવેલી જેનકેમની સેવાને એક અભિનંદનીય પ્રસંગ ઇ. સ. ૧૯૧૮માં જ્યારે જામનગરમાં ઇન્ફલુએન્ઝા નામને ઝેરી રોગ ફાટી નીકળ્યો તે વખતે જામનગરના સમસ્ત જૈનેને માટે વૈદ્ય ડાકટરોને રેકી દેશી તથા વિલાયતી મફત દવા તથા સારવાર શુશ્રુષા કરવામાં તથા રેગનિવારણમાં દ્રવ્યને સારો વ્યય કરવામાં આવ્યો હતો. સ્વયંસેવકાને સેવાના અનુમોદન માટે સુવર્ણના પદક એનાયત કરવામાં આવ્યા હતા. સેવા માટે કહ્યું છે કે – बुद्धे फलं किं, कमलाफलं कि, नृजन्मवृक्षस्य परं फलं किं । उपाय सर्वस्वमजन्मनः किं, न किंचिदन्यद्द व्यपहाय सेवा ।। ભાવાર્થ-બુદ્ધિનું ફળ શું? લક્ષ્મીનું ફળ શું ? મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું મહાન ફલ શું ? ફરી જન્મ ધારણ ન કરવો પડે એ એક માત્ર ઉપાય કર્યો? તે કહે છે કે સેવા વિના બીજો એકે ઉપાયજ નથી. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪ सेवाधर्मो परमगहनो योगिनामप्यगम्यः। સેવાધર્મ એ મહાન ગીઓને પણ અગમ્ય એ પરમ ગહન ધર્મ છે. શ્રીયુત શેઠ પોપટલાલભાઇની સેવાથી ખુશી થઈને અત્રેની જામનગરની જનપ્રજા તરફથી તેમને આપવામાં આવેલા. અભિનંદન અને ટૂંક સાર: ભયંકર બિમારીના સમયમાં દુઃખી, રોગી અને મરણના ભયથી આકુળવ્યાકુલ થયેલા વધમી બંધુઓને દવાઓ આપવી, જોઇતાં સાધને પૂરાં પાડવાં અને હરેક રીતે તેઓને આશ્વાસન આપવું એના જેવું બીજું ઉત્તમ અને પરોપકારી કાર્ય કર્યું હોઈ શકે તેમ છે? અમે ચોક્કસ માનીએ છીએ કે આપે આવું ઉત્તમ કાર્ય કરીને ખરેખર • અપૂર્વ પુણ્ય ઉપાર્જન કરેલ છે, અને તે બદલ જેનેકામના અને જેનયુનિયનના સેંકડ સભ્યોની સહીથી અભિનંદન પ્રત્ર આપશ્રીને આપવામાં આવેલ છે. પોપટલાલ શેઠને સમાન ભાવ આત્મબંધુ! જૈનસમાજમાં એકતાની, પ્રેમની, સંપની આવશ્યક્તા છે, એવા પિકારો કરનારા ઘણા જોવામાં Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ આવે છે, પરંતુ એ વાતને અમલમાં મૂકનારા ઘણા થાડા જોવાય છે, પણ આપે ઉપયુક્ત કાર્યમાં જે વિશાળ દૃષ્ટિથી સમાનભાવના સૂત્રને સિદ્ધ કરી આપ્યું છે, એ ખરેખર બીજા તમામ જૈનબંધુઓને અનુકરણ કરવા લાયક કર્યું છે, અને તે બદલે અમે આપને જેટલો ધન્યવાદ આપીએ તેટલે એકજ છે. यादृशी भावना यस्य, सिद्धिर्भवति तादृशी એ નિયમ પ્રમાણે આપે જેવી ઈચ્છા અને નિર્મલ ભાવનાથી ઉપર્યુક્ત કાર્ય આરંવ્યું હતું તે જ પ્રમાણે સંપૂર્ણ સફલતા અને લગાર પણ અસંતોષ સિવાય પૂર્ણ થએલું જોઈ અમને વધારે હર્ષ થાય છે, અને તેમ થવામાં “સેવાધર્મ”ની આપની ઉચ્ચ લાગણીને જ અમે કારણભૂત માનીએ છીએ. આ પ્રમાણે આપનું આ શુભ કાર્ય નિર્વિધ્રપણે પૂરું થયું એ માટે પણ અમે આપને શુદ્ધ અંતઃકરણથી મુબારકબાદી આપીએ છીએ, અને શાસનદેવ પ્રત્યે એવી પ્રાર્થના કરી વિરમીએ છીએ કે આપને દિનપ્રતિદિન જનસમાજની વધારે સેવા કરવાનું સામર્થ શાસનદેવ સમપણ કરે. જામનગર તા. ૧૬-૧૧-૧૯૧૮. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આ નીચે જૈનક્રામના તથા જૈનયુનિયનના સેકડા જૈનબંધુઓએ શુભચિંતક તરીકે સહી કરીને શેડ સાહેબની જાહેર સેવા બદલ તેમને માનપત્ર એનાયત કરવાાં આવેલ હતું. એમનું શીયલ અને અનુકરણીય ક્રિયારૂચિ પણ સંતાન નહિ હાવા છતાં લગભગ ૪પ વતી ઉંમરે ચતુર્થ વ્રત ઉચ્ચરેલ છે. એમના 'પત્ની ઉજમબહેન પણ શ્રદ્ધાળુ, ધર્મિષ્ઠ, સુશીલ અને સેવાપરાયણું છે એટલે કે આ દંપતિના યેમજ શુભકર છે, તે તેથી ધમમાં વિશેષ પ્રવૃત્ત થઇ શકે છે. આવા ધમ પ્રેમી યુગલ સ`સારમાં વિરલજ હૈાય છે. પેપટલાલ શેડ બર વ્રતધારી શ્રાવક છે. દરેક ક્રિયા (છ આવશ્યક) વિગેરે નિત્ય નિયમ પૂર્વક કરે છે. તેઓશ્રી પ્રભુપૂજામાં ઘણા ઉજમાલ છે. એમની સંગાથે પુખ્તમાં જોડાવું એ એક જીવનને આહ્લદ માણવા જેવું છે. આચામ્ય તપ ઉપર એમને અયલ શ્રદ્ધા છે. દર વખતે તે આંબિલની ભેળી ત્રણે ભાગે એકશ્વાનથી કરે છે, અને વિધિ વિધાનપુર્વક સ્નાત્રપૂજા, અષ્ટપ્રારીપૂ, દેવવદન, ગુરુ ́વન, Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આદિ સામુદાયિક સંગાથે ઉજવે છે. એઓશ્રી એક પ્રભાવશાલી વ્યકિત હોઇને અને ધર્મમાં આદરપૂર્વક જાતે જ દાખલે બેસાડતા હેઇને અનેક સાધર્મિક ભાઈઓ ધાર્મિક ક્રિયામાં સાથે જોડાય છે અને ધાર્મિક જીવનની મોજ માણે છે. દિલેર દિલને પિોપટલાલ શેઠની ઉદારતા એમણે અનેક સ્થળે ગુપ્તદાન આપેલ છે. ઉપરાંત જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં ઉદારતાથી પિતાને હાથ લંબાવતા આવ્યા છે, અને પોતે જાતેજ દ્રવ્યનો વ્યય કરી બીજાને પણ તેમ કરવા પ્રેરણા કરવી એ તેમને ખાસ ગુણ છે. ગાંભીર્ય, ઠરેલપણું અને ગૌરવ એટલા જ એમને વરેલા છે કે એ મને જમણા હાથથી ૨ એલા ગુપ્ત દાનની ડાબો હાથ પ પર પડવા પડતી નથી, અક્ષાત્ એમને નકટવર્તી બધુ પ ખબર પડી રાકની નથી. પિન ઇનમાં ભાજપમાં અનેક ક્ષેત્રોમાં દ્રવ્યનો સફાયો છેશ્રી કરતા આવ્યા છે. ચે તે વર્ધત gવ નિયમ ! એ સૂત્રાનુસાર તેમની લક્ષ્મી દિન Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિન વધતીજ ચાલી આવે છે, અને અમે ઇચછીએ છીએ કે પ્રભુ એમને એમની ઇચ્છાથી અદકું આપે અને એમને હાથે ધર્મના દાનપુણ્યના શુભ કામ ખૂબ ખૂબ થતા રહે, અને એમનું ધન્ય જીવન અન્ય ધનવાનોને ધડારૂપ નીવડે. તેઓશ્રી અનેક સંસ્થાઓના આશ્રયદાતા છે. કેટલીકના લાઇફમેમ્બર છે. કેટલીકના સભ્ય, કેટલીકના સલાહકાર છે. જેનશાના ઉમદા પ્ર છપાવી સાધુસાધ્વીઓને પઠન પાઠનાથે ભેટ મેલી તેમજ કેટલાક સાધુસાવીએને જોઇતાં પુસ્તકે વેચાતાં લઈને વહેરાવી તેઓએ શાસનની ઉમદા સેવા અદા કરેલી છે. એમની વ્યવસ્થા કરવાની શક્તિ બુદ્ધિને હેરત પમાડે તેવી છે. તેઓશ્રી વ્યવહારકુશલ, ચકોર અને કાર્યદક્ષ છે, એટલું જ નહિ પરંતુ અગમચેતી છે. કોઈપણ કાર્યનું પરિણામ શું આવશે અને તે કયાં જઈને અટકશે તે શ્રી ઠીક અનુમાન કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ એમનું કહેવું હમેશાં લીલપૂર્વકનું જ હોય છે અને એથી એમનું પ્રભાવિકપણું વિશેષ શોભી નીકળે છે. તેઓશ્રી બહુજ ઓછું બેલવાવાળા છે, પરંતુ બોલે છે ત્યારે પૂર્ણ વિચાર કરીને જ જરૂર જેગુંજ બોલે છે. તેઓશ્રી ઘણુ ઘણા રાજામહારાજાઓ, શેઠ શાહુકારો, અનેક સાધુ મહારાજાઓ, પુ. આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસે, પ્રવર્તકો, ગણીઓ વિગેરેના સત્સમાગમમાં આવેલા છે. અનેક વિદ્વાન ગૃહસ્થના પરિચયમાં પણ આવેલા છે અને ઘણું ઘણું જેએલું જાણેલું હોવાથી એમની કાર્ય કરવાની શક્તિ પણ ઘણી સારી રીતે ખીલેલી છે. તેઓશ્રી ગુરુદેવની સત્ કૃપાથી સારું અસરકારક પ્રાસંગિક ભાષણ પણ કરી શકે છે. સાધુ મુનિરાજોની વૈયાવચ્ચ કરવામાં તેઓશ્રી હંમેશાં આગળ પડતો ભાગ લેતા આવ્યા છે. સાધુ સાધ્વીઓ માટેની તેમની સેવા ખરેખર પ્રશંસનીય છે. ધાર્મિક ઉપકરણોને સ્ટારહાઉસ એમને ઘેર જોઈને કોઈ પણ ભવ્યાત્માને આનંદ થયા વિના રહેજ નહિ. વિનય, Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ વિવેક અને વૈયાવચ્ચના સદ્ગુણા તેમનામાં સારી રીતે ખીલેલા છે. ગુરુદેવ પ્રત્યે તેનું હંમેશાં બહુમાન હાય એ તા સ્વાભાવિકજ છે. એમના તરફથી આજસુધીમાં અનેક સ્વામિવાત્સલ્યે, નવકારસી, ગુચ્છનાં જમણા વગેરે થએલાં છે. કેટલાક સ્વામિવાત્સલ્યે કાયમને માટે જમ્યા કરે એવા પ્રબંધ કરેલ છે. ગત વર્ષમાં રાજનગરનિવાસી સંધતિ શ્રીયુત શેક માણેકલાલ મનસુખભાઇ તરફથી શ્રી ગિરનારજી તથા શત્રુંજયની યાત્રાર્થે કાઢવામાં આવેલ છરી પાલતા મહાનસંધને શ્રીગિરનારજીમાં લગભગ છ હુજારના ખર્ચે સ્વામિવાત્સલ્ય આપવામાં આવ્યું હતું. પાટણુનિવાસી શેઠ નગીનદાસ કરમચંદ્ર કે જેઓ તેમના ખાસ મિત્ર છે તેમના તરફથી પાટણથી ગિરનાર અને ત્યાંથી કચ્છમાં છરી પાલીને જતા શ્રીસંધને પખ્તુ ધ્રાંગધ્રા સુકામે સ્વામિવાત્સલ્યનું જમણુ આપવામાં આવ્યું હતુ. બિહારના અસાધારણ ભૂકંપ પ્રસંગે તેમણે નિરાશ્રિતા માટેના ક્રૂડમાં સારી રકમ ભરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જામનગરમાં જલની અતિવૃષ્ટિ પ્રસંગેલા ગરીમેના બ્રર જમીનદાસ્ત થઇ ગયેલાં તે વખતે તેમણે સારી રકમ ગુપ્તપણે ગરીબેને મદદ માટે કાઢી આપી હતી. આવી આવી અનેક ઉદારતા તેમણે પ્રમંગે પ્રસંગે દાખવી છે. આ તે માત્ર યત્કિંચિત્ હું જે જાણી શકા ધું તેજ માત્ર ગણાવી છે. મારી જાણ બડ઼ારની બીજી કછ કઇ હશે તે કાં તા શેઠના અંતરાત્મા જાણે અને કાં તા સાતી જાણે, મે તે માત્ર ઉડતી નજર નોંધજ લીધેલી છે. એ વાંચકબંધુને સવિનય નિવેદન થાય. રાજયદરમાં એમની લાગવગ મ. મહારાજા રણજિતસિંહુજી એમના ખાસ સ્નેહી હતા. ધ્રાંગધ્રા, લીંબડી આદિના દરબારી। સાથેતા એમને પરિચય સારા છે. અનેક ધાર્મિક શુપ્ત પ્રસંગેાએ તેઓએ મહુારાજા જામસાહેબને ગાનપાટી આપી પેાતાના સ્નેદુસંબંધ વ્યક્ત કરેલ છે. કરેલ છે. અંતેક શાંતિસ્નાત્રના મડાભુવ પ્રસંગે મહારાન જામસાહેબને દહેરાસરછમાં દર્શાનાર્થે લાવેલ છે. તેઓશ્રી જ્ઞાતિમાં અને કામમાં સલાહસોંપવાવાલા છે. એશવાલની જ્ઞાતિમાં અકય Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ થવામાં મહંમ મહારાજા જામ શ્રી રણજિતસિંહજી સાહેબ બહાદુરે સારો ભાગ લીધો હતો અને તેઓશ્રીને વસ્તુસ્થિતિ સમજાવવાને માટે શેઠ પોપટલાલ ભાઈએ પિતાથી બનતું કર્યું હતું. ખુશ થવા જેવું છે કે એમની મહેનત સફલ થઇ છે, અને આજે એ જ્ઞાતિ કઈ પૂર્વના પુણ્યોદયથી સ્નેહની પવિત્ર સાંકળથી બંધાએલી છે અને અમો ઇચ્છીએ છીએ કે સદાને માટે નેહબંધનથી બંધાએલીજ રહે. હિંદી કહેવત છે કે સુલટે તો તેસઠ ઉલટ તો છત્તીસ, એટલે કે સામું મેટું રાખે તે ૬૩ થાય છે અને એજ આંકડા અવળું મોઢું રાખે અને રીસ ચઢાવીને અવળા બેસે તો ત્રેસઠના ૩૬ થઈ જાય છે તો મારી પણ એ જ ભાવના છે કે અમારા ઓશવાલ સાતિબંધુઓ પરસ્પર પ્રેમથી સલાહસંપમાં રહે અને ત્રેસઠના ઉલટા થઇને છત્રી ફરીને ને બને. રાજ્ય તરફથી તેમને “ઓર્ડર ઓફ મેરિટ” નો માનવંતો ખિતાબ બક્ષવામાં આવ્યા છે. રાજ્યના અધિકારી વર્ગ સાથે પણ તેમનો સંબંધ ઘણોજ વાડે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ 2.3 છે. બેડિંગની ઉદ્ઘાટન ક્રિયા તથા અેક મેળાવડા, જલસા, મહારાન સાહુને હાથે થયેલા છે. મેડિંગને રાજ્ય તથા દર વરસે રૂા. ૧૫૧) ભેટના, રાજ્યરાદ્ગણના દિવસે મળે છે ઉપરાંત મહારાજા સાહેબના જન્મદિવસે મિષ્ટભેજન પણ આપવામાં આવેછે, તેઓબીના તરફથી શ્રીજૈનવિદ્યાર્થિભવનમાં જિનમંદિરની વ્યવસ્થા માટેના એક વિભાગ રાખવામાં આવેલ છે. તેમજ શ્રીશત્રુ ંજય ઉપર તથા કંદગિરિજી ઉપર દેવકુલિકાઓ કરાવેલ છે તથા પ્રભુજી પધરાવેલ છે. કદમ્બગિરિ ઉપર ૪૯મી દેરી ગેમના માતુશ્રીના સ્મરણાથે વિ. સં. ૧૯૮૬ના ફાગણ સુદ ૨ ને સામવારે મેદાનેસમાં કરાવેલ છે, જેમાં અતીત ચાવીસીના ખીન્ન શ્રીનિર્વાણીજિન તથા વિદુમાન ૧૪ મા શ્રીભુજ જિન શેઠે પોતે પધરાવેલ છે તથા વિરમાન દરમાં શ્રીઇશ્વરજિન તેમના ધર્મપત્ની ઉજમબહેને પધરાવેલ છે. આ દેવકુલિકા બાતપગચ્છાધિપતિ ભટ્ટારકાચાર્ય શ્રીવિજયનેમિસુરીશ્વરના સદુપદેથી શેઠ પાપટભાઇએ પાતાની માતુશ્રીના શ્રેયાર્થે કરાવીને શ્રેષ્ઠી શ્રીજિનદાસ ધર્મદાસને સમપત કરેલી છે. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જામનગરની કિ યુગમેન્સ જૈન સાસાયટીના એક સુયેાગ્ય સુકાની અહિંની ધિય ંગમેન્સ જૈન સેાસાયટીના તે સભ્ભાતથી પ્રમુખ તરીકે દર વરસે નવી ચુંટણીથી ચુંટાતા આવ્યા છે. સાસાયટીને ધર્મના માગ માં ખેડવાને તેઓ સદા તત્પરજ રહે છે. અનેક પ્રસંગે ઉભા કરીને પણ સાર્મિક ભાઇઓને ધમ'માં જોડવાને તેઓના હંમેશના પ્રયાસ છે. તેમના સમાગમમાં આવ્યા બાદ અનેક ભવ્યાત્માઓને ધર્મના અવિહડ રંગ લાગ્યા છે. અનેક વ્યક્તિએ વ્રત, નિયમ, પચ્ચકખાણુના ધારવાવાલા થયા છે. અનેકના જીવન પલટાયાં છે, અને એમના ઋણી છે, જામનગરમાં જન્મ ધારણ રીને અનેક આત્માઓને ધમ માગે જોડી, અનેકના જીવન પલટાવી ધર્મ પરાયણુ બનાવ્યા છે તેને માટે અને ભવ્યાત્માએ તેમના ઉપકાર ભવાંતરમાં પ નહિજ ભૂલે, એવી અમારી ખાત્રી છે, ' અહિંની સેાસાયટીના તેઓશ્રી પ્રાણસમા છે. રી જતા અગ્નિ જેમ છુક મારવાથી પા। સતેજ થાય છે, તેમ જ્યારે જ્યારે સેાસાયટી ધમ ગંમાં શિથિલ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૫ થાય છે, ત્યારે ત્યારે ચોગ્ય શબદોની ગરમાગરમ કે મારી તેમાં ચૈતન્ય પ્રગટાવી આપે છે. આ જ આઠ આઠ વર્ષ થયાં તેઓશ્રીને અહીંની ધિ યંગમેન્સ જૈન સાસાયટીના પ્રમુખ તરીકે ચુંટવામાં આવે છે એ જ તેમની પૂરેપૂરી યોગ્યતાને પુરાવે છે. સંસાયટીનું સુકાન હાથ ધરી નિર્દિષ્ટ ધ્યેય તરફ સ્ટીમરને લઈ જવામાં તેઓમાં અદ્વિતીય આવડત છે. જેમ ઠેઠ વિદ્યાર્થીને કાન ઝાલીને માસ્તર સમજાવે છે તેમ તેઓશ્રી પણ ઘણી વખત સોસાયટીને કાન ઝાલીને, પ્રમાદ છેડાવીને જાગૃતિમાં લાવે છે, અને ધર્મમાં શિથિલ બનતાઓને ધર્મમાં સ્થિર કરી આગળ વધે છે. શ્રીદશવિરતિ ધર્મારાધક સમાજ સાથેનો એમને સંબંધ પ્રાદેશવિરતિ ધર્મારાધક સમાજના તેઓ આઘોપાદક છે એમ તેના સુકાનીઓનું ખાસ કથન છે. એમણે શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજને પોતાની માની અપનાવી છે. એની દરેક પ્રવૃત્તિને સફળ બનાવવા તને, મન અને ધન સમર્યા છે. શ્રી પાનસર અને મહેસાણા Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ અધિવેશનનું અધ્યક્ષસ્થાન અને શ્રી જામનગરના પિતાને જ આંગણે આમંત્રેલા છઠ્ઠા અધિવેશનના સ્વાગતાધ્યક્ષસ્થાનને એમણે શોભાવ્યું છે, અને પિતાને આંગણે અધિવેશનને નેતરીને આત્મવિકાસઉત્સવ ઉજવેલ છે. બીજું તેઓશ્રી તરફથી જામનગરની શ્રી જૈન અને જૈનેતર કામમાં મુક્ત કંઠે તારીફ યાને વખાણને પાત્ર બનેલા, હજારોના ખર્ચે તૈયાર થએલા ઉદ્યાપન વિષે વિશેષ શું કહું ? એ પ્રસંગજ અવર્ણનીય હતા. જેઓએ એ દો જોયાં હશે તેઓજ એ પ્રસંગનીયતકિચિત ક૯૫ના કરી શકશે. જેઓએ એ ઉદ્યાપનના દર્શન નથી કર્યા તેઓને કદી પણ તેની ભવ્યતાની ઝાંખી પણ થવાનો સંભવ નથી. ધાર્મિક ઉપકરણનું એક જંગી ભવ્ય પ્રદર્શન જોતજ કેટલાક ધમરૂચિ ભવ્ય જીવોને ધર્મભાવના વિશેષ જાગૃત થવાને એ સુંદર પ્રસંગ હતે. ખરેખર “જીવ્યાથી જોયું ભલું” એ સૂત્ર આવા ધાર્મિક ભાવના જાગ્રત કરનાર ધાર્મિક ઉપકરણોના પ્રદર્શનને અર્થાત ઉદ્યાપનને બરાબર લાગુ પડી શકે છે. જેતરમાં પણ આવું જ જૈનધર્મની અનિચ્છાએ પણ પ્રશંસા થઈજ જાય એવો એ સુંદર અને ચિરસ્મShree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૭ રણીય પ્રસંગ હતા અને ભૂરિ ભુરિ દર્શન કરવાનું મન થઇ જાય એવાં ત્યાં આકર્ષક દસ્ય ગે વવામાં આવેલ હતાં. આવા ઉદ્યાપનથી. અનેક વ્યાત્માઓને અનુમોદનનું નિમિત્ત મળે છે. ધમા તરફ વળવાનું ન આવે છે અને પરિણામે શ્રીજૈનધર્મને ઉદ્યોત થાય છે એ એ દેખીતુંજ છે. શ્રાદ્ધન શ્રીયુત શેઠ પાપ-લાલભાઇના એક અનુકરણીય દાખલા એએસી બીડીના સખ્ત વ્યસની હતા. દિવસમ અનેક બીડીએનાં મખાં કરતા. એક વખત મુંબઈમાં બીડી પીવાની તલ લાગતાં બીડી પીવા ઉલ્લે મજલેથી નીચે ઉતર્યાં. ઉતરીને બીડી સળગાવી પીવાનું શરૂ કરે છે. ત્યાં તેમને બીડી પીતાં ગુરુદેવ સાગરાનંદસૂરિજીએ જોયા. રોડ સાહેબને આ વાતની શંકા પડી. ગુરુદેવ શેડ માથે આવ્યા બાદ ઘેાડી વાર કંઇ પણ મેલ્યા નહિ. ખદ પ્રસંગ નીકળતાં બીડી પીવા સંબંધી વાત નીકળી. પેાપટભાઈ સમજી ગયા કે ભુંડી થઇ. અહુજ શરમ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આવી. તરતજ શું કરવું તેને વિચાર કર્યો. મન મક્કમ કર્યું, અને તે જ ક્ષણે બીડીની બાધા લીધી. ઘણા જ વખતની પડેલી ટેવ તેથી છોડવી ૪-૮ દિવસ બહુજ આકરી તે લાગી, પરંતુ છોડી તે છોડી જ. આજ દિવસ સુધી તેઓ બીડીના વ્યસનની બધમ ગુલામીથી મુક્ત છે અને હવે તે એ બાબતમાં કંઈ શંકા જેવું હોયજ શાનું? બીડીના વ્યસનથી મુક્તિ મેળવવામાં તેઓશ્રી ખાસ કરીને આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજશ્રીના ઋણી છે. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજશ્રીના સમાગમથી શેઠના જીવનમાં અનેક સારા સારા પલટાઓ થયેલા છે. એ તેઓશ્રીના સમાગમ પહેલાંનું જીવન અને સમાગમ થયા બાદનું જીવન જોતાં સારી રીતે જાણ શકાય છે. સત્યંતિઃ ëિ જાતિ પુલામ ! સંતને સમગમ શું નથી કરી શકતા? પોપટલાલ શેઠ અને સાગરાનંદસૂરિજીનો સમાગમ અને તેમાંથી તેમનું ઉત્પન્ન થયેલું ઉચ્ચ કોટિનું ધાર્મિક જીવન સૌ કોઈને ધડ લેવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આંબો ફળે જે મોસમ હોય તે, મળે જે ભાગ્ય હોય છે પરંતુ તેની નીચે ઉષ્ણ કાળના અતિ તાપથી તપેલા આશ્રિતને છાયા તે ગમે તે વખતે પણ આપેજ, તેવું જ ગુરુદેવના સંબંધમાં સમજવું. શ્રાવકનું કર્તવ્ય છે કે હંમેશાં ધમિય જણ સંસગે ” ધાર્મિક પુરુષોના સમાગમમાંજ રહેવું કે જેથી વિચારનું વાતાવરણ સદાય નિર્મળ રહે અને શ્રદ્ધાભક્તિમાં શિથિલતા ન આવે. મહામૂલે ઘેર મનુષ્યજન્મ વૃથા હારી ન જવાય અને પાછળથી પસ્તાવું ન પડે માટે વામિક પુરુષના સમાગમમાં હંમેશાં રહેવું અને વિષય, કષયને જેમ બને તેમ છતતા જવું. ખરી શરવીરતા અહિં એ તરંગ શત્રુઓને પરાજિન કરવામાં સમાયેલી છે. આંતર શત્રુઓનું પણ સન્ય કંઇ કમ નથી. તેમ જીતવું પણું સહેલું નથી પડ્યું, પરંતુ તે ત્યા વિના ભયને અંત પણ આવવા નથી એ પણ નિશ્ચિત છે તે સમજવું મનુષ્ય સમાગમ કરતાં રહી વિષયકક્ષાને જીતવામાં શુરવીર બની પોતાના સ્વરૂપગુણને ખીલવી, વિભાવદશાને પરહરી પરમમંગલના નિલય સમાન Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ રમણીને વરવા ઉમવંત થવું જોઈએ. ધર્મરશ્યનાં પૈડાં સંસારઅટવી એલંધવાને, ધર્મરથ કહ્યો છે. પુરુષ અને સ્ત્રી એ બે તેના પૈડાં છે. બન્ને સમાન ગુમ હોય તે સંસાર અટવી ઝટ પાર ઉતરી શકાય. શ્રીયુત શેઠ પોપટલાલભાઈની જેવી ધર્મભાવના જાગ્રત છે તેવીજ તેમના ધર્મપત્ની ઉજમબહેનની પણ ધર્મપરાચણતા પ્રશંસનીય છે. બન્નેમાં સેવાભાવ ઝળકી ઉઠે છે. પ્રભુ અને ગુરુભકિત સ્તુત્ય છે, અનુકરણીય છે, બન્નેના જીવનમાંથી તપશ્ચર્યા અને વૈયાવચ્ચનો ગુણ ખાસ કરીને સૌ કોઇ ભવ્યાત્માઓને આદરણીય છે. ગૃહસ્થ છતાં આકરા યમનિયમાદિ પાળવા અને જીવન ઘડવું એ એમના જીવનમાંથી સૌ કોઈએ બોધપાઠ લેવા જેવો છે. સં. ૧૯૭૫ માં શ્રીસિદ્ધક્ષેત્રમાં એમના ધર્મપત્ની ઉજમબહેને ઉપધાનતપ કર્યું તથા અન્યોને કરાવ્યા. રતલામમાં એમણે પોતે ઉપધાનતપ કર્યું તથા જામનગરમાં સં. ૧૯૯માં ઉપધાનતપ કરાવ્યા. આ ત્રણે Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ શુભ પ્રસંગોમાં હજારો રૂપીઆ ખર્ચ તેમણે જિંદગીમાં અપૂર્વ કહા લીધો છે. પાલીતાણે તથા રતલામમાં ઉપધાનની ક્રિયાઓ પૂજ્યપાદુ સાગરાનંદસૂરીશ્વરજીની છત્રછાયા નીચે થયેલ હતી અને જામનગરની ઉપધાનતપની ક્રિયાઓ પૂજ્યશ્રી કનકસૂરીશ્વરજીની છાયામાં કરાવાઈ હતી. સં. ૧૯૯૦ માં એમના ધર્મપત્નીએ વરસી તપ કરેલા હતા તેનું પારણું શ્રસિદ્ધક્ષેત્રમાં કરવાનું હોવાથી જામનગરના સેંકડો સાધમિક બંધુઓને સિદ્ધગિરિની જાત્રા કરવાને સાથે લઈ જવામાં આવ્યા હતા, તથા પારણાને દિવસે નેકારણી કરવામાં આવી હતી. રતલામના ઉપધાન પ્રસંગે અનેક બંધુઓને રતલામ તેડાવ્યા હતા અને ત્યાંથી શ્રીકેસરીઆ તીર્થની જાત્રા કરાવી લાભ લીધો હતો. ત્યારે શ્રીમેહન જેનમંડળ તથા અન્ય સાધમિક બંધુઓને પણ શ્રીકેસરીઆઇની જાત્રા કરાવી જિંદગીને અપૂર્વ કહા લીધો હતો. ઉપરાંત અનેક વખત રથયાત્રાના વરાડા ચઢાવShree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વામાં, અષ્ટાહ્નિકા મહોત્સવમાં પ્રભુજીની પ્રતિષ્ઠામહેસમાં, શાંતિસ્નાત્રોમાં તેમજ અનેક સ્વામિવાસોમાં તેમણે પિતાની લક્ષ્મીને છૂટે હાથે સદ્વ્યય કરી જીવનના અનેક લહાવા તેમણે લીધા છે, અને લઈ રહ્યા છે. આ વખતે પણ શ્રીનવપદજી તથા જ્ઞાનપંચમીના તપના ઉદ્યાપનને તેમજ શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજના અધિવેશનને અત્રે પિતાને આંગણે આમંત્રણ આપી તેની સેવા શુશ્રષાને અપૂર્વ લહાવો તેઓએ લીધે છે. ખરેખર લક્ષ્મીને આવા કાર્યોમાં, ઉપયોગ કરી તેઓશ્રી જીવનને સફલ કરે છે, અને સાથે પુરયાનુબંધી પુણ્યવાલી લમી સાબિત કરી આપે છે કારણકે તે વિના લકમને સદુપગ થવા અસંભવત છે. તેથી દેશવિરતિ ધર્મારાધક સમાજના પાંચમ માં કારાએલા આપણા વત ધારી આદોની મહાસભા નું છે શ્રી જામનગરમાં ર. ૧૯૯૧ ના ફાગ - સુદ ૧૩-૧૪-૧પ તા. ૧૮-૧૦-૨૦ સેમ, મંગળ, બુધવારે માર્ચ ૧૯૩૫ ના દિવસોમાં ભરાયું હતું. આ પ્રસંગે ઉદ્યાપનમહત્સવ Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ પાણ ગાજ મેટા પાયા ઉપર લગભગ ૬૦ હજુરના ખર્ચે ઉજવવામાં આવ્યો હતો, પૃપાદૃ શ્રીસાગરાનંદસૂરીશ્વરજીનું ચાતુર્માસ સેલા. માં હતું, ત્યારે એ સલાણમાં ઉપાશ્રય બંધાવવામાં અધું ખર્ચ તેમના તરફથી આપવામાં આવ્યું હતું. ઉપધાન વહેવરાવનાર પહેલી માળ પહેરવાને હક હોય છે, છતાં તે હક છાડી દઇ પણ ૩પ દ ની બેલી બેલીને તેમણે માળ પહેરવાનો રહા લીધા છે. અત્ર બીજામનગરના બાલમંદિરને તેમના તરફથી દર વરસે લગભગ સવાસો રૂપીઆ ભટ અપાય છે. આવી આવી ના અનેક ઉદારતા તેઓએ બતાવેલી છે અને બતાવતા રહે છે. વ્યાપારને અંગે એમણ અનેક તડકા છાંયા, કડવી મીઠી, ભીની સૂકી જોઈ છે છતાં તેમની ધર્મભાવના અચલ રહી છે, અને દિવાસાનુદિવસ વૃદ્ધિગત એલી છે એ ઘણીજ ખુશાલીની વાત કહી શકાય. • Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ પોપટલાલ શેઠને જાતિસ્વભાવ તેઓશ્રીમાં સ્પષ્ટવક્તાને ખાસ ગુણ છે, જેવું હોય તેવું મોઢેજ કહી નાખે છે. એમનું કથન કેઇને કેાઈવાર કડવું પણ લાગે તેવું હોય છે ખરું, પરંતુ પરિણામ તરફ જોતાં હિતકર અને મીઠું નીવડે છે. એમને જાતિસ્વભાવ તદન વિલક્ષણ છે. પ્રકૃતિ પ્રાયઃ સરળ છે અને પ્રસંગે શાંત અને રમુજ પણ છે. સમકક્ષાના સાધર્મિક બંધુઓની સાથે તેઓ ઘણીજ રમુજ સાથે વાર્તાલાપમાં રસ આપી અને લઈ શકે છે. એમના કથનમાં ઘણું ઘણું જાણવાનું, આદરવાનું અને ચેતવાનું હોય છે. એમની સલાહ હમેશાં નિખાલસ દિલની અને ધર્મમાર્ગમાં સદાય પ્રેરતી હોય છે. એકંદર એમનું જીવન ઘણુંજ આદરણય અને બેધક છે. દેવગુરુની ભકિત અને ધર્મશ્રદ્ધા પ્રશંસનીય છે. ઉદારતા અનુકરણીય છે. Shree Sudharmaswami Gyanbhandarkimararágyainbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રીયુત શેઠ પેપિટલાલ ધારસીભાઇના અખંડ સાભાગ્યવતાં આદશ ધર્મપત્ની માઇ ઉજમબેન સબંધી એ ખેલ આ મહાન ઉદ્યાપનમહાત્સવનું નિમિત્ત કારણ તે! શ્રીમતી ઉજમબહેનની, આચાર્ય મહારાજ શ્રીસાગરાનંદ. સૂરિજીના સદુપદેશથી આદરેલ શ્રી અચિંત્ય માહાત્મ્યવાળુ અનંત કયાણકારી શ્રીનવપદજીનું તપ તથા પરંપરાએ મુક્તિસુખ આપનાર શ્રીશ્રુતપંચમી તપની નિર્વિઘ્ન સમાપ્તિ થઇ તે છે. શ્રીમતી ઉજમબહેનનું જીવનજ તપશ્ચર્યામાં, સાધુસાધ્વીજી મહારાજોની વૈયાવચ્ચમાં, ધર્મ ધ્યાનમાં અને સાધર્મિક બંધુઓની સેવા શુક્ષામાં પસાર થયેલું છે. તેમણે બારવતા ઉચ્ચર્યા છે. ઉપધાનતપની ક્રિયા સ્વયં કરેલી છે અને કરાવેલી પણ્ છે. નાની વયે સંતાન નહિ છતાં ચતુર્થાં વ્રત ઉચ્ચરેલ છે. સિદ્ધગિરિની ૯૯ યાત્રાએ તથા ચેામાસું ધામધૂમપૂર્વક કરેલ છે. વરસીતપ કરેલ છે અને તેનું પારણું શ્રી સિદ્ધ િરતી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પતિતપાવની ભૂમિમાં ઘણી જ ધામધૂમથી કરેલ છે. ઉપરાંત અઠ્ઠાઇ, અઠ્ઠમ, છઠ્ઠ, આંબેલ, એકાસણાની તપશ્ચર્યા તે અનેક પ્રસંગે કરવાનું ચાલુ જ છે. સામાયિક, પ્રતિક્રમણ દરરોજ, તથા પર્વદિવસે પૌષધેપવાસ કરવાનું ચાલુજ છે. ઉત્તમ શ્રાવિકાને યોગ્ય લક્ષણોથી તેઓ અલંકૃતા છે. તપશ્ચર્યાની કિમત તેઓ ઠીક સમજનારાં છે અને ધર્મકાર્યોમાં સદા અગ્રણી છે. સદશ સંગત પ્રશસ્ય કથિત ૫ સરખે સરખાને સમાગમ શાસ્ત્રકારોએ પ્રશસ્ય કહ્યો છે. આવા ઉચ્ચ ગુણયુક્ત દંપતિનું ધર્મી યુગલ ધર્મકાર્યો કરવા માટે દીર્ધાયુષ્ય ભેગો એમ અંતઃકરણથી ઇચ્છી વિરમીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જામનગરમાં ઉજવાયેલ મહુાત્ ઉદ્યાપનમહાત્સવ યાને જૈનધર્મના ઉપકરણાનું જંગી પ્રશ્નન આત્મ વિકાસ ઉત્સવ -: તથા : શ્રીકૅશિવરતિ ધર્મારાધક સમાજનું શું અધિવેશન જામનગરમાં વેારા ધારસીભાઇ દેવરાજના સુપુત્ર શેઠ પોપટલાલ ધારસીભાઇ તથા ચુનીલાલ લક્ષ્મીચંદ ધારસી ભાઇ તરફથી શ્રીયુત શેડ પોપટલાલભાઇના ધર્મપત્ની અખંડ સૌભાચવતી આઇ ઉજમબેને શ્રીગુરુમહારાજ શ્રીસાગરાનંદસૂરીશ્વરજીના સદુપદેશથી આદરેલ શ્રીઅચિંત્ય માહારમ્યવાળું કલ્યાણકારી શ્રીનવપદ (મેળાજી) તપ તથા પરંપરાએ મેાક્ષસુખ દેનાર શ્રીશ્રુતપ`ચમી તપની સમાપ્તિ નિવિઘ્ન કરેલી તે નિમિત્તે શ્રીબેાધિબીજના અંકુરા સમાન શ્રીઉદ્યાપનમહાત્સવ નીચે મુજબ ઉજવવામાં આવ્યા હતાઃ ફાગણ સુદ ૧૧ શુક્રવાર કુંભસ્થાપના શ્રી પંચકલ્યાણકની પુજા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ફાગણ સુદ ૧૨ શનિવાર શ્રીનવપદજીની પૂજા , પ્ર. સુદ ૧૩ રવિવાર શ્રીબારવ્રતની પૂજા , સુદ ૧૭ સોમવાર શ્રીનવાણું પ્રકારી પૂજા , સુદ ૧૪ મંગળવાર શ્રી મેહનીય કર્મની અષ્ટપ્રકારી સુદ ૧૫ બુધવાર શ્રીસાકલચંદજી કૃત ૧૭ભેદી પૂજા , વદ ૧ ગુરુવાર શ્રીનવગ્રહ તથા દાદિકપાલ પૂજન તથા રથયાત્રાને વરાડે એ વદ ૨ શુક્રવાર શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર અને સ્વામી વાત્સલ્ય - આ ઉદાાપનમહોત્સવ માટે શેઠ જીવરાજ રતનશી કછવાલાના વિશાળ વંડામાં આઠ હજાર ફટને વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. મંડપને વજા પતાકા તથા ઇલેકટ્રિક રોશનીથી શણગારવામાં આવ્યા હતા. સેના રૂપાની જરીથી ભરેલા, ઉંચી કિંમતના, છ લેસ્યા. છ દર્શનનું સ્પષ્ટીકરણ કરતા પાંચ આંધળા અને એક દેખતે, જેઓ હાથીનું નિરૂપણ કઈ રીતે કરે છે તેને. દેખાવ, તીર્થકરના આઠ મહાપ્રાતિહાર્ય દર્શાવતું દાય, Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ e જાંબૂક્ષ કાપતા છ વિવિધ લેસ્સાવાળા પુરુષોનું દશ્ય, સંસારની લાલુપતા દર્શાવતું મધુબિંદુનુ દૃશ્ય, ગાંધારી દેવી, લક્ષ્મીદેવી, સરસ્વતીદેવી, જીવે જીવસ્ય જીવને ખતા વનારૂ દૃશ્ય, બધી દેવીઓનું દૃશ્ય, મડ તાપસ અને ધરણેનું પાર્શ્વપ્રભુના ઉપસર્ગ અને રક્ષણ દેખાડતુ દૃશ્ય, કમઠ તાપસની ધૂણીના કાષ્ઠમાંથી ખળતા નાગને કાઢી બતાવી તેને નવકારમંત્ર સંભળાવી ધરણે દેવ બનાવ્યાનું દૃશ્ય, શ્રીપાલ મહારાજાના જીવનચરિત્રનું દૃશ્ય, ભવિતવ્યતા અને દુર્ગાનના કલ દર્શાવતું દશ્ય, આમાં એ કબુતર લડે છે, તે કબુતર ઉપર રહેલ બાજપક્ષી કમ્રુતરેને મારવા આવે છે, નીચે રહેલ માણુસે પણ મુતરાને મારવા બાણ તાકયું છે, દરમ્યાન તે માસને સર્પ ડંખે છે. હાયમાંથી ખાણ છટકી જાય છે. કશ્રુતરથી દૂર ખસી જઇ આાણુ પેલા આજને લાગે છે. પારધી ને બાજના પ્રાણ જાય છે. દુર્ધ્યાન પેાતાનુંજ અહિત કરે છે. ખાડા ખેાદે તેજ પડે. આ મબિંદુનું દૃષ્ટાંત એવું છે કે એક મનુષ્ય જંગ શમાં ભટકે છે, ત્યાં પાછળથી એક હાથી તેની પવાડે પડે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ . છે. બીકને લીધે બચવા માટે એક વડની બે વડવાઈઓ પકડી લે છે. આ વડવાઈને એક કાળે ઉંદર અને એક ધોળા ઉંદર એમ રાત્રિદિવસ કાતર્યા જ કરે છે. નીચે એક કુવો છે, તેમાં ત્રણ નાગ, એક નાગણી અને એક મહાન અજગર મુખ ફાડીને પડેલાં છે. ઉપર એક મધ. પડે છે. હાથી વડને જોરથી ઝીંકે છે જેથી મધમાખી -ઉડે છે અને પેલા માણસને આખે શરીરે કંસે છે. તે મધપુડામાંથી એક એક મધનું બિંદુ પડે છે તે પેલો ભાઈ બધી વિટંબનાઓ ભૂલી જઈ સુખેથી આસ્વાદ લે છે. તેવામાં એક દેવીપુરુષ આકાશમાંથી આવે છે અને તેને આ દુકામાંથી બચાવવા ઘણું ઘણું સમજાવે છે, પરંતુ ભાઈ મધુબિંદુના આસ્વાદને મેહ છોડી શકતા નથી. આ દષ્ટાંત આપણ સૌને બરાબર લાગુ પડે તેવું છે. ઉપનય -જુઓ-જંગલ તે ભવાટવી સમજવી. હાથી તે કાળ સમજ, વડવાઈ તે આયુષ્ય, તેને કાતરનાર કાળ ઉંદર તે રાત્રિ અને ધોળો ઉંદર તે દિવસ સમજવો, મધપુડાની માખીઓ તે સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિઓ સમજવી. કુવામાં ત્રણ નાગ છે તે કૅધ, Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૧ માત તથા લાભપી નાગા અને માયા તે નાગણી સમજવી. મહાન અજગર તે મેડ઼ સમજવા. મધુબિંદુ તે સંસારના વિષયસુખની લાલસા સમજવી. દૈવી પુરુષ તે નિસ્પૃહી નિથ ગુરુદેવ સમજવા, જેમને સ્વભાવજ પ્રાણિમાત્રના નિષ્કારણુ બંધુ થવાના છે. આટલી આટલી વિટબણાઓ છતાં પેલા માણસને કેવળ મધુબિંદુની લાલસા એટલે કે સંસારની માહિનીમાંથી છૂટા થવુ ગમતું નથી. પરિણામ શું આવશે તે દેખીતુંજ છે, તે હું ભળ્યે ! કાઇપણ સદ્દગુરુને સમ્યક્ પ્રકારે આરાધી આત્માનું કલ્યાણુ કરા અને જો આ જિંદગીમાં તેમ નહિ બન્યું. તે યાદ રાખજે કે આગળ વાટ વસમી છે. ગયા વખત ફરીને આવવાના નથી, માટે સજ્જનેએ ટૂંકામાં ઘણું સમ લેવા જેવું છે. પછી તે જેવી ભવિતવ્યતા ! આ મહાપ્રાતિહા ની સમજઃ—જ્યાં તી કરદેવ વિચરતા ડાય ત્યાં દેવતાએ નીચેના આઠ મહાપ્રાતિહ યૂની રચના જરૂર કરે છે. ૧ શાકવૃક્ષ, ૨ જાનુપ્રમાણ પુષ્પાની દૃષ્ટિ ૩ દિવ્યધ્વનિ ૪ ચામર વિજવા પ સિંદ્ધા સન ૬ ભામંડલ ૭ આકાશમાં દુંદુભી વાગવી ૮ છત્ર Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ત્રયીની રચના. આ તે મહાપ્રાતિહાર્યની વાત થઈ. આ ઉપરાંત નાના નાના અતિશયો તે દેવતાઓ કે જેની સંખ્યા કેટકેટીની હોય છે તેઓ કરતાજ હોય છે. જાંબૂવૃક્ષ અને છ લેસ્યાનું દૃષ્ટાંત લેસ્યા એટલે ભાવના. અહિં એક જાંબૂનું વૃક્ષ છે. તેમાંથી જંબુ ખાવાની છ જુદી જુદી ભાવનાવાળા મનુષ્યોને ઇચ્છા થાય છે. છ લેસ્યાના નામે કૃષ્ણલેસ્યા, નીલલેસ્યા, કાપેલેસ્યા, તે જેલેસ્યા, પાલેશ્યા, અને શુકલેશ્યા, પહેલી ત્રણ લેસ્યાએ અશુભ છે. છેલ્લી ત્રણ શુભ લેયાઓ છે. કમ એ છે કે પહેલી તદન ખરાબ, બીજી ઓછી ખરાબ, ત્રીજી એથી ઓછી ખરાબ, ચોથી સારી, પાંચમી વધારે સારી અને છઠ્ઠી સર્વોત્તમ છે. હવે કૃષ્ણલયાવાળ કાળમુખો જાંબુ ખાવા માટે આખું ઝાડ કાપવા માંડે છે. નીલેશ્યાવાળો મોટી ડાળ આખી કાપીને જંબુ ખાવા ઈચ્છે છે. કાપતલયાવાળા નાની ડાળ કાપીને જાંબૂ ખાવા વિચાર કરે છે. જ્યારે તે જેલેસ્યાવાળો જાંબૂને લુમખેજ તોડીને ખાવા મન કરે છે. પેલેસ્યાવાળો આખો લુમ નહિ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૩. તેડતાં લુમખામાંથી ખાવા હોય તેટલાં જ તેડીને ખાવા વિચાર કરે છે. જયારે છઠ્ઠો શુકલેશ્યાવાળો છવ ઝાડને ઈજા નહિં કરતાં કેવળ જે પાકાં જાંબૂ નીચે પડેલાં છે તેજ વીણીને પિતાની ઇચ્છા તૃપ્ત કરે છે. આવી જ ભાવનાવાળા અનેક જ આ સંસારમાં પડ્યા છે. કેદ પટને ખાતર ગામ બાળવાવાળા કૃષ્ણલેશ્યાવાળા છે પણ પડ્યા છે અને કેઈ સાધુ સંત જેવા શુકલેશ્યાવાળા છે કે જેઓ સર્વથા પ્રકારે પ્રાણાતિપાત વિરમણવ્રત જિંદગી લગીનું સ્વીકારી કાઈપણ જીવને મન વચન કાયાથી પડતા નથી એટલું જ નહિ પરંતુ દુભવતા પણ નથી અને સર્વ જીવો પ્રત્યે સદાય મેત્રિભાવના ધારણ કરી પિતાને મળેલ દુર્લભ અને કિંમતી મનુષ્યભવ સફલા કરી ઉર્ધ્વગતિગામી થાય છે. શાસ્ત્રકારો પોકારી પોકારીને કહેતા આવ્યા છે કે હે ભવ્ય ! યાદશી ભાવના યસ્ય સિદ્ધિભવતિ તાદશી | જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ. અર્થાત દુર્ભાવનાથી જે નારકી તિર્યંચના દુખે ઉપાર્જન કરી રહ્યા છે અને સદ્દભાવનાથી મનુષ્ય અને દેવતાના સુખ ઉપાર્જન કરી શકાય છે. સમજુ મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ આ છએ ભાવનામાંથી કઈ પિતાને માટે પસંદ કરવી તે તેની પિતાની ઈચ્છાની વાત છે. પસંદગી કરવામાં સૌ કોઈ સ્વતંત્રજ છે. પાંચ આંધળા અને એક દેખતે હાથીનું નિરીક્ષણ કરી રહ્યા છે તેનું દષ્ટાંતઃ કુલે છ માણસ એ છ દર્શનની ભાવના સૂચવે છે. પાંચ આંધળાઓએ હાથીના જુદાં જુદાં . અંગાને પકડયા છે. એકે પુંછડું પકડયું છે તેને હાથી - સાવરણી જેવો લાગે છે, બીજાએ પગ પકડે છે તેને હથી થાંભલા જેવો ભાસે છે, ત્રીજાએ હાથીને કાન પકડ છે તેને હાથી સૂપડાં જેવો જણાય છે, ચોથાએ સુંઢ પકડી છે તેને હાથી સાંબેલા જેવું લાગે છે અને પાંચમાએ પેટની તપાસ કરતાં તેને હાથી કાઠી જેવો જણાય છે. આ પાંચે આંધળા પિતાની દૃષ્ટિથી જોતાં તક્ત સાચા છે, પરંતુ એકંદર નિરીક્ષણ કરતાં હાથી નથી તે સાવરણી જેવા કે સૂપડાં જે કે સાંબેલા જે કે કેઠી છે, ત્યારે હાથી છે કેવો ? તો કહેવું જ પડશે કે જેવું દેખતે જુવે છે તે, આ પાંચે આંધળા હેવાથી તેને એકાંતવાદી કહી શકાય. જ્યારે છઠ્ઠો દેખતે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૫ હાવાથી તે અનેકાંતવાદી કહી શકાય છે. અનેકાંતવાદ એટલે સ્યાદ્ાદ. અમુક અપેક્ષાએ તેવા ખરા પરંતુ સથા તેવા નહિ. જ્યારે અનેકાંતવાદી સદષ્ટિય નિહાળીને વસ્તુનું યથાર્થ સ્વરૂપ નિરૂપણ કરી શકે જે માણસ એકના કાકા થતા હાય તેજ માણસ તેના કાકાને ભત્રો પણ થતા હોય છે. તેમજ કાઇનેા ભાઇ, કાઇના મામેા વિગેરે માણુઞ તને! તેજ પરંતુ અપેક્ષા દૃષ્ટિના ભેદથી એકજ પદાર્થમાં અનેકનુ આરેાપણ કરી શકાય છે. એકજ ઘર અપેક્ષાએ બધી દિશાઓમાં હાઇ શકે છે. જૈનદાન એ સદષ્ટિવાળુ અનેકાંતવાદને માનનારૂં દર્શન છે. હાથી એ ધર્મસ્વરૂપી છે. પાંચે આંધળા એ પાંચે દર્શનના સ્થાને લેવાના છે. તે સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિક, મીમાંસક અને ન્યાય લેવાના છે, ધર્મસ્વરૂપ હાથીનું નિરીક્ષણ કરવાનું છે, છઠ્ઠો દેખતા છે, તે જૈનદર્શનના સ્થાને લેવાના છે, કે જે વસ્તુને વસ્તુગતે જાણી શકે છે. અપેક્ષા પાંચે સાયા છે પરંતુ સર્વોથા પ્રકારે નહિ. સર્વોચા પ્રકારે તે કૈવલ જૈનદર્શનજ જોઇ શકે છે. જૈનદર્શન ચૂંટલે શ્રીવીતરાગ પરમાત્માનું Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ × દન. શ્રીક્રેવલજ્ઞાન અને કૈવલદનધારી મહાત્માઓનું દર્શોન એ સથા પ્રકારે જોઇ-જાણી શકે એ તદ્દન દેખીતુંજ છે. ખીજાએ અમુક અપેક્ષાએ પણ સાચા છે તેથીજ આનંદધનજી કહી ગયા છે કે ર્ દરિશન જિન અંગ ણિ જે.” ટૂંકામાં સમ્યગ્દષ્ટિ જીવેાજ વસ્તુને વસ્તુગતે જોઇ-જાણી શકે છે. મિથ્યાદષ્ટિ જીવા બિચારા વસ્તુને યથાર્થ સ્વરૂપે જોઇ પણ શકતા નથી તેા જાણી તે કયાંથીજ શકે ? જીવે જીવસ્ય જીવન દર્શાવતું સંસારનું દૃશ્ય: નદીના કાંઠે એક પ ́તગીઆને દેડકા ખાવા ધાય છે, દેડકાને સર્પ પકડવા જાય છે, સપ્તે મેર પકડવા દોડે છે, મેરને પારધી ખાણુ મારી રહ્યો છે, પારધીને વાધ ખાવા તલપી રહ્યો છે. આ ઉપરી એક જીવને મારી નાંખી નિષ્કિર થઇ કરનારે આમાંથી ઘણું ઘણું સમજવાનું છે. જે પ્રાણીના તુ કાળ બને છે અને સંહાર કરી છે મલકાય છે. તે તુ જ ખીજાને ચેાડા સમયમાં કાળને ભક્ષ્ય થવાના છે એને વિચાર કર. આ પ્રમાણે જગતમાં જે જે પ્રાણીએ મારનારા છે તે બધા તત્ત્વષ્ટિએ મરનારાજ છે. જેએ જગતના પ્રાણિમાત્રને અભયદાન દેવાવાળા Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ G છે તેજ સદા નિર્ભીય રહી શકે છે. પચમહાવ્રતધારી સાધુ મુનિરાજજ સચા પ્રકારે જીવાને અભયદાન આપી શકે છે. અને તેથીજ તે સદા નિર્ભય રહી શકે છે. જે મારે છે તે અંતે મરે છે અને જે જીવિતદાન દે . તેજ અંતે જીવે છે. આવા મુનિરાજોજ હંમેશને માટે મરણને જીતીને અનંતકાળ સુધી અમરપદને પ્રાપ્ત કરી શકે છે, કહ્યુ` છે કે ન નિમ્યાત ચોવિસ્મૃતાનિ કાઇને પણ પ્રાણિ વધ કરવાને હક નથી. જે પ્રાણીને ઉત્પન્ન કરી માતા નથી તેને અન્ય પ્રીને મારી નાખવાના હુક હાઇજ કેમ શકે કે પ્રાણિમાત્રનું રક્ષણ કરવાના હક સાંકાઇને છે. મારી નાખવાને હક કાઇને પણ સ ંભવીજ શકતા નથી. પાકુમાર તથા કમઠતાપગનું દૃશ્યઃ—પ્રભુ ગર્ભમાં આવે ત્યારથીજ ત્રણ જ્ઞાન સાથે હાય છે, ચેથું મનઃપવ જ્ઞાન દીક્ષા લે, તે વખતે થાય છે અને પછી શ્રાતિકાંા સર્વથા ક્ષય થતાંજ પાંચમું કવલજ્ઞાન પ્રગટ થાય છે. આવે તીથ કરમહારાજોને માટેના અનતકાળથી ચાહ્યા આવતે કુદરતી નિયમ છે. પાર્શ્વપ્રભુ ૨૩મા તી કર થઇ ગયા છે. તેઓશ્રી કુમારાવસ્થામાં અશ્વ ખેલાવતાં Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ખેલાવતાં કમઠ તાપસની ઝુંપડીએ જઈ ચઢયા. કમ તાપસ સાથે દયાધર્મ સંબંધી ચર્ચા ચાલી. કમઠતાપસે, અંતે તપી જઈ કહ્યું કે તમે તે ધેડા ખેલાવી જાણે દયાધર્મ તો અમેજ સમજીએ આ તમારો વિષય નહિ. આ વખતે કમઠની ધૂણીના લાકડામાં એક નાગનાગણની જડ બળતી હતી જે પાર્શ્વકુમારે અવધિજ્ઞાનથી જાણ્યું કે તરત જ તે લાકડું બહાર કાઢીને તે નાગનાગણને બચાવી તે ખરી પરંતુ દાઝી ગયેલાં હોવાથી જીવી શકે તેમ નહતાં તેથી પાકુમારે તેમને નવકારમંત્ર સંભળાવ્યોઆથી તેઓ મરીને ધરણેન્દ્રદેવ તથા પદ્માવતી દેવી થયા. પેલે કમઠ તાપસ પણ થોડા કાળ પછી મરીને મેઘમાલી નામનો દેન થયો, પરંતુ પાર્શ્વ કુમારના સાચા. વચનને અપમાન સમજીને તેમના પ્રત્યે વેર લેવાની ઈચ્છા રાખતો હતો અને વેર વાળવાને લાગ શેડ્યા કરતો હતે. હવે જ્યારે સમય આવ્યે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી અને વિહાર ચાલુ કર્યો ત્યાં ફરતાં ફરતાં તેજ તાપસની ઝુંપડી પાસે પ્રભુ કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર ઉભા છે. વખતને બરાબર લાગ જોઇને મેમાલીએ પ્રભુને Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સતાપ આપવા મેબની પુષ્કળ વૃષ્ટિ કરીને પેાતાથી અન્યા તેટલા ઉપસર્ગા કરવા લાગ્યા. પ્રભુને નાસિકા સુધી પાણી આવી ગયું. પરંતુ પ્રભુ તે નિશ્ચક્ષપણે દ્રવ્યથી અને ભાવથી ક્રાયેત્સ` ધ્યાનમાંઉભાજ રહ્યા. ધરણેદ્રદેવ અને પદ્માવતીનાને અભિજ્ઞાનથી આ વાતની ખબર પડતાંજ તુરતજ ત્યાં આવી પહેાંચ્યાં અને ધરણેદ્રદેવે મુની ક્રુષ્ણા કરીતે પ્રભુનું છત્ર બનાવી દીધું અને પદ્માવતીદેવીએ પ્રભુને પેાતાના બન્ને હાથ ઉપર લઇ લીધા. મેક્રમાલીએ શ્ન વૃષ્ટિ કરી પરંતુ આ દેદેવીએ કે જેમને નાગનાગણીના અવતારમાં મરણ સમયે પ્રભુએ પંચપરમેષ્ઠિનવકારમંત્ર માત્ર સાળાવ્યા હતા અને જેના પરિણમે દેવતા અને દેવીપણું પ્રાપ્ત થયું હતુ, તેએાએ આ અણીના વખતે ચૈત્રમાલીની બધી દુષ્ટ કામના. ધૂળ મેળવી, મેશ્વમાલી ખૂબ ખીચે, અંતે થાકયેા, હાર્યાં, અને પેાતાના તરફથી કરેલા ઉપસર્ગા માટે ખુશ્ન પસ્તાયે।. પ્રભુને શું મેઢુ બતાવે ? તે માપી માગી પગમાં પડી ખેદ પામતા પામતા પેાતાને સ્થાનÈ ગયે. પ્રભુ તેા સમદૃષ્ટિ હતા, તેથી ક્રમઠ ઉપર રોષ નહે કે ધરણેન્દ્ર Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી ઉપર તુમાન પણ નહાતા. ક્રમડે ચાર ઉપસગ કર્યો પરંતુ સાચા દિલના પશ્ચાત્તાપ કરીને તે તે પામી ગયે। અને તરી ગયા. એક આધુનિક કવિ ઠી — Compone હા! પસ્તાવા વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યુ ́ છે, પાપી તેમાં ડુબકી દઈને, પુણ્યશાથી બને છે. “કલાપી” મહારાજ કલિકાલ સર્જેન શ્રીહેમચંદ્રાચાય જી પ્રભુસ્તુતિમાં કહે છે કેઃ— કમઠે ધરણેન્દ્રે ચ, સ્નેાચિત ક્રમ કુતિ । પ્રભુસ્તુક્ષ્મને વૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયૈડસ્તુઃ ॥ કમઠના ઉપસર્ગામાં અને ધરણેદ્રના સસ્પેંરક્ષણમાં, બન્ને જણા જ્યાં પાતપેાતાને યાગ્ય કામ કરી રહ્યા હતા ત્યાં પણ પ્રભુજીની તેા બન્ને પર સમાનષ્ટિ હતી એવા શ્રીપાર્શ્વનાચ પ્રભુ તમારા ધ્યેયને માટે હા, વાહ ! પ્રભુની સમષ્ટિ વાહ! આવાજ તીર્થંકરા, મહાત્માએ જગતના ઉદ્ધાર કેમ ન કરી શકે? જરૂર કરી શકે. શુભ ભૂયાત્ ત્યાદિ એષપ્રદ ૩૧ વિવિધ જરીયન ખાડાથી માંડપ શણગારવામાં આવ્યેા હતા. ધર્મના ઉપકરણાની વિવિધ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ સામગ્રીએ મંડપને ચોથો ભાગ રેકેલે હતા, જે જોતાં જેનારના મુખમાંથી વાહવાહના શબ્દો સ્વાભાવિકજ નીકળી પડતા હતા. સામગ્રી મોટા ખર્ચે વસાવવામાં આવી હતી અને તેની ગોઠવણ લેકાનું ખાસ ધ્યાન ખેંચતી હતી. દરેક છોડની બાજુમાં તેવીજ સાર્ડઝના અરિસા ગોઠવવામાં આવ્યા હતા. સાથે માગમના ગ્રંશે અને ધાર્મિક છાપેલા પુસ્તકનો પણ ભંડાળ પુષ્કળ હતું, જેને નાના નાના કબાટમાં તથા આસપાસ જરીને તથા રેશમી વિવિધ રંગના કાપડથા વીંટીને ગોઠવણી એવી તા સરસ કરવામાં આવી હતી કે લેકેનું ધ્યાન ખેંચાયા વિના રહેજ નહિ આ ગોઠવણ ગુણસાગરજી મહારાજે જાતે જ શ્રમ લઈને કરેલી હતી. પુસ્તકો તથા ગ્રંથોની પસંદગી પણ ઘણી ઉંચી કોટીની હતી. આ છેઠના આગલા ભાગમાં એક બાજુ સમવસરણની ગોઠવણ કરવામાં આવી હતી અને બીજી બાજુ મેરૂપર્વત કે જ્યાં પ્રભુના જન્મકલ્યાણક સમયે કરોડ દેવદેવીઓ પ્રભુજીને સ્નાન કરાવવા સહર્ષ લઈ જાય છે, તેને દેખાવ રજુ કરવામાં આવ્યો Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પર હતા. વચ્ચે પીઠિકા બાંધી તેના ઉપર પ્રભુજીને પધરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલીતાણાની મોટી ટાળીને ખાસ બોલાવી અષ્ટોત્તરીસ્નાત્ર મહોત્સવને દિવસે એક બાજુ નંદીશ્વરદીપ કે જ્યાં દેવતાદેવીઓ અષ્ટાનિકા મહોત્સવ ઉજવવા દરેક કલાકે જાય છે તે હીપ આલેખવામાં આવ્યો હતો અને બીજી બાજુ શ્રીનવપદજીની વિશાળ રચના રચવામાં આવી હતી. બને રચના લોકેનું ખાસ ધ્યાન ખેંચી રહી હતી. વિવિધ પડવાન્નો અને ઉત્તમ ફળોની પૂજા સામગ્રી અપૂર્વ હતી. ધૂપ તથા દીપકની અખંડ પૂજા તો શરૂઆતથી જ ચાલુ કરેલી હતી. અષ્ટોતરી પૂજામાં દર પૂજાએ એક શ્રીફળ અને એક રૂપીએ એમ ૧૦૮ પૂજા વખતે ૧૦૮ શ્રીફળ અને તેટલાજ રૂપીઆ શેઠ પોપટલાલાભાઈ તરફથી મૂકી પૂજા કરવામાં આવતી હતી. આ પ્રસંગે સુરત નિવાસી બાલાભાઈ અને તેમના સહાયકોને વિધિ વિધાન કરવા માટે ખાસ બોલાવવામાં આવ્યા હતા. મંગલગ્રહની દેખરેખ ઝા. નેમચંદ વીરજીભાઇને સુપ્રત કરવામાં અાવી હતી. સાગરાનંદસૂરીશ્વરજી સપરિવાર જુનાગઢથી Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વિહાર કરી શેઠ પોપટલાલભાઈ થી આગ્રહભરી વિનંતિ સ્વી. સરી પધાર્યા હતા તથા પરમ ઉપકારી સાજી શ્રી ગુણમી. જન શિષ્યા સાધ્વીજી શ્રીહંતશ્રીજીમહારાજ પણ તેમના સમુદાય સહિત આગ્રહભરી વિનંતિને માન આપી પધાર્યા હતાં. એટલે કે ચતુર્વિધ સંધનું અપૂર્વ દશ્ય બનવા પામ્યું હતું અને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સર્વે મળીને પૂજાપાદ, પરમે પકારી, પ્રાતઃ રમણીય, સકલશાસ્ત્રજ્ઞા ,શાસનસ્ય, નાના નરેશપ્રતિબોધક, અગમ અખંડ ભાસી આગમવાચનાદ તા. આગામે દ્ધારક આચાર્યદેવ શ્રીમત સાગરાનંદસૂરીશ્વરજી મહારાજની ધર વાહિની, સુધાત્યંદિન સમાર્ગદર્શક વાણીનો લાભ દરરોજ લેતા હતા. તથા બધી ક્રિયાઓ તેઓશ્રીના ઉપદેશાનુસાર કરવામાં આવતી હતી. ભવ્ય જીવોને આ ઉદ્યાનને અંગે ઘણું ઘણું જોવાનું જાણવાનું અને શાસ્ત્રોક્ત પ્રવચન સાંભળવાનું મળતાં તેઓને હર્ષને પ્રકઈ સ્વાભાવિકજ થઈ આવે છે દેખીતું છે. માનુસારી કૂત્વ પામી જાય અને સમકાતિ જ તેનું સમ્યક્ત્વ દઢ અને દઢતર થવાને આ એક ઉત્તમ મેકે હતા. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૪ બહારગામથી આવનાર સાધર્મિક બંધુઓ તથા બહેનો માટે રસોડું ખોલી ભેજનની પૂરની સવડ કરવામાં આવી હતી અમદાવાદ, સુરત, મુંબઇ, રાજકોટ, પાટણ, વઢવાણ, પાલીતાણા, બુહારી તથા જુદા જુદા ગામેથી પધારી સેંકડે મેમાનોએ આ મહોત્સવને લાભ ઉઠાવ્યો હતો સુરતથી જેન વોલંટીયર કેરનું બેન્ડ પણ બોલાવવાાં આવ્યું હતું. મેમાની સેવા કરવા માટે અત્રેથી બી. જામનગર એશવાલ વોલંટીયર કાર ઉભી કરવામાં આવે હતી, જેનું નેતૃત્વ શેઠ ન્યાલચંદ ટોકરશીભાઈએ સ્વીકાયું હતું. આ શુભ પ્રસંગે વિશેષ ખુશાલીને સ્થાન એટલા માટે મળ્યું હતું, કે ઓશવાલેમાં આજ કેટલાંક વર્ષો થયાં જે ભિન્નતા હતી તે નીકળી જઈને સમગ્ર જ્ઞાતિ એકત્ર થઈ શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ખાનદાને ખાનદાન કુટુંબો મળી એકત્ર થઈ હાથમાં હાથ મીલાવી જંગી રથયાત્રાના વરઘોડામાં સામેલ થાય એથી વિશેષ બીજી ખુશાલી શી હાઇ શકે? એ સવાલ જ્ઞાતિની ચઢતા દિવસના શુભ શુકનની આ એક ખરેખરી મંગલ અને કલ્યાણકારી નિશાની છે. મંડપ આઠે દિવસે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દરમ્યાન લેાકાની મેદનીથી ભરપૂર રહેતે. સવારે જ્યા ખ્યાન, ખપેર્ન! પૂજા પ્રભાવના, રાત્રે ભાવના સંગીતના પૂરતા સાજથી ભાવવામાં આવતી હતી, પ્રેક્ષકાને જેથી દૃશ્ય ક્રાઇ દેવલાક સમું દેખાતું હતું. સવાર સાંજ એ માંગલિક ગીતાયા સાંઝી દેવામાં શકાતી હતી. પૂજા પૃ થયે સ્વામિવાત્સલ્યના ભાજનના લાભ લેવા હતા. આ પ્રમણે બધા દિવસે ધામિક પ્રવૃત્તિમાં આન દૈતી સાથે પસાર થયા હતા. વિશેષમાં શ્રી?વિરતિ ધર્મારાધક સમાજનું છઠ્ઠું અધિવેશન પશુ શેઠ પાપટલાલભાઇએ પેાતાને આંગણે નીતરી ઉદ્યાપનમડાત્સવની શાભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ અધિવેશનની બેઠા ફ્રાગણ સુદ ૧૩-૧૪-૧૫ સેમ, માંગળ તથા બુધવારની રાખવામાં આવી હતી. આ પ્રસગે અનેક શેડીખાઓ જેવા કે રોડ માણેકલાલ મનસુખભાઇ રાવલી, શેર્ડ ગીયાસ કરમચંદ સંધવી, શેઠ કેશુભાઇ મેહલ્લાલભાઇ સધી, શેઠ ઝવેરભાઈ પબાજી, શેઠ જીવતલાલ પ્રતાપશી, શેઠ ચંદ્રુમાઇ સુરતવાલા, માતર Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ કુંવરજી, શેઠ પન્નાલાલ ઉમાભાઈ, શેઠ શિવાભાઈ સવાદી શેઠ ચુનીલાલ ઠાકરસી વઢવાણવાલા. શેઠ કાંતિલાલ પ્રતાપસિંહ, શેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા, શેઠ જેસિંગભાઈ કાલિદાસ શેરદલાલ, શેઠ ગીરધરલાલ છોટાલાલ, શેક બકુભાઈ મણિલાલ, શેઠ અમૃતલાલ રતનચંદ, શેઠ સારાભાઈ હઠીસંગ, શેઠ ચાંપસીભાઈ કુંવરજીભાઈ અજીમગંજવાસી રાજા દુધેરીઆનું કુટુંબ, શેઠ અમૃતલાલ, શેઠ કડીઆ, શેઠ બાલાભાઈ, શેઠ પોપટલાલ પાનાચંદ, શેઠ ચત્રભુજ નથુભાઈ, શેઠ પ્રેમચંદ કચરાભાઈ, શેઠ ગીરધરભાઇ, શેઠ શાંતિદાસ ખેતસીભાઇ, શેઠ લાલજી મૂળચંદ, શેઠ હેમચંદ નથુભાઈ, શેઠ પ્રભાશંકર લીલાધરભાઇ, શેઠ સોમચંદ મંગળદાસ, શેઠ વાડીલાલ દેવચંદ, શેઠ ચમનલાલ મંગળદાસ, ૌડ બાપાલાલ ચુનીલાલ ઝવેરી, શેઠ જોગીલાલ સાંકલચંદ, શઠ મોહનલાલ ભાઈચંદ, શેઠ શીદાસ ડુંગરસીભાઈ. શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ, ડે. ત્રીકમલાલ અમથાળા, Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Shree Su Suicરોઠ પન્નાલાલ Éમાબાઈ હોઠ સગdar Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૭ શેઠ વાડીલાલ વનમાળીદાસ, શેઠે પ્રેમચંદ્ર ડીસ્પ્રંગભાઈ, શેઠે કુલ દભાઇ કાલિદાસ, શેઠે જીવણલાલ અબજીભાઈ, રોડ નાચાલાલ હરગેાવનદાસ, શેઠ નાનુભાઇ નગીનદ ઝવેરી, શેઠ ભીખાભાઇ હાથીભાઇ વિગેરે મુંબઈ, સુરત, અમદાવાદ, મ્હેસાણા, ખુદ્દારી, પાલીતાણા, વઢવાણુ, કડી, કચ્છ, રાજકોટ. ભાણુવડ, ધ્રોલ વિગેરે અંતેક શહે તથા ગામેાના સુપ્રતિષ્ઠિત સગૃહસ્થા સભામાં હાજર હતા. શ્રીપાલીતાણૢા તથા શિડ્ડારથી પૂજા ભણાવનાર ટાળીએ ખાસ આવેલ હતી. શ્રી દે, વિ. સમાજના અધિવેશનનું પ્રમુખસ્થાન રાજ નગરનિવાસી ધમ વત્સલ શ્રેષ્ઠી શ્રીપન્નાલાલ ઉમાભાઇ ડીસંગને આપવામાં આવ્યું હતું. તેએશ્રી પ્રસિદ્ધ શાસનપ્રભાવક, દાનવીર શેઠ હુડીસગ કૅસરીમગના સુત્રા છે, ધર્માંશ્રદ્ધાળુ છે, ક્રિયાચિત્રાન યુવક છે, શ્રીબાયણીજી તથા શ્રીશ એશ્વરજી તીર્થાંના વહીવટદાર છે, જ્ઞાનભડારના રક્ષક છે, પાંજળાપાળના અધ્યક્ષ છે, અને રીતે શાસનના સાચા સેવક છે. ગૃહસ્યધનુ આપણી જૈન દામમાં થાય પાલન થાય, ન્યાય અને શુદ્ધ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ વ્યવહારની વૃદ્ધિ થાય, આગમાનુસાર ગૃહસ્થથમ લાયક સામાયિકાદિ પ્રભુપ્રણીત જે જે અનુષ્ઠાનેનું આપણે સેવન કરીએ છીએ તે વિશેષ રીતે જિનાજ્ઞાનુસાર થઇ થાય, આત્મહિતના કાર્યમાં વૃદ્ધિ થાય અને પ્રભુમાર્ગની સમન્ આરાધના થાય તેને માટે આપણે શું કરવું જોઈએ, તેમજ શું કરી શકીએ તેમ છીએ તેને વિચાર કરી શકાય એવા ઉદેશથી ભરાયેલા આ આ અધિવેસન માટે શેઠ પન્નાલાલ ઉમાભાઇની પ્રમુખ તરીકેની વરણી થીજ સ્તુત્ય અને ડહાપણભરેલી હતી એમ કલા વગર ચાલે તેમ નથી. એમની શાંત પ્રકૃતિ, ગાંભિય અને ખાનદાનીની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ કહેવાય પ્રમુખ સાહેબ શેઠ પન્નાલાલભાઈ તા. ૧૭-૩-૩૫ના રોજ બપોરના ૧૧ની કેનમાં પધારતાં તેમનું સ્વાગતાધ્યક્ષ શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઈએ તથા અન્ય સહગ્રહએ સ્ટેશન ઉપર ફલના હારતોરાથી સન્માન કર્યું હતું બાદ બંને પ્રમુખોને પુખેથી શણગારેલી એક મોટરમાં બેસાડી સરઘસના આકારમાં સુરતના જેના Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પદ બેન સાથે ગામના મુખ્ય લતામાં ફેરવી ચોરીવાલા હેરાસરજીમાં દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં ઠેકઠેકાણે બને પ્રમુખ સાહેબને હારતોરા પહેરાવવામાં આવતા હતા. બાદ શ્રીહરજી જૈનશાળામાં પ્રીસાગરાનંદસૂરીશ્વરજી પાસે ગુરુવંદનાથે ગયા હતા. ત્યાં શ્રી આચાર્ય દેવે માંગલિક સંભળાવ્યા બાદ પ્રમુખ સાહેબને શ્રીનવિદ્યાર્થિભવનમાં ઉતારો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તા. ૧૮-૩-૩૫ના રોજ અધિવેશનની પહેલી બેઠક મળી હતી, જેમાં શરૂઆતમાં શ્રી નવિદ્યાર્થિભવનના વિદ્યાર્થીઓએ મંગલાચરણની પ્રભુતુતિ ગાઈ સંભળાવી હતી, બાદ પ્રમુખ માટેની પિછાન આપવામાં આવી હતી આ પ્રસંગે સમાજના મંત્રી અમૃતલાલભાઈએ સેંકડસ્થા તરફથી આવેલા અધિવેશનની ફતેહ ઈછતા તારા તથા ટપાલ વાંચી સંભળાવી હતી તથા ગત અધિવે. શનને ટુંક રિપોર્ટ તથા સમાજે તે પછી કરેલાં કાર્યોને હું હેવાલ સભા સમક્ષ વાંચી સંભળાવ્યો હતો, બાદ સ્વાગતાપક્ષ શેઠ પોપટલાલ ધારસીભાઇએ પિતાનું Shree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાષણ વાંચી સંભળાવ્યું હતું અને પછી પ્રમુખશ્રીએ પિતાનું વકતવ્ય વાંચી સંભળાવ્યું હતું. બાદ બન્ને પ્રમુખને પુષ્પના હારતોરા પહેરાવવામાં આવ્યા હતા, પછી શ્રીશાસનદેવની જય બેલાવી પહેલી એઠક ખતમ થઈ હતી. બીજે દિવસે એટલે ૧૪ ચૌદશના રોજ બધા ભાઈઓએ પૌષધ લીધેલ હતું અને પ્રભુ દર્શન, ગુરુવંદન તથા દેવવંદનની ક્રિયાઓ થઈ રહ્યા બાદ ૨ થી ૪ વાગ્યા સુધી સાગરાનંદસૂરીશ્વરજી સાથે પ્રશ્નોતરી ચાલી હતી, જેમાં અનેક પ્રશ્નોના જવાબ સુરીશ્વરજી શાસ્ત્રાનુસાર અાપી લેકેને ઘણો જ સંતોષ આપતા હતા. સૌ કે પિતાની શંકા પૂછીને શાસ્ત્રીય સમાધાન મેળવી રાયા હતા. પ્રજોત્તરીમાં રસ ઠીક જામ્યો હતો. બાદ પ્રતિક્રમણ કરી પૌષધ પારીને રાત્રે વિષયવિચારિણી સમિતિની બેઠકમાં હાજરી આપવા પ્રમુખશ્રીને ઉતારે ભાઈઓ પધાર્યા હતા, જ્યાં ત્રીજા દિવસની બેઠક માટે પસાર કરવામાં આવનાર ઠરાવો ઘડી કાઢવામાં આવ્યા હતા. ત્રીજે દિવસે સવારના ભાગમાં વ્યાખ્યાન તથા પ્રશ્નોત્તરી રાખવામાં આવ્યા હતાં અને બપોરની બેઠકમાં Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ અધિવેશનના કરા જાહેર કરવાનું રાખવામાં આવ્યું હતું, જે ઠરા બધા સર્વાનુમતે પસાર થયા હતા. બાદ પ્રમુખશ્રીને તથા સ્વાગત પ્રમુખસાહેબને હારતોરા અપે. વામાં આવ્યા હતા અને શાસનદેવની જય સાથે અધિવેશનની ત્રીજા દિવસની બેઠક સમાપ્ત થયેલી જાહેર કરવામાં આવી હતી. - તા. ૨૦-૩-૩૫ના રોજ અધિવેશનની પૂર્ણાહુતિનો દિવસ હતો. બપોરના ત્રણ વાગતાનો સમય સભા માટે નિયત કરવામાં આવેલ હતો. નેક નામદાર મહારાજા જામ સાહે બશ્રી દિગ્વિસિહજીને આજની સભા સમક્ષ માનપત્ર એનાથત કરવાનું હોવાથી તેઓ સાહેબ સભામાં પધારવાના હતા. પ્રજાપાલક, ધર્મવત્સલ નામદાર મહારાજા જામસાહેબની પધરામણીના સમાચાર શહેરમાં ફેલાતાં પ્રજા હર્ષઘેલી બની હતી. સભા વખત ત્રણ વાગતાંને હોવા છતાંય સૌ કે અગાઉથી જ પોતાની જગ્યા નિયત કરવા લાગ્યું હતું. બરાબર ત્રણ વાગતાં જ મહારાજા સાહેબ મંડપમાં આવી પહોંચ્યા હતા. સુરતની શ્રી જેન વેલંટીયર કોરના Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ બેને સુમધુર અવાજે અને સાથે સાથે આખીએ સભાએ ઉભા થઈને “વંદે વિરમ, ના જયનાદોથી તેઓશ્રીને આવકાર આપ્યો હતો. નામદાર મહારાજા સાહેબ સુંદર કોચ પર બિરાજ્યા હતા, જ્યારે મેં દીવાન સાહેબ વિગેરે હોદ્દેદારોએ આજુબાજુ ગોઠવવામાં આવેલી ખુરશીઓમાં પિતાનું સ્થાન લીધું હતું. શેઠ શ્રી પોપટલાલભાઈ તરફથી ફળ ફૂલ મેવા મીઠાઈ તેમજ સારી રોકડ રકમનું એટણું નામદાર મહારાજા સાહેબને અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદ, મુંબઈ, સુરત, રાજકેટ, મેસાણા, પાલીતાણુ, શિહેર, વઢવાણ વિગેરે શહેર અને ગામના અધિવેશનમાં ભાગ લેવા પધારેલ ગુહસ્થાએ પણ નામદાર મહારાજા સાહેબને ચરણે ગોળ કર્યો હતો. ૬ કા અધિવેશનના ઠરા નીચે મુજબ હતા મહારાજા જામ સાહેબે દરેક જાતની સગવડ આપેલી તેને માટે આભાર માનવામાં આવ્યો હતે. ખડે પગે સેવા કરનાર જૈન બંધુઓને આભાર માનવામાં આવ્યા હતો. શ્રી એશવાલ જેન વોલંટીયર કાર, સુરત જેને બેન્ડ, શ્રી જેનવિઘાથભવનના વિદ્યાથિઓ વિગેરેનો Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ બાભાર, આલીશાન વં વાપરવા આપવા માટે શેઠ ચાંપસીભાઈ કુંવરજીભાઇને આભાર, સમ્યકત્વ અને બાર વ્રત ઉપર ઇનામી નિબંધ લખી મોકલનારને પહેલું ઇનામ . ૨૫૦) આપવા બાબત (આ નિબંધ મેટ્રીકમાં પાસ થયેલા અને તે ઉપરનો અભ્યાસ કરતા વિદ્યાથી લખી શકશે.) ધર્મ વિરોધક વડોદરાના કાયદાની સામે અનેક વિરોધ જાહેર થયા છતાં તે કાયદે હજુ રદ થઈ શકયો નથી, મુનિ સંમેલને જાહેર કર્યા મુજબ આ સમાજ પણ તે ઠરાવને રદ કરવા માટે વિનંતિ કરે છે. શ્રીમંત ગાયકવાડ સરકારને આ કાયદો કાયદાની પોથીમાંથી રદ કરવા વહેલામાં વહેલી તક લેવા નમ્ર વિનંતિ છે. વ્યાવહારિક સાથે ધાર્મિક જ્ઞાન આપવાની આવશ્યકતાને ધરાવ, શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજના ચતુર્થ અધિવેશનના માનનીય પ્રમુખ શ્રી ઓનરેબલ રાજા બહાદુર વિજયસિંહજી દુધેરિયા તથા તેજ અધિવેશનના સ્વાગતાધ્યક્ષ શ્રેષ્ઠી શ્રી અમરચંદ કલ્યાણચંદના અવસાન માટે આ અચિવેશન દિલગીરી જાહેર કરે છે. આ ઠરાવ પ્રમુખસ્થાનેથી મુકવામાં આવ્યો હતો જેને બધા સભ્યોએ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉભા થઈ દિલગીરી સાથે પસાર કર્યો હતો. અધિવેશનને પિતાને અગિણે આમંત્રણ આપનાર શેઠ પોપલાલભાઈને આભાર, છઠ્ઠા અધિવેશનનું કામકાજ સંતોષકારક રીતે બજાવવા માટે પ્રમુખ શ્રી પન્નાલાલભાઈનો આભાર, તથા આચાર્યદેવ શ્રીસાગરાનંદસૂરીજીએ અત્રે પધારી તથા જે શંકાનાં સમાધાન કર્યા છે તેને માટે આભારદર્શન. આ બધા ઠરાવે સર્વાનુમતે પસાર થયા હતા. બાદ શ્રી જેન વે કરને રૂા. ૫૧) તથા શ્રી એશવાલ જૈન વો. કારને રૂા. ૫૧) તથા શ્રી જેનવિદ્યાર્થિભુવનના વિદ્યાર્થીઓને રૂા. ૫૧) પ્રમુખ સાહેબ તરફથી ભેટ આપવામાં આવ્યા હતા, જેને માટે આભાર દર્શાવવામાં આવ્યો હતો. ફાગણ વદિ ૧ના રોજ જલજાત્રાને જંગી વરઘો મંડપના વંડેથી ચઢાવવામાં આવ્યો હતો. આ વરઘોડામાં અહિના શ્રો ઓશવાળ જ્ઞાતિમાં એકસંપ થઈ જવાથી તમામ બંધુઓએ સંપૂર્ણ ખુશાલીની સાથે ભાગ લીધો હતો, જેથી વરઘેડાની શોભા અપૂર્વ અને અવર્ણનીય બની હતી. આવા શુભ પ્રસંગે એક જ જ્ઞાતિના ભાઈઓ સલાહસંપ કરી સાથે મળે ત્યારે આનંદ કેમ Shree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ન થાય? વરઘોડામાં માણસોને પીવા માટે ઠેર ઠેર પાણીની સગવડ રાખવામાં આવી હતી. સ્ટે. પણ બધે રિયાસતી સામાન વરઘોડા માટે કાઢી આપ્યો હતો, એટલે વરડાના ઠાઠ કોઈ અપૂર્વજ હતો, વરઘોડે મંડપમાં પહોંચતા શ્રીફલની પ્રભાવના કરવામાં આવી હતી, બાદ મિવાત્સલ્યના ભેજનમાં ભાગ લેવા સર્વે પધાર્યા હતા. રાતે મંડપમાં એક જંગી સભા મળી હતી જેમાં શ્રી દે. વિ. ધર્મારાધક સમાજના ૬ ઠ્ઠા અધિવેશનના માનનીય પ્રમુખશ્રીએ અધિવેશનના અધ્યક્ષસ્થાને બિરાજી તેને સંપૂર્ણ સફળતાથી પાર ઉતાર્યું તે માટે તેમનો ઉપકાર માની તેમને જામનગરની ધિ યંગમેન્સ જૈન સોસાયટી તરફથી તેના પ્રમુખ શેઠ પિપટલાલ ધારસીભાઈના હાથે મુબારક માનપત્ર આપવામાં આવ્યું હતું. શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઈને અપાએલાં માનપત્ર:– બાદ મુંબઈની શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિને તન મન ધનના ભોગે મદદ કરનાર Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૬ રોડ પેપલાલભાઇના પુણ્ય પ્રસંગાની યાદમાં મેં સમિતિ તરફથી તથા શ્રી એશવલાલ જૈન વાલ'ટીયર કાર તરફથી તથા શ્રી મેાહન જૈન માળી તરફથી તથા બ્રિ મગ મેન્સ જૈન સેાસાયટી તરફથી શ્રાદ્ધ્રન શ્રીયુત શેઠ પટલાલ ધારસીભાઇને આવા મહાન ઉજ્ઞાપનમહેાત્સવ, આત્મવિકાસ ઉત્સવ તથા શ્રી દેશવિરતિ ધર્માંરાધક સમાજના અધિવેશનને પાતાને આંગણે નેાતરી અને શ્રહરનેાના સમાગમને અપૂર્વ લાભ અતે તેમની યત્ કિંચિત્ સેવાને અલભ્ય લાભ આપવા માટે અભિનંદન પત્રા આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે શેઠ પટલાલ ધારસીભાજીનું યંત્ર કિંચિત્ જીવનચરિત્ર સાસાયટીના આ. સેક્રેટરી વેરા વેલજી લાલજીએ વાંચી સભળાવ્યું હતું. તથા શ્રીયુત અમૃતલાલભાઈ તથા બાપાલાલ ચુનીલાલે અધિવેશનના પ્રમુખ તથા સ્વાગત્ સમિતિના પ્રમુખને જૈન કામના ચળકતા હીરાની ઉપમા આપી હતી તથા તેમના સગુણાનું સારૂં વર્ણન કર્યું.' હતુ. ખાદ માડી રાત્રે શાસનદેવની જય ખાવી, ત્રણ વાર વદે વીર' ખેાભાવી, તથા સર્વમંગલ માંગલ્ય Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ છ પુણ્યશ્ર્લે બધા ઉભા થઈને બેસ્યા બાદ સભા બ ખાસ્ત કરવામાં આવી હતી. આ શુભ પ્રસ ંગે શેઠ સાહેબ તરી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિને રૂ।. ૫૦૧), શ્રી સે(સાયટીને ૨૫૦), શ્રી મેાહનમ`ડલીને ૧૦), શ્રી ઓશવાલ જૈન વાલીયર કારને ૧૦૧ તથા શ્રી સુરત જૈન વાસ'ટીયર કારના એન્ડને રૂ।. ૧૦૧ ભેટ આપવાનું બુઢારીવાલા ઝવેરભાઇ શૈદ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જેને સભાએ તાળીએાના ગડગડાટથી વધાવી લીધું હતું. આ શુભ પ્રસંગતે અંગે તેક નામદાર મહારાજા જામ શ્રીક્રિવિજયસિંહુજી સાહેબ બઢ઼ાદુરને તારીખ ૧૯-૩-૩૫ના રાજ શેઠ પોપટલાલ ધારસાભાઇ તરફથી સ' આપવામાં આવી હતી. શ્રીદેશિવરિત ધમરાધક સમાજ તકુથી રાજ્યે અધિવેશનો દરેક પ્રકારની સગવડ આપવા માટે આભારદર્શક તથા દિગન્તવ્યાપી કીર્તિયુક્ત દીર્ધાયુષ્ય ઇચ્છતું ચાંદીની કાતરકામવાળી આકર્ષક ફ્રેમમાં કાતરેલું સુંદર માનપત્ર પ્રમુખશ્નોને હાથે આપવામાં આવ્યું હતું તથા તેવુ જ ખીજી મહારાનશ્રીને હાથે રોડ પટભાષભાઈને આપવામાં માળ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આ પ્રસંગે મહારાજા સાહેબે નીચે મુજબ ારે કાઢ્યા હતાઃ મારાં વહાલાં બાળકો ! (આમાં ભાષા તથા બહેન વી જાય છે) મારા દીકરાને અમદાવાદના અને ખીજાઆએ (ખાટુ હાય તેા કહેજો) (તાળીઓ) જે માનપત્ર આપ્યું છે, તેને માટે તે લાયક છે. મને પણ માનપત્ર તેને લીધે મળેલ છે માટે થ્યા માનપત્ર હું મારે માટે હિ માનતાં તેમનેજ આપ્યું છે એમ માનું છું. એવા અનેક પ્રજાજન પાા કે જેને લઇને મને માનપત્ર મળે. (પાપટભાઇ સામે હાથ બતાવીને) આવા અતેક પાકે એમ ઇચ્છું છું. અમારા ધર્મ એટલે શું? અમારૂં ને તમારૂં કય નાખું' છે ? જે વસ્તી સામે ઉભા શ્રુ' તેને ધમ તે મારા થ. અમારા ધર્મ નહિ કહે! પણ આાપણા ધમ કહેા. નસીબદાર છીએ કે અમદાવાદ શહેરની લાખે! માજીસાની વસ્તી ાપણે આંગણે આવી છે અને એ ખુશી થવા જેવું છે, અને અમેને નાતરૂ દેશેા તેા અમા પશુ આવીશું. (તાળીઓ) તાળીઓ પ્રમાણે તે આપે તેતર' આપ્યુંજ Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ માનું છું. (તાળીઓ) રસ્તે જતાં મારાં બચ્ચાંઓ કહે છે કે “એ! બાપુની મોટર નીકળી”. એ શબ્દોથી હું ખુશી થાઉં છું. મને પ્રભુ બાપુ બનાવે એમ ઇચ્છું છું. અમદાવાદમાં તમે જે બૈરાંઓને મૂકી આવ્યા છે તે અમારા શહેરીઓને નફો ખાવા માટે હવેથી જ્યારે આ ત્યારે જરૂર લઈ આવજો. (તાળીઓ) બંદર, રાજ્ય, માણસ જ્યારે સકસેસફુલ થાય છે ત્યારે કેટલીક વ્યકિતએ દુકમને ઉભા કરે છે. પણ યાદ રાખજો કે બેડી બંદર હંમેશનું રહેશે. તમો બધા ભાઈઓને ઉપકાર માની કહું છું કે અમો વરસેવિસ જામનગરને હુન્નર ઉદ્યોગથી બદલાવતા જઈશું માટે આ વખતોવખત જરૂર પધારશે. (તાળીઓ) બાદ બુહારીવાલા શેઠ ઝવેર ભાઈ પનાજીએ જણાવ્યું - માનવંતા શ્રીમંત ગૃહસ્થો અને બહેને, આજને આ ઉજવલ પ્રસંગ આપણા મહારાજા સાહેબને શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજ તરફથી માનપત્ર આપવા માટે કરવામાં આવ્યો છે. આપણા શેઠ પોપટલાલ ધારસભાઈએ ઉદ્યાપન કર્યું તે નિમિત્તે પધારેલા રાજવી પિતાની પ્રજાને બાલ તરીકે Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ચાહે છે. એવા રાજવી ઠેર ઠેર પાકે એમ ઇચ્છું છું. (તાળો ) પ્રજાની આબાદી કેમ વધે? કેમ સુખી થાય એવી એવી ઉચ્ચ ભાવનાથી અમે આનંદ પામીએ છીએ. આપ અમારી જામનગરની જ નહિ પરંતુ સમ સ્ત જેનપ્રજાને વાત્સલ્યભાવથી જોશે એવી મારી નમ્ર વિનંતિ છે. (તાળીઓ) બાદ હારતોરા એનાયત થયા બાદ જનશાસનદેવની જય બોલાવી સભા વિસર્જન થઈ હતી. આ પ્રસંગે મહારાજા સાહેબે કેટલાક અમદાવાદીઓ તથા બીજા શેઠીઆઓ સાથે પીછાન કરી હતી. શેઠ સાહેબ એક પછી એક દરેક શેઠને ઓળખાવતા હતા. વળી તા. ૨૨-૩-૩૫ ના રોજ મહાન અષ્ટોત્તરી રાત્ર પ્રસંગે પણ મહારાજ સાહેબ દિવિજયસિંહજી સાહેબ બહાદુર પધાર્યા હતા, અને ધાર્મિક ક્રિયા તથા તેની વિષિ જોઈ ખુશી થયા હતા. શેઠ પોપટલાલભાઈ બને પ્રસંગે સારી રકમ નજરાણામાં મૂકી પગે લાગ્યા હતા અને આ પ્રસંગે રૂપીઆ દશ હજારની રકમ સાર્વજનિક પરંપરારાર્થે પિતા તરફથી સાર્વજનિ અસ્પતાલમાં ભેટ આપવાનું જાહેર કર્યું હતું. Shree Sudharmaswami Gyanbhandarkimarærágyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ અષ્ટોત્તરી સ્નાત્રની ક્રિયા પૂર્ણ થયે બધા સ્વામિવાત્સલ્યના ભોજનમાં ભાગ લેવા પધાર્યા હતા. આજનો દિવસ અષ્ટાક્ષિક મહોત્સવને છેલ્લો દિવસ હાઇને લોકોની મેદની ઘણીજ વધી પડી હતી અને છેક મોડી રાત સુધી લેકની ગીરદી એવીજ ચાલુ રહી હતી. આ પ્રમાણે આઠે દિવસ નિવિને પૂરા થવાથી તેની ખુશાલીમાં ફા. વદ ૩ના રોજ પણ ઉદ્યાપનમંડપ કાયમ રાખી બેરના પુજ, રાત્રે ભાવના વિગેરે નિયમ મુજબ કાયમ રાખી લેકને દર્શનનો અપૂર્વ લાભ આપવામાં આવ્યો હતો. ખરેખર ! ઉદ્યાપનમંડપનું દશ્ય જોનારને તાજીબજ કરી નાખે તેવું હતું. શોભામાં વૃદ્ધિ કરવા માટે સિદ્ધગિરિનું ચિત્રપટ, શ્રીપાલ મહારાજાનું ચિત્રપટ, તેના પૂર્વ ભવના ચિત્રપટ વિગેરે પટાથી લોકોને જાણવાનું પણ ઠીક મળતું હતું. આ ઉદ્યાપનને અંગે લોકોને ધમ. ભાવનાની અનુમોદના કરવાનું કામ બન્યું છે એમ અમારૂ માનવું છે. આ ઉદ્યાપનને અંગે ખર્ચ લગભગ અધ લાખનું થયું હશે એમ અમે માનીએ છીએ, આને અંગે સાસનધ્રોત પણ ઠીક થશે છે એમ અમે જરૂર Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ માનીએ છીએ. આવા ધાર્મિક પ્રસંગેના ઉત્તમ લાભ શેઠ પોપટલાલભાઈ ખુબ ઉઠાવે એમ અમો અંત:કરણથી છીએ છીએ. ટુંકમાં ખરૂં કહીએ તો આ સ્વગીય દસ્ય કલમમાં યથાસ્થિત ઉતરી શકે તેવું નહિ હતું. કયાં એ ભવ્ય વાસનોતક મહાન ઉદ્યાપનમહોત્સવ અને કયાં અમારી લઘુ લેખિની? ઉદ્યાપન નજરે જોનારાઓ જરૂર આ વાતનો સ્વીકાર કર્યા વિના નહિજ રહે એવી અમારી ખાત્રી છે. આ ઉદ્યાપનમહોત્સવને અંગે દરેક દહેરાસરજીમાં આંગીની રચના કરાવવામાં આવી હતી. તથા પ્રસંગે પ્રસંગે ઘીના ચડાવાની બેલી બોલીને દહેરાસરજીની “ઉપજમાં સારી રકમનો વધારો કરવામાં આવ્યો હતો, ઉપરાંત શ્રી જીવદયાના ખરડામાં પણ સારી રકમ ભરાઈ તી. એકંદર રીતે જોતાં આ ઉદ્યાપનમહત્સવ યાને ધર્મના ઉપકરણનું એક જંગી પ્રદર્શન, આત્મવિકાસ ઉત્સવ, તથા શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજનું ૬ ઠું અધિવેશન જામનગરના ઇતિહાસમાં સદાને માટે સુવર્ણક્ષરે લખાએલું જ રહેશે. સમસ્ત જેન કામ માટે આ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૩ એક ખરેખર ધર્માભિમાન લેવા જેવા વિષય ગણી શકાય: મહારાજા જામ શ્રીક્રિવિજયંસજી સાહેબ મહા-દુરની આ શુભ પ્રસંગે એ એ વાર હાજરી આપવી અને હૃદયથી આવા ધાર્મિક કાર્યની પ્રશંસાના ઉદ્ગાર જાહેર કરવા અને અમે આ મહાન ઉદ્યાપનમહાત્સવની ફત્તેહના અનેક કારણેામાંનું એક મુખ્ય કારણુ સમજી આ તકે અમે અમારા અંતઃકરણથી ખુશાલી પ્રદર્શિતા કરીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૦૪ માહેશ કમળશીભાઇની કાર્ય કુશળતા યાતે રાધનપુરનિવાસી શ્રીયુત શૈઠ મળશીલાઈ ગુલાબ સંબધી મે મેલ આ ઉદ્યાપનના ભવ્ય મંડપ કાઈ પણ નહાતું પી શતુ` કે ૧૦-૧૫ દિવસમાં આટલા બધા શાક અનવા પામશે, સૌ કાને મનમાં સંશય રા કરતા હતા, પરંતુ જ્યાં શાસનની ઉન્નતિજ થવાની ઢાય ત્યાં શાસન દેવ સર્વ રીતે સહાય કરે છે, જે બાબત આપણને કાસ્પદ જણાતી હતી તે બાબત દૃઢ સતાખળપૂર્વક રાધનપુરનિવાસી શેઠ કમળશીભાઈએ હાથમાં લીધી, રાત્રિ દિવસ અથાક મહેનત, બુદ્ધિ, ચાતુર્ય અને બાહેાશી વાપરી કાર્ય આગળ ધપાવ્યે રાખ્યુ. શેડ ચત્રભ્રુજ માણેકચ', મેાહનલાલ ભગવાનજી પારેખ, શેઠ મગનલાલ છગનલાલ તથા ચમનલાલ ખેંગાર વિગેરેની અથાક મહેનતના પરિણામે ભવ્ય અને આક મંડપ તૈયાર Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ 19પ થયો. વસ્તુઓ પણ સુવ્યવસ્થિતપણે ગોઠવાઈ, રોરાનીએ પણ દિવ્યતામાં પૂર્તિ કરી અને ઠેર ઠેર જ્યાં સાંભળીએ ત્યાં વાહ વાહ અને અનુમોદનાનાજ ઉચ્ચાર કર્ણનેચર થઈ રહ્યા હતા. આ બધી મંડપ રચના અને સુવ્યવસ્થાને ખરેખરો જશ જે કોઈને અ શકાય તેમ હોય તો તે શ્રીયુત શેઠ કમળશીભાઈને જ ધટે છે. શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઈના પુણ્યોદયથી આવા નિખાલસ દિલના બાહાશ કાર્યકરનારાઓ ગમે ત્યાંથી પણ મલી આવે છે એ ખુશ થવા જેવું છે. એમને નિખાલસ દિલથી સહાય કરનારાઓને પણ અમો આ તકે સહર્ષ, સાભાર, સપ્રેમ ધન્યવાદ આપીએ છીએ. ધાર્મિક કાર્યમાં સૈ કાઈ શ્રાવકની પવિત્ર ફરજ છે કે તેણે યથાશક્તિ સહાયભૂત થવું જોઈએ. પ્રભુ આપણા સામાં નિઃસ્વાર્થભાવની સેવાવૃત્તિ જાગૃત કરે અને આપને સેવાના શુભ કાર્યો સદાય સાંપડતાં રહે એમ અંતઃકરણથી ઇચ્છીએ છીએ. કહ્યું છે કે – સેવાધર્મ પરમગહને ગિનામપ્યગમ્ય: સેવાધર્મ બજાવવો પરમ ગહન છે અને યોગીઓ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ જેવાને પણ અગમ્ય છે તે આપણી તે શી વિસાત? પરંતુ આપણા પુણ્યોદયે એ સેવાધર્મ બજાવવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય એમ હદયથી ઇછીએ છીએ. ગમે તેવો કઠિન પણ સેવાધર્મ ભાવનાપૂર્વક બજાવવાને આપણે સૌ ભાગ્યશાળી બનીયે અને જીવન કૃતાર્થ કરીએ એજ શુભ ભાવના. શ્રી ઓશવાલ જેના બંટીયર કરે પણ આ પ્રસંગે ઘણી સારી સેવા બજાવી છે તેને માટે તેને ધન્યવાદ ઘટે છે. ઇમ Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ 68 મંડપના વ્યાખ્યાનહાલ આ મંડપના વ્યાખ્યાનગૃહને એષપ્રદ અને કલ્યા સુકારી વિવિધ વાકયાથી અલંકૃત કરવામાં આવ્યેા હતેા. જેમાંથી થડિએક નીચે માપીએ છીએ. વિવેક હસ્તિ વિદારવા, કેસરી સિંહુ સમાન, સમાધિ ધન તસ્કર વિષય, જીતે તે ભગવાન. વય સુખ તૃપ્તિ તિ, પામે ઇંદ્ર ઉપેદ્ર, સુખી નહિ તે તત્ત્વથા, જ્ઞાને જેહ અમદ, આત્મચિંતન, ગુણિરાગ, દીતેન્દ્વાર અને મધ્યસ્થવૃત્તિ એજ આપણા ઉદયની ચાવી છે. દેવ ગુરુની પવિત્રતાજ ચિન્ત્યપણે ભકતાના આત્માની ઘટના કરે છે. આત્માદય માટે નિઃસ્વાય′તા, સદ્દવર્તીન, સહિષ્ણુતા મને પવિત્ર સ’પતી મુખ્ય જરૂર છે. દૃષ્ટિ કા રસભરી, વચનશમામૃત પાન, જ્ઞાન ધ્યાનમાં મગ્ન મુનિ, નમે નમે ગુવાન Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ સંસારમહેદધિમાં અથડાતા આત્માઓને સર્વવિરતિ સંયમ એ નૌકા સમાન છે. આગમોહારક આચાર્યદેવ શ્રીસાગરાનંદ સુરીશ્વર નમો નમઃ ઇત્યાદિ. આ વ્યાખ્યાનગૃહમાં એક બાજુએ વ્યાખ્યાનપીઠ બાંધવામાં આવી હતી, જેને વિવિધ ભાવના સ્કુરાયમાન થાય તેવા છત્રી પુંઠીયાથી અલંકૃત કરવામાં આવતી હતી વ્યાખ્યાનને નિયમિત ટાઈમ ૯થી ૧૦માન રાખવામાં આવતો હતો. વ્યાખ્યાનકાર પુજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, પરમપકારી, સકલશાસ્ત્રજ્ઞાતા, શાસનસ્થંભ, શૈલાનાનરેશ પ્રતિબંધક, આગમના અખંડ અભ્યાસી, આગમવાચનાદાતા, આગમહારક આચાર્યદેવ શ્રીમાન સાગર નંદસૂરીશ્વરજી મહારાજશ્રી હતા. જેઓ પિતાની વૈરાગ્યવાહિની, સુધાર્યાદિની, સન્માર્ગદર્શક, સાદી પણ તલસ્પર્શી વાણીથી ધર્મબોધ આપતા હતા. આનો લાભ અન્ય સાધુસમુદાય તથા સાવજી મહારાજે તેમજ શ્રાવકશ્રાવિકાઓ ઠીક પ્રમાણમાં લેતા હતા. વ્યાખ્યાનગૃહ વિશાળ બાંધવામાં આવેલા હોવાથી જગ્યા સંબંધી Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ કચકચાટ થતો ન હતો કે જેથી વ્યાખ્યાન ડાળા જાય. ઉલટું મયુરની જેવી મેધ તરફ દૃષ્ટિ હોય તેમ સૌ કોઇની દષ્ટિ આચાર્યદેવ તરફ જ રહેતી અને આચા શ્રી પિતાની અમતકરણ વાણીથી શ્રેતાઓના કમાં પેસી તેઓના ભવ્ય આત્માઓને પાવન કરતા હતા. અમૃતના આસ્વાદનો જેમ ધરાવો નથી થતો તેમ આ અમૃતવાણીને પણ શ્રોતાઓને ધરાવો ન હોતાજ થતો, અને નજ થાય એ તદન સ્વાભાવિકજ છે. સમવસરણની રચના:-દેવતાઓ તેની રચના કરે છે. તેના ૩ ગઢ હોય છે. પહેલે રૂપાનો અને કાંગરા સાનાના બીજો સુવર્ણનો અને કાંગરા રનના અને ત્રીજો રત્નને અને કાંગરા મણિના, ત્યાં પ્રભુથી ૧૨ ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે, જેની નીચે બેસી પ્રભુ દેશના–ધમે. પદેશ આપે છે. એક જનપ્રમાણ સમવસરણભૂમિમાં જળસ્થળમાં ઉત્પન્ન થયેલાં સુગંધી પંચવર્ણ ચિત્ત લેની વૃષ્ટિ ઢીંચણપ્રમાણુ દેવતા કરે છે. દિવ્યવનિ ભગવંતની વાણી | માલવ કા રાગ, શ, વાંસળી, માદિકના સ્વરવડે દેવતા પૂરે છે. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮. ચામર:-રત્નજડિત સુણુની દાંડીવાળા ચાર જોડી શ્વેત ચામરો દેવતાએ પ્રભુને વિઝે છે. આસનઃજડિત સુવર્ણમય સિહાસન દેવતાઓ રચે છે. ભામ ડેલ-પ્રભુના મસ્તક પાછલ શરદઋતુના સુર્યના કિરણ જેવુ' ઉગ્ન તેજવાળું તેજનુંમ’ડલ દેવતાઓ રચે છે. દુંદુભિઃ-દેવતાઓ દુંદુભિ વિગેરે વાજિંત્ર વગાડે છે તે અમે સૂચવે છે કે હું ભળ્યે! ! શિવપુરના સાથે વાહક તુલ્ય આ પ્રભુને તમેા સેવે ત્ર:–પ્રભુના શિર પર ઉપરાઉપર શરદઋતુના ચંદ્રતુલ્ય ઉજ્વલ અને મેતીના હારાએ સુશોભિત ત્રણ હુ છત્રે દેવતાઓ રચે છે. પ્રભુ પૂર્વ દિશા તરફ્ મુખ રાખી બેસે છે અને બીજી ત્રણ દિશામાં ભગવંતના જેવાં ત્રણ પ્રતિષ્ઠ ખે દેવતાએ સ્થાપે છે, તેથી ખાર છત્રેા સમવસરમાં હાય છે. એ એમ સૂચવે છે કે હું ભગ્યા! ત્રણ ભુવનના નાય : એવા આ પ્રભુને તમે સેવા. પ્રભુના ૩૪ અતિશય હાય છે. અતિશય એટલે વિશેષ ચમત્કારવાળા ગુા. ૪ જન્મથીજ હાય છે, પ્રભુને પરસેવા કે મલ જન્મથી ન હાય, રૂધિર માંસ દુર્ગંધ રહિત અને દૂધ જેવા ધાળા Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ હેય, આહાર નિહાર ચર્મચક્ષુથી અદશ્ય હાય, શ્વાસ છવાસમાં કમળ જેવી સુગંધ હોય છે. ૧૯ અતિશયે દેવતાઓ કરે છે અને ૧૧ કમરને ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. જેવા કે સર્વ રોગોનો નાશ. અંતરંગ ૧૮ દૂષણને નાશ. જ્યાં પ્રભુ વિચરે ત્યાં દરેક દિશામા મળીને સવાસો જોજન સુધીમાં પ્રાય: રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આદિ થાય નહિ, કાલેકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણી શકે તેવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ. પ્રભુની પૂજ રાજા, બલદેવાદિ, દેવતા, ઇંદ્ર વિગેરે કરે છે અને કરવાની ઈચ્છા રાખે છે વિગેરે વિગેરે એવા પ્રભુના ૩૪ અતિશયો હોય છે. વળી તેમની વાણીના ૩૫ ગુણો હોય છે જેથી દેવતા, મનુષ્ય અને તિર્યંચ પિતપોતાની ભાષામાં સમજી જાય છે. કુદરતી ઘરવાળા પશુઓ પણ સમવરણમાં પિતાના જાતિવેરને તજી દઇ પ્રભુની અમૃતવાણુને અસ્વાદ લે છે. આવા સમવસરણની રચના મંડપમાં એક બાજુ કરવામાં આવી હતી, Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૨ - શ્રી મેરૂપવ તની રચનાઃ આ શ્રી મેરૂપર્વત જ છુ દીપના મધ્યભાગમાં આવેલા છે. તે એક લાખ જોજન પ્રમાણ ઉંચા છે. તેના પ્રથમ ભાગ સુવણુતા, ખીજે રૂપાના અને ત્રાજો પરવાળાઆને છે. મેરૂપર્યંતનું બીજું નામ સુરગિરિ, જ્યારે શ્રીજિનેશ્વરના જન્મ થાય છે ત્યારે ઈદ્રનું સિંહાસન થરથરે છે. ઈંદ્ર મનમાં ચિંતવે છે કે એ ક્રાણુ અવસર બન્યા હશે? કે આસન *પે છે? અવધિજ્ઞાનથી શ્રીજિનેશ્વરદેવને જન્મ થયેલે જાણીને હર્ષ અને આનંદ પામે છે અને સુધાષાના વટાનાથી ધાણુા કરે છે કે સર્વ દેવતાએ તથા દેવીએ પ્રભુતા જન્મમહાત્સવ ઉજવવા સુગિરિ ઉપર પધારો પ્રભુને નિહાળવાથી તમારાં સમતિ નિર્મળ થશે અને પ્રભુના ચરણ પખાલતાં આપણાં સર્વે પાપા દૂર થશે, માટે આ ઉત્તમ તકને લાભ લેવાનુ કાઇ ચૂકશે। નહિ. આાવી સાનેરી તક કરી કરીને મલતી નથી. કરાડા દેવતા મા સાંભળીને મેરૂપવ ત ઉપર જવા લાગ્યા. સુધર્માધિપતિ મ્હોટા પરિવાર સહિત આવ્યા. શ્રીજિનેશ્વરની માતાને વાંદીને પ્રભુને વધાવ્યા. પછી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ માતાને કહે છે કે રત્નકૂખને ધરવાવાળી ! સૂથર્મોધિપતિ ઇદ્ર છું અને તમારા પુત્રનો જન્મઉત્સવ ખૂબ ધામધૂમથી મેરૂ પર્વત ઉપર કરવા ઇચ્છું છું. એમ કહીને શ્રીજિનપ્રતિબિંબ સ્થાપીને પ્રભુને પાંચ રૂપે (તે એવી રીતે કે એક પ્રભુને ઉંચકે લે, એક જ ઉછાળે, બે જણાં ચામર વિંઝે, એક છત્ર ધરે) લઈને દેવતા દેવીએ હર્ષથી નાચતા, કુદતા, ગાન કરતા કરતા સુરગિરિ ઉપર આવી પહોંવ્યા. ત્યાં પાંડુક વનમાં શિલા ઉપર જ્યાં શાશ્વતું સિંહાસન છે ત્યાં પ્રભુને ઈદ્રમહારાજે પોતાના ખોળામાં લીધા. ચેસઠે ઇકો ત્યાં આવી પહોંચ્યા હતા. અયુતપતિ ત્યાં કડાકાડી દેવોને પ્રભુને હરાવવા માટે નીર લાવવા હુકમ કરે છે, સાથે સાથે સિદ્ધાર્થ પ્રમુખ તીર્થ ષષિ, ભાતભાતના ધૂપ પણ લાવવા જણાવે છે. આ સાંભળીને દેવતાઓ માગધ, વરદામ, પદ્મદ્રહ, ગંગા, ખીરસમુદ્ર તરફ જઈને ઉત્તમ જળ કળશા ભરી ભરીને લાવે છે, ઉત્તમ કુલના થાળ લાવે છે, તીર્થ ફળ અને ઔષધિ લાવે છે, ઉત્તમ ધૂપઘણા ઉત્તમ ધુપ સાથે લાવે છે. ભકિતથી બધું પ્રભુ પાસે મૂકે છે અને પ્રભુના ગુણગાન કરે છે. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પ્રભુ આ બધું દેખીને આનંદ પામે છે. આઠ જુદી જુદી જાતિના કળશે એવા લે ૧ કરોડ સાઠ લાખ કળશાનો અધિકાર શાસ્ત્રકારોએ જણાવ્યા છે, તે પ્રમાણે અધિકાર મુજબ ઇદ્રોએ તથા ઈંદ્રાણુઓએ તથા બીજા દેવોએ કુલ મળીને ૨૫૦ અભિષેકે થઈ રહ્યા બાદ ઇશાનઈદ્ર કહે છે કે પ્રભુનો ક્ષણવાર મને પણ લાભ લેવા છે. ત્યારે આનંદથી સુધર્માધિપતિ પ્રભુને તેમના ખોળામાં બેસાડીને પિતે ચાર વૃષભનું ૨૫ કરે છે અને તેના આઠ શીંગડાંથી જળ ભરીને ઉંચી સેરો કરે છે તે એવી રીતે કે બધી સેર એકત્ર થઈને પ્રભુના શિર પર પડે. આ પ્રમાણે સ્નાન કરાવ્યા બાદ પુષ્પ અને કેસરના છંટકાવ કરવામાં આવે છે, પછી દેવતાઓ “જય જય” શબ્દ બોલતા બોલતા પ્રભુને હાથમાં લઈને, ભેરી, ભૂંગળ, તાલ, વાજિંત્ર વગાડતા વગાડતા માતાને ઘેર આવી માતાને સોંપી એમ જણાવે છે કે માતાજી આ તમારે પુત્ર છે તે અમારે સ્વામી છે, અમે સેવકને માત્ર એકજ આધાર છે, માટે એમનું બરાબર જતન કરીને રાખજે. પછી દેવતાઓ ત્યાં ૩૨ કરોડ કનક મણિ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ માણેક વસ્ત્ર વિગેરેની વૃષ્ટિ કરીને તથા પ્રભુને ખેલવા માટે પંચધાવી રંભાદિકને સ્થાપીને હર્ષને પૂરણ કરવા માટે ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં જાય છે ત્યાં અઠ્ઠાઇ મહેસવ કરીને પિતાને કલ્પે સિધાવે છે, અને દરરોજ દીક્ષા અને કેવલજ્ઞાન ક૯યાણક મહત્સવ ઉજવવાની શુભ ભાવનાથી પ્રભુના ગુણેના ગાન કર્યા કરે છે. પ્રભુજીનો જન્મકલ્યાણક મહત્સવ, દેવતાઓ મેરૂ પર્વત ઉપર કરવા પ્રભુજીને પંચરૂપે ઇદ્રમહારાજે લઈ જવા અને ત્યાં સ્નાન કરાવવું, પૂજવું, વિગેરે ક્રિયાઓ મેરૂ પર્વત ઉપર થતી હોવાથી આ મેરૂ પર્વતને શાસ્ત્રકારોએ સુરગિરિ તરીકે ૫ પ્રશં છે. આ સુરગિરિની રચના ઉદ્યપાનમંડપમાં સમવસરણની રચના સામેજ કરવામાં આવી હતી, જેનું દશ્ય ઘણુંજ આકર્ષક બનવા પામ્યું હતું. શ્રીચંદ પૂર્વનો સાર એવા શ્રીનવપદજીની આરા ઉના –અનંતજ્ઞાની શ્રીજિનેશ્વરદેવના શાસનમાં શ્રી નવપદ એજ સારભૂત વસ્તુ છે. આત્મકલ્યાણની સાધનાને માટે સાલંબન ધ્યાન આવશ્યક છે, અને શ્રીનવ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ પદનું ધ્યાન એ આત્મકલ્યાણનું પરમ સાધન છે, ઉલ્લુ આલંબન છે. મેક્ષાભિલાષી આત્માઓએ શ્રી નવપદનું ધ્યાન ધરવું જોઈએ અને શ્રીનવપદની વિધિપૂર્વક આરાધના કરવી જોઇએ. શ્રી જૈનશાસન અને શ્રીનવપદ એક રૂપજ છે. શ્રીતત્ત્વત્રથી અને શ્રીરત્નત્રયી બનેને સમાવેશ શ્રીનવપદમાં થાય છે. શ્રીનવપદની આરાધના કર્યા વિના કે શ્રીનવપદમાંથી કે પણ પદની આરાધના કર્યા વિના કોઈ મુક્તિ પામ્યું નથી પામતું નથી અને પામશે પણ નહિ, તત્રયી એટલે દેવ, ગુરુ અને ધર્મ. શ્રી અરિહંત અને શ્રીસિદ્ધ એ બને દેવતાવમાં આવે. શ્રીઆચાર્ય, શ્રીઉપાધ્યાય અને શ્રી સાધુએ ત્રણે ગુરુતત્વમાં આવે તથા શ્રી સદન, શ્રી સમ્યજ્ઞાન, શ્રી સમ્યક ચારિત્ર અને શ્રી સમ્યકતપ એ ચારે ધર્મ તત્વમાં આવે. આમ શ્રીનવપદમાં તવત્રયીને સમાવેશ થઈ જાય છે. રત્નત્રયી એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમયારિત્ર. આ ત્રણેય નવપદમાં છે. શ્રીનવપદમાં Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સાધન અને સાધક અનેતે! સમાવેશ થાય છે. શ્રીસમ્ય ન આદિ. છેલ્લા ચાર સાધવાયોગ્ય છે, અને શ્રી અરિહંતદેવ આદિ સાધકા છે. આથી કહેવું જોઇએ કે શ્રીનવપદને મહિમા વચનાતીત છે. આહિત સાધવા માટે એ એક અને અજોડ સાધન છે. જે આત્મામાં મુમુક્ષુભાવ પ્રગટયા હોય તે તે દરરોજ નવપદની આરાધનાદ્વારા આત્મકલ્યાશુ સાધેજ છે, પરંતુ વર્ષમાં બે વાર શાશ્વતી અદ્રામાં શ્રીનવપદનું વિશિષ્ટ પ્રકારે ભારાધન કરવાનું અને તજ્ઞાની શ્રોજિનેશ્વરદેવના શાસનમાં વિધાન છે. એક શાશ્વતી અઠ્ઠાઇ આસા સુદ છથી પૂર્ણિમા સુધીની છે અને બીજી ચૈત્ર સુદ ૭થી ચૈત્ર શુકલા પૂર્ણિમા સુધીની છે. આ નવ વિસેામાં દરરોજ એક એક પદની આય બિશના તપપૂર્વક વિશિષ્ટ પ્રકારે આરાધના કરાય છે અને સંખ્યાબંધ આત્માએ એવી આરાધના કરીને આત્મકલ્યાણ સાધે છે. જે આત્માએ પેાતાના ક્રમ ક્ષયને માટે, પેાતાના સસારને નાશ થાય એ માટે, પેાતાની મહિમુ ખતા ટળે Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ અને અંતમુર્ખતા પ્રાપ્ત થાય એ માટે, અને છેવટે મેક્ષની પ્રાપ્તિ થાય એ માટે શ્રીનવપદની આરાધના કરે છે, તેઓ જરૂર આત્મવિકાસ સાધી શકે છે. આત્મવિકાસનાં અનેક સાધન છે, પણ શ્રીનવપદની આરાધના એ સર્વશ્રેષ્ઠ સાધન છે. એ જ ઉત્તમ યોગ છે. - નવપદેના ગુણો, અરિહંતના ૧૨, સિહના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫, સાધુના ૨૭, દર્શનના ૭, જ્ઞાનના ૫૧, ચારિત્રના ૭૦ - અને તપના ૧૨ ગુણ છે. આ નવપદની જે ત્રિકરણ શુદ્ધિથી ઉત્તમ પ્રકારે આરાધના કરે છે, તેને શ્રીવિમલેશ્વર જક્ષદેવ સદાય સહાય કરે છે અને તે ભવ્ય પ્રાણી પિતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે. આ તપ સાડાચાર વર્ષે એટલે કે નવ ઓળી કરવાથી પૂર્ણ થાય છે. તે ઓળીમાં સદાય નવપદનું ધ્યાન ધરવું, આઠ યે દેવ વાંદવા, ભૂમિસંથારો કરે, જુઠું બોલવાનો નિયમ કરે, શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું, યથાશકિત દાન દેવું, નવ દિવસ સુધી રસકસ વગરનું શુષ્ક ભોજન એક વખત લેવું. કેટલાક Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ એક ધાનનાં અબેલ કરે છે. તેમાં દરેક પદના વર્ષ ઉપરથી તેજ વર્ણના ધાન ઉપયોગમાં લેવામાં આવે છે જેમકે અરિહંત વેત, સિદ્ધ લાલ, આચાર્ય પીળો, ઉપાધ્યાય નીલે, સાધુ શ્યામ, તથા દર્શને જ્ઞાન ચારિત્ર અને તપનો વેત વર્ણ હોવાથી તેવાજ વર્ણના ધાનને ઉપયોગ કરવામાં આવે છે. અકેક પદની ૨૦ નવકારવાલી નિશ્ચળ મનથી જપવાની છે અને દરરાજ અષ્ટપ્રકારી પૂજા, આઠે કર્મની આઠ દિવસ સુધી એકેક કર્મની એકેક રોજ તથા નવમે દિવસે સત્તર પ્રકારી પૂજા ભણાવવામાં આવે છે. આ નવપદજીની પુજને હવને છાંટવાથી અને આંખે તથા શિર પર ચઢાવવાથી અઢારે પ્રકારના દુષ્ટરોગ દૂર થાય છે, દુ:ખદારિદ્ય દૂર થઈ જાય છે, લિત લમીમાં વૃદ્ધિ થાય છે અને સદાય મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એ એને મહિમા છે. માત્ર એની સેવા શુદ્ધ મનથી કરવી જોઈએ. જેમ નવકાર સમો કોઈ મહામંત્ર નથી તેમ શ્રી સિદ્ધચક્ર સમાન કેાઈ મહાયંત્ર પણ નથી, માટે હે ભવ્યજને આત્મકલ્યાણ માટે રાત્રિદિવસ એનું સતત સેવન કરવામાં સદા ઉજમાળ રહે, અને પરિણામે સિદ્ધિવધૂને વરો. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ તાજેતરમાં શેઠ સાહેબ તરફથી થયેલ સલાંક શાસનનતિનાં કાર્યો શ્રીત શેઠ સાહેબ તરફથી કરાવવામાં આવેલી મા પાલીતાણા-તીથમાં ઉપધાનવહનની ક્રિયા સં. ૧૯૯૬ના આસો માસમાં શ્રીસિદ્ધક્ષેત્રની પવિત્ર ભૂમિમાં આચાર્યદેવ શ્રીસાગરાનંદસુરીશ્વરજીના વરદ હસ્તે ઉપધાનતપ વહન કરાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે નવકારસી જમાડવામાં આવી હતી, તથા માળારાપણના શુભ પ્રસંગે સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ વખતે જુદી જુદી ચાર જગાએ ઉપધાનતપ કરાવવામાં આવતાં હતાં. માળારોપણને પ્રસંગ ઘણાજ ઠાઠથી ઉજવવામાં આવ્યો હતો. એક અદભુત પ્રસંગ આ વખતે નાની ટાળી તથા મોટી ટોળી તરફથી ઉપધાન વહન કરનારાઓનું જમણ ભેગું કરવામાં આવતું હતું અને એક વખત તે ચારે ઠેકાણે ઉપધાન વહન કરનારાઓનું જમણ ભેગું કરવામાં આવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રીસિદ્ધક્ષેત્રમાં આચાય પદવીએ અને મેાતીસુખીઆની ધમ શાળામાં અધ્યાત્મિકા મહાત્સવ, વરધાડા, પાવાપુરી, અષ્ટાપદ આદિ તીરચના ભવ્યમંડપ, નવકારસીનું સ્વામિવાત્સલ્ય વગેરે શાસનાતિના કામેામાં શ્રીયુત શેઠ પાપટલાલ ધારશીભાઈની ઉદારતા અને અદ્વિતીય સેવ આ પ્રસંગે ઉપાધ્યાયશ્રી માળુિકયસાગરજી, ઉપાધ્યા શ્રીકુમુદવિજયજી, પ શ્રીપદ્મવિજયજી ગણી તથા પ. શ્રીભક્તિવિજયજીત આચાર્ય પદવી આપવામાં આવી હતી. આચાર્ય દેવશ્રી સાગનદ્રસુરીશ્વરજીના વરદહસ્તે આ ચાર મુનિ મહારાજાતે આચાર્ય પદવી ઘણીજ ધામધૂમથી આપવામાં આવી હતી. દુજારા માસાએ આ વખતે હાજરી આપી હતી. મુનિમહારાજ શ્રીલલિતવિજયજીએ આ પ્રસંગને લગતી કેટલીક ગ ુલી તથા ગાયની ગાદ સંભળાવ્યાં હતાં અને શ્રીસૂરિપદારે પણે ગાવાનાં માંગલિક ગાયા તથા Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ગહલીની બુકે વહેંચવામાં આવી હતી. આ પ્રસંગે એટલે કે વૈશાખ સુદ ૪ ની ધન્ય ઘડીએ રિપદારાપશુની ખુશાલીમાં અનેક ગામોના સંઘો અને પ્રતિષ્ઠિત ગૃહસ્થોના તાર તથા કાગળો ફત્તેહ ઇચ્છનાર આવેલ હતા તે શ્રીયુત લલ્લુભાઈ ગાંડાભાઈ દેસાઈએ વાંચી સંભળાવ્યા હતા. આનંદ સાગરજ ઉછર્યો હતો પૂજ્યપાદ્દ પરોપકારી, શાસનસ્થંભ, સ્વપર શાસ્ત્રના જાણ, આગમના અખંડ અભ્યાસી, સંશોધક, સત્યતત્વપ્રરૂપક, વાદિમદભંજક, ભવ્યજીવોને પરમોપાસ્ય, આગમવાચનાદાતા, આચાર્ય દેવ શ્રીસાગરાનરસૂરીશ્વ૨જી મહારાજે પોતાના વરદહસ્તે ઉપરોકત ચારે મુનિરાજોને વાસક્ષેપ નાખ્યો હતો તે સમયે આચાર્ય પદવી આપતાં લેકામાં ખૂબ હત્કર્ષ ફેલાયો હતો. આ પ્રસંગને હર્ષ વર્ણવ્યો જાય તેવો ન હતો. આવો અણમોલ પ્રસંગ પાલીતાણામાં સં. ૧૯૪૩ માં બનેલો, ત્યારબાદ ૫૦ વર્ષે આ શુભ પ્રસંગ આવેલ હતો Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૩ આ પ્રસંગ ક્રાઇ આશ્રય રૂપે થયેલ હતા. આખા હિંદુસ્તા નના દરદર દેશના માણુસા અત્રે પધારેલ હતા. આ શુભ પ્રસંગ સાંપડવા માટે મારતર કુંવરજીભાઇએ પાલીતાણા મેાટી ટાળીની વતી શ્રીમાન શેઠ સાહેબ પાપટલાલ ધારસીભાઈના અભાર માન્યા હતા અને જણાવ્યું હતું કે:આ બધા મહે।ત્સવ માટેનું માન શેઠ સાહેબને ધરે છે. બાદ બુહારીવાલા શૅફ ઝવેરચંદ પન્નાજીએ તથા વારા વેલજી લાલજીએ પ્રસંગચિત મહારાજશ્રીના ગુણાનુવાદ કહી સંભળાવ્યા હતા. આચાર્ય પદવી આપવાની ક્રિયા પૂર્ણ થયે શ્રીલની પ્રભાવના કરવામાં આવી હતી અને દરેક સાધુ સાધ્વીજી મહારાજોને તિદ્દિનચર્યાની પોથીની શ્રીયુત શેઠ સાહેબ તરફથી પ્રભાવના કરવામાં આવી હતી. ખાદ શ્રીજૈનશાસનની જય મેલાવી સર્વ વિખરાયા હતા. બાદ ખીજે દિવસે અપેારના ૩ વાગે સુરતના ઝવેરી શેઠ નવલચ’દ ખીમચ’દના પ્રમુખપણા નીચે માટી ટાળી Shree Sudharmaswami Gyanbhandawwwmarar@gyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તરફથી શેઠ મેતી કડીઆની ધર્મશાળામાં જાહેર સભા -ભરવામાં આવી હતી, જે પ્રસંગે માસ્તર જગજીવનભાઈએ જણાવ્યું હતું કે હાથક કણને આરસીની જરૂર નજ હેય શેઠ પોપટલાલ ધારસીભાઈનું લગભગ આખું જીવન ધાર્મિક કાર્યોમાંજ અર્પણ થયેલ છે. એમણે લક્ષ્મીને ખરેખર સદ્વ્યય કરેલ છે. દેશવિરતિ ધર્મારાધક સમાજનું અધ્યક્ષસ્થાન એમણે બે વખત શોભાવ્યું છે. જામનગરની ધિયંગમેન્સ જૈન સોસાયટીના તેઓ પ્રમુખ છે. જૈનબાળકો માટે તેઓ એકલે હાથે શ્રીનવિઘાથી જીવન ચલાવી રહ્યા છે. સાધુ સાધ્વીઓ માટે તેઓ પૂરતું ખર્ચ કરી વૈયાવચ્ચ કરે છે. શાસનને ઉજવળ કરવા માટે ભવિષ્યમાં પણ બનતું કરશે એવી આશા પ્રદર્શિત કરી હતી Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫ આદ શ’કરલાલ ડાહયાભાઇ કાપડીઆ શ્રીયો વિજ્યજી ગુરૂકુળના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતુ કે શ્રીયુત શેઠ સાહેઅને ઓળખાવવા એ સૂય ને ઓળખાવવા જેવી વાત ગણાય, आकृतिः गुणान् कथयति । એમના ચહેરાજ તેમની પ્રતિભા આદિ કહી શકે છે. તેઓશ્રી લક્ષ્મીની ચંચળતા સમજી જઋને લક્ષ્મીને હાથને! મેલ સમજી ઉદારતાથી ત્યાગ કરી શકયા છે, તેનું કારણ પૂજ્યપાદ્ પરમેાપકારી સાગરાનદસૂરીવરના સમાગમ છે. બાદ શ્રીયુત ખુદ્દારીવાલા ઝવેરભાઇએ જણાવ્યું કે:હાલારના રહેનારને માટે ગહિલવાડને આંગણે આટલી અધી સન્માનપૂર્વકની ધામધુમ શી થઈ રહેલ છે ? એનું કારણ શું છે? કારણૢ એ છે કે એમણે જૈનસમાજતે પેાતાની તરક ખેંચી લીધી છે. ગુરુદેવના સંબંધમાં જાગ્યું કે એમણે જાનના જોખમે ધર્મનાં કાર્યો કરેલ છે. કાર્ટ માં જખતે શ્રમનુ રક્ષણ કરેલ છે, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ તેને માટે તેમના જેટલે આભાર માનીએ તેટલે આજ છે. ભગવતીજીસૂત્ર આખુ વાંચવુ" હાય તે આજ શુદ્ધ રીતે વાંચી શકાય છે, આવા જ્ઞાની અને ચારિત્રથાથી વીરનર ૨૦૦-૫૦૦ વર્ષ ક્રાઇકજ પાકે છે. ધન્ય છે એમના માતપિતાને. વિશેષમાં જણાવ્યુ` હતુ` કે શેઠ સાહેબ એ શાસનના એક સ્થંભ સમા છે. જામનગરના મહારાજા શ્રીજામ સાહેબ મગરૂરીથી કહી શકે છે કે ધન્ય છે મારી નગ રીતે કે આવા શેઠ પેાપટલાલ ધારસીભાઈ જેવા પાકીને મારી અને મારા ગામની કીર્તિ એમણે પ્રસરાવી છે. પુણ્યવાન પુરુષા જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં અનેક રિદ્ધિસિદ્ધિ પણ તેની પછવાડેજ ચાલી આવે છે. એ સાવ સાચીજ વાત છે. એની પાછળ એના જેવાજ સ્નેહી સબંધીઓ ખેંચાયજ છે. બાદ પ્રમુખ સાહેબ તરફથી શેડ સાહેબને માનપત્ર આપવામાં આવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ જવાબમાં શેઠ સાહેબે જણાવ્યું કે - સાધર્મિક બંધુઓ તથા બહેનો ! આજે મોટી ટોળી તરફથી જે માનપત્ર આપ્યું છે તે મને ભારક છે. લક્ષ્મીની 2 સ્થિતિ છે. દાન, ભાગ અને નાશ. પહેલે પ્રકાર ઉત્કૃષ્ટ છે, બીજે મધ્યમ છે અને ત્રીજે કનિષ્ઠ છે. હું તે શાસનને હંમેશા સેવક છું, અને પ્રભુ મને ધાર્મિક કાર્યોમાં મદદગાર થાય એમ ઈચ્છું છું, મહાન પ્રસંગ જે જે મને મલે છે તે ગુરુદેવને જ આભારી છે. આપણા દરેકની ફરજ છે કે દરેકે જેટલું બની શકે તેટલે દ્રવ્યનો સદુપયોગ કરે અને જેટલો લાભ લેવાય તેટલે લે. બાદ શેઠ સાહેબને હારતોરા અર્પવામાં આવ્યા હતા, તથા માનપત્ર સ્વીકારવા માટે મેટી ટોળી તરફથી આભાર માની જેનશાસનદેવની જય બોલાવી સભા વિસર્જન થઇ હતી. Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી બોરડી ગામે શ્રીયુત શેઠ રાયચંદભાઈ તરફથી શ્રી જૈન બોર્ડિંગ ખુલ્લી મૂકવા માટે બોલાવવામાં આવેલી વિરાટ સભાનું શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઇને મેંપવામાં આવેલું સભાપતિત્તવ અને તે પ્રસંગનું તેમનું જાહેર વ્યાખ્યાન અને કેળવણી સંબંધીના તેમના ઉમદા વિચારે अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया। नेत्रमुन्मीलितं येन, तस्मै श्री गुरवे नमः॥ આ લેથી મંગલાચરણ કર્યા બાદ તેમણે જણાખ્યું હતું કે – सा विद्या या विमुक्तये। વિદ્યાદાનના સંબંધમાં કહ્યું છે કે – અન્નદાનં પરંદાનં, વિદ્યાદાનં તતઃ પરં એકેન ક્ષણિકા તૃપ્તિર્યાવરં તુ વિદ્યયા ઉત્તઉત્તમ વસ્તુઓની તે દાનજ શમે. પરોપકારાય સતા વિભૂતયા Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ર ભારત સપુરુષાની વિભૂતિએ તે પાપકારને માટેજ ઢાય, યાગની ભૂમિ છે, ત્યાગની {nkr દ છે, અને ફોજ ભારત જ્ઞાનની બાબતમાં આજ સુધી પોતાનું મસ્તક ઉંચુ રાખી શકયું છે, અનેક મહાભાએ આ ભૂમિમાં પાકા છે અને હાલ પણ અનેક જવલંત વિભૂતિઓ જેવા કે શ્રીજૈન આગમ દ્ધારક શ્રી. સાગરાનાંદસૂરીશ્વરજી, મર્ષિ રવીન્દ્ર ખાબુ, મહાત્મા ગાંધીજી, પ્રોફેસર એઝ આદિ આખાવિશ્વને વયં મારી શકે તેવી વ્યકિતએ! આપણે પ્રત્યક્ષ અનુ વી શકીએ છીએ. હંસા પરમારઃના સ્થાપક અને પ્રચારક શ્રીમાન મહાવીર દેવ અને ગાતમ બુદ્ધ જેવા દા અને કાની સાક્ષાત્ મત સમાગે આજ આય. ભૂમિતે પુનિત પગલે પાવન કરી છે. ધર્મતત્ત્વની આ પચિત્ર સૃમિ છે. દુ જેટલી હૃદયની કવ્યુાસ, દયાર્દ્રતા, નિઃસ્વાર્થતા ભાગ્યે પશ્ચિમના દેશોમાં ભાગી શકાશે, ટુંકામાં ધર્મ'નવું આર્યોમાં પૂરતા પ્રમાણમાં જડી આશે, જ્યારે ભડવાદ ત્યાં પશ્ચિમના દેશોમાં પૂરતા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં જડી આવશે. બાદ કેળવણીના સંબંધમાં જણાવ્યું કે –કેળવણુના મુખ્ય બે વિભાગ પાડી શકાય ૧ વ્યાવહારિક કેળવણું ૨ ધાર્મિક કેળવણું. વ્યાવહારિક કેળવણથી મનુષ્ય સંસારમાં ઉંચું સ્થાન ભોગવતે થાય છે અને ગૃહસંસાર સુખેથી ગાળી શકે છે, જ્યારે ધાર્મિક કેળવણીથી મનુષ્ય પિતાના આત્માને ઓળખતે થાય છે અને આત્માની અને પરાઈ વસ્તુઓ કઈ કઈ છે તે સમ્યફ પ્રકારે જાણી. શકે છે અને જાણ્યા બાદ ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરીને અને તજવા યોગ્યને ત્યાં આત્મતત્વમાં સ્થિર. થઈ શકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ આત્માને વસ્તુ છે, અને તેનાથી પરાઈ ભિન્ન વસ્તુઓ એ મોહરાજાના ઘરની વસ્તુઓ છે, કે જે હેય એટલે કે તજવા પામ્ય છે. આત્માના અંતરંગ શત્રુઓ અને મિત્રો વચ્ચે અનાદિ કાળનો ઝગડો ચાલ્યા જ કરે છે. શ્રેષ, માન, માયા, ભ, મેહ, રાગ, દ્વેષ, હાસ્યાદિ અંતરંગ અનેક Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ܕܪ શત્રુઓ છે, જ્યારે ક્ષમા, નમ્રતા, સરળતા, મોવતા, ઋતા, સંતાય, ત્યાગ, વૈરાગ્ય, તપ, શાંતિ, સમભાવ, સંયમ, અન્ય, પવિત્રતા, પ્રાચ્ય, વિનય, વિવેક ઇત્યાદિ આત્માના અંતરંગ મિલો છે. આ અંતર્ગ શત્રુ અને મિત્રોને ઓળખવા માટે મુખ્યત્વેની જરૂર છે, જ્ઞાન એ પ્રકાશક છે. નથી અંતરને અંધકાર દૂર થઇ શકે છે, અને વસ્તુ સ્થતિનું ભાન થઇ શકે છે. અજ્ઞાનાંતમિરને દૂર કરવા માટે અનેક સૂના પ્રકાશ ભેગા થાય પણ તે દૂર થઇ રોક નહિ બાહ્ય અધકાર દૂર કરવા માટે જેમ મૃય, ચંદ્ર, દીપક વિગેરે છે તેમ અંતર ંગ મંધકારને દૂર કરવા માટે જ્ઞાનદીપની જરૂર છે. જ્ઞાનથી આત્મામાં પ્રકાશ થાય છે. આંતરંગ શત્રુને જાણી શકાય છે. સમ્યક્ પ્રકારે જાણ્યા બાદ તેના ઉપર વજય મેળવી શકાય છે. વિજય મેળવ્યા બાદ આત્માં સ્વસ્વરૂપરમષ્ણુતા પ્રાપ્ત કરી શકે છે, આ સ્વસ્વરૂપરમજીતા ૩ સભ્યચારિત્રને માનદ અપૂર્વ છે, આ આનની Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ તુલનામાં આવી શકે એ આ સંસારમાં બીજો કોઈ આનંદ જ નથી. એટલાજ માટે જ્ઞાનીઓએ જ્ઞાનનું બહમાન કરેલું છે અને કહ્યું છે કે – સર્વ ખલુ નાને પરિસમાયતે | નહિ જ્ઞાનેન સદંશ પવિત્રમિહા વિદ્યતે | જગતને સુખ આપવા માટે જ્ઞાન જેવું બીજું કે પદજ નથી, એથી જ જ્ઞાનપંચમી તપની આરાધના જેમાં સુપ્રસિદ્ધ છે, તેથી જ કહ્યું છે કે – જ્ઞાનપદ ભજીએરે, જગત સુલંકરૂ (સુખનું કરવાવાળું) સમ્યગુઝાનથી અનેક ભવના સંચય કરેલા પાપ કર્મમલરૂપી કાષ્ઠ એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં બાળીને ખાખ કરી શકાય છે. જ્ઞાનનો મહિમા અવર્ણનીય છે. વળી કહ્યું છે કેજ્ઞાનીના બહુમાનથીરે જ્ઞાનતણાં બહુમાનઃ જ્ઞાનનું બહુમાન કરનારે જ્ઞાનીનું અને જ્ઞાનના ઉપકરણનું બહુમાન કરતા રહેવું કે જેથી નિકાચિત કર્મોની પણ નિર્જર થઈ શકે છે. . જ્ઞાનક્રિયાવ્યાં મેક્ષ: Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ મમ્મદ ન જ્ઞાનચારિત્રાણિ માસમા ! આ અને આવાં અમૂલ્ય સુત્રા વાનની મહત્તા અને ઉપયોગિતા સૂચવે છે. છેવટમાં આ સંસ્થાનો લાભ લેનારા વિદ્યાથી બંધુઓ વ્યાવહારિક તેમજ ધામિક કેળવણનો લાભ લઈ પિતાના આત્માનું અને સમાજનું ભલું કરવા ભાગ્યચાળી થાઓ એવા અંતઃકરણની આશિષ આપી હતી, અને શાસનદેવે આ મારી આશિષને સફલ કરવા સહાય કરે એવી નમ્રભાવે પ્રાર્થના કરી હતી, અને કેળવણી કંડમાં પોતાના તરફથી રૂા. ૧૮૦૧ની મદદ આપવાનું જાહેર કર્યું હતું. તે જ વખતે કેળવણીનું મારું ફંડ થઇ ગયું હતું. શ્રીજીવદયા પ્રચારક સંસ્થાને રૂ ૧૦૦૧ આપી તેઓ પદ્રન થયા છે. શ્રી જામનગર જૈનવ માનતપ આયંબિલ ખાતું સંવત ૧૯૯રના આષાઢ સુદ ૮ ને રોજ તેમના મુબરક હાથે ખાલવામાં આવેલ છે. આ ખાતામાં લગભગ છે. ૩૦૦૦) ની સહાય તેમના તરફથી આપવામાં આવી Shree Sudharmaswami Gyanbhandarkararsgyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ છે, જે ખાતાને હાલ સારી રીતે લાભ લેવાઈ રહ્યો છે. ચાલુ સાલમાં ચાતુર્માસ કરવા પૂજ્યપાદ્ ગુરુદેવ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી, પૂ. આચાર્ય મહારાજ શ્રીમાણિકય સાગરસૂરિજી આદિ ઠાણ ૨૧ ને ઘણું જ ધામધૂમથી લાવવામાં આવ્યા છે, જેને શ્રી લક્ષ્મી જૈન આશ્રમમાં બિરાજે છે, તેમજ આષાઢ સુંદ ૧૦ થી શ્રીભગવતીસૂત્ર વંચાય છે. - ઉપરોક્ત શ્રી લક્ષ્મી જૈન આશ્રમ પિતાના વડીલ બંધુ સ્વ. લક્ષ્મીચંદભાઈના સ્મથે બાંધવામાં આવેલ છે. આ આશ્રમમાં શ્રી જૈન આનંદ જ્ઞાનમંદિર (જ્ઞાનભંડાર) રાખવામાં આવેલ છે, જેની અંદર હજારેના ખર્ચે ધામિક, વ્યાવહારિક, નૈતિક, સામાજિક વિગેરે દરેક વિષયના પુસ્તકોને સારો સંગ્રહ કરવામાં આવેલ છે. આ શ્રીન આનંદ જ્ઞાનમંદિરની ઉદ્દધાટનક્રિયા ને નામદાર ખુદાવિંદ મહારાજાધિરાજા શ્રીદિગવિજયસિહજી સાહેબ બહાદુરના મુબારક હાથે થએલી છે. આ પારમાર્થિક સંસ્થા ખેલવામાં મુખ્ય પ્રેરણા સૂરીશ્વર શ્રી સાગરાનંદજીની છે. તેઓશ્રી તરાથી Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ધાર્મિક પુસ્તકાના સંગ્રહ કરવામાં અને તેની ચૈામ્ય વ્યવસ્થા કરવામાં ખૂબ લાભ મળેસ છે. એટલે એમ કહી શકીએ કે આ માંસ્થાનું સઘળું માન તેઓશ્રીનેજ ધટે છે, તો તેમાં જરાય ખાટું નહિ કહી શકાય. જામનગરની પ્રજા ઉપર સુરીશ્વરજીના આ એક નાતા સુના ઉપકાર નજ કહી શકાય. દીર્ઘાયુ હૈ। આવા નિઃસ્વાર્થી પરમેાપકારી ગુરુદેવ અને દિગંત પ્રસરતી રહે! એમની ઉજગલ યશકીતિ. છેવટે આવા શાસનના કામે કરવા સદાય તત્પર એવા શ્રીયુત શેઠ પાપટલાલ ધારસીભાઇને દીર્ઘાયુષ્ય ઇચ્છીશું અને ઇચ્છીશુ કે આવા ધાર્મિક કાર્યો કરવા તેઓ સદાય ઉજમાળ રડે અને શાસનની શેાભા વધારી કૃતકૃત્ય અને શામનદેવ એમને સદાય સહ્રાય કરી. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જી. તેક નામદાર મહારાજા જામસાહેબ બહુાદુરને મુબારક હાથે થએલી ટ્રોજેન આનં જ્ઞાનદ્વિરની ઉદ્દઘાટનક્રિયા આજરાજ તા. ૬-૬-૧૯૩૬ ના શ્રીનેકનામદાર ખુદાવિંદ મહારાજાધિરાજા શ્રીિિવજયસિંહજી સાહેબ બહાદુરના મુબારક હસ્તે શ્રીજૈન આનદ જ્ઞાનદિરની ઉદ્ઘાટનક્રિયા થયેલ હતી. આ પ્રસ ંગે મકાનને ધ્વજાપતાકાઓથી સારી રીતે શત્રુગારવામાં આવ્યું હતું. નામદાર મહારાજા બરાબર અગ્યાર વાગે પધાર્યાં હતા. વ્યાખ્યાનડાલ માણસાની મેનીથી ચીકાર ભરાઇ ગયેલ હતા. નામદારશ્રી તખ્તપર બિરાજ્યા બાદ શ્રીયુત સાકલચંદ નારણુજી શાહ સર ન્યાયાધીશ સાહેબે શરૂઆત કરી કે:- શ્રીમૂર્તિ પૂજક જૈનકામમાં અહિં ૩ ગચ્છ છે, પરંતુ સિદ્ધાંત એકજ છે. ક્રિયા અને વિધિમાં સ્હેજ ફરક છે. આમાં કાઇ પણ ગચ્છતા ભેદ રાખવામાં આવેલ નથી. ક્રાઇ પણ શ્રાવક કે સાધુ મુનિરાજ માને લાભ લઈ શકે છે. પ્રગતિનું આ એક સ્તુત્ય પગલું છે. રોઢ પાપટલાલ ધારસીભાઇના સદ્ગત ભાઇ લક્ષ્મીચંદના Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ નામ ઉપરથી ભૂલ મકાનનું નામ શ્રી લક્ષ્મી જેને આશ્રમ રાખવામાં આવ્યું છે, અને તેને માટે તેમના સુપુત્ર શેઠ ચુનીલાલભાઈએ સાઠ હજારની રકમ ખરચી આ મકાન બંધાવી આપેલ છે. આ શ્રી જેન આનંદ જ્ઞાનમંદિરમાં જૈનધર્મના તેમજ અન્ય ધર્મના વિજ્ઞાન, હુન્નર, નીતિ, સાહિત્ય વિગેરે સર્વ લાઈનનાં પુસ્તકને રાખવામાં આવ્યાં છે. ઉપરાંત સંસ્કૃત, માગધી, ધમનું જ્ઞાન આપવા માટે પંડિતની પણ યોજના કરવામાં આવશે. શેઠ સાહેબ પિોપટલાલભાઇને આ એક મોટા ઉપપર છે. શ્રીયુત શેઠ પિપટલાલભાઈએ જણાવ્યું કે આપ નામદારશ્રીએ આજે મારી આ જ્ઞાનમંદિર ખુલ્લું મૂકવાનો વિનંતિ સ્વીકારી અહિં પધાર્યા તેને માટે હું આપને બહુજ આભારી છું. ઇ. સ. ૧૯૨૪માં મ. નામદાર શ્રી રણજિતસિંહજી બાપુએ શ્રી જૈન વિદ્યાથિભવન ખુલ્લું મૂકી મને આભારી કર્યો હતો અને આજે આપ નામદારશ્રીને હાથે શ્રી જેને આનંદ જ્ઞાનમંદિર ખુલ્લું મુકાય છે એ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મારે માટે એક લાજ આનંદને વિષય છે હું આપશ્રીને સુખસંપત્તિ અને દીર્ધાયુષ્ય ઇચ્છું છું બાદ નામદારશ્રીએ શ્રી જેન આનંદ જ્ઞાનમંદિરની ઉદ્દઘાટનક્રિયા કરી હતી, અને આવા શુભ કામો માટે ખુશાલી પ્રદશિત કરી હતી. આ પ્રસંગે શેઠ સાહેબ તરફથી પાંચ પ્રતે ભગવતીજીની અને પાંચ પ્રતો તત્વાર્થની નામદારશ્રીને ભેટ ધરવામાં આવી હતી. બાદ વ્યાખ્યાન હેલમાં પધારતાં શ્રીયુત શાસ્ત્રીજી હાથીભાઈએ પિતાનું વિદ્વત્તાપૂર્ણ ભાષણ શરૂ કરતાં જણાવ્યું કે વિનય એ બહુજ માન્ય અને પૂજ્ય ગુણ છે, ધનવાનમાં ઉદારતા એ પૂજ્ય ગુણ છે, પરંતુ જે એ ઉદારતા સાથે માન ભળે તો એ ઉદારતા ભ્રષ્ટગુણ બને છે. શ્રીયુત શેઠ સાહેબની નિરભિમાનિતા અને શાંતતા માટે સ્તુતિ કરતાં જણાવ્યું કે ભગવદગીતામાં કહ્યું છે કે કાર્યક્ત સાત્વિક તે કહેવાય કે જે મુક્તસંગ હોય, ઉત્સાહી હોય, કાર્યના બણગાં ફેંકવાવાળે ન હોય, Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ અનહંવાદી હોય એટલે કે હુંપદવાળો ન હોય. મદ નહિ જોઇએ. મદ તો કર્તવ્ય ઉપર પાણી ફેરવે છે. ધૃતિ અને ઉત્સાહ સમન્વિત હેય. ધંય અડગ જોઈએ. વિધિને દૂર કરીને દઢ સંકલ્પથી ઉત્સાહપૂર્વક કાર્ય કરે એ જે પુરુ હોય તે સાત્વિક પુરષ કહેવાય છે. સિદ્ધિ સિદ્ધિમાં તે સમભાવવાળો હોય. આવા ઉદારગુણે માટે શેઠ સાહેબને ધન્યવાદ ઘટે છે. બાદ વલજી લાલજી વોરાએ જણાવ્યું કે આ શરીર માટે જેટલી ઉત્તમ ગંગાજળની જરૂર છે તેટલી જ જ્ઞાનગંગાજળની આત્માને જરૂર છે. આજે જ્ઞાનગંગાજળનું Water works આપણ નેક નામદારશ્રી ખુલું મૂકી આનંદ તો છે તે એ આનંદમાં આપણો પણ હિસ્સો જરૂર છે, કેમકે તે આપણા જ માટે ખુલ્લું મુકાયા છે. આ પ્રસંગે નીચેનું કાવ્ય ગાઇ બનાવવામાં આવ્યું હતું, Shree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીનેકનામદાર ખુદાવિધ મહારાજાધિરાજ શ્રી. દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુરના મુખારક હસ્તે શ્રીજૈન આનદ જ્ઞાનમંદિરની ઉદ્ઘારનક્રિયા પ્રસંગનું એક કાવ્ય હરિગીત છે ધન્ય દિવસ આજતે, આનંદ ઉર ઉભરાય છે, પગલા થતાં ભપુતખાં, આન વૃદ્ધિ થાય છે. અમ રાજવીના પુનિત પગલે, કાય રૂડાં થાય છે, શ્રીજૈન આનદ જ્ઞાનમદિર આજ ખુલ્લુ મૂકાય છે. છે ધન્ય પાપુભાઇને, જેને સુયશ વખણાય છે, વળી ધન્ય લક્ષ્મીચંદના નંદન શ્રીચુનીભાઇને. જેણે શ્રીલક્ષ્મી જૈન આશ્રમ ખંધાવ્યું જેમાં ખાપુથી, શ્રીજૈન આનનૢ જ્ઞાનદિર આજ ખુલ્લું મૂકાય છે. સજ્ઞાનવાર કાજ આજે પરબ ખુલ્લું મૂકાય છે, તે જ્ઞાનગંગાજલ તણુ' એ Water works ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ડહાપણ અને જ્ઞાનને સાગર મહાન જણાય તે, શ્રીન આનંદ જ્ઞાનમંદિર આજ ખુલ્લું મૂકાય છે, જામનગર લીડ સેવક વેલજી લાલજી વેરાના તા. ૬-૬-૧૯ ૬ સહવંદન આ એક આનંદ અને જ્ઞાનનું મોટું પરબ આપણા ને નામદાર ખુ મહારાજ સાહેબને હસ્તે ખુલ્લું મૂકવામાં આવે છે, એ પણ એક ખરેખર આનંદનો વિષય છે. રાજવી જ્યારે પ્રજાને માટે આનંદ અને જ્ઞાનનાં પરબ ખુલ્લા મુકે ત્યારે તે ખરેખર એમની પ્રજાના અહોભાગ્ય જ કહી શકાય. એક તો ભવ્ય ગગનચુંબી આલીશાન મકાન અને સાથે વળી જ્ઞાનનું અમૃતપાન કરાવનાર. એમને તે અમારા કટિશ. ધન્યવાદ છે. અંતરના અભિનંદન છે. બહુમાન વંદન છે. જનગરની પ્રજાના પણ ધન્યભાગ્ય છે કે ઘેર બે નગરાને એક મોટો પ્રવાહ જેમાંથી મળી શકે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧ર 2141 didoval Water works in Met આનંદ જ્ઞાનમંદિરની ઉદ્દઘાટનક્રિયા આજે આપણે નામદારશ્રીને હાથે થાય છે આથી વિશેષ આનંદ બીજે કયો હોઈ શકે ? આ બધી જામનગરની પ્રજાના ઉજવળ ભવિષ્યની નિશાની સૂચક છે, એટલું જ નહિ પરંતુ આર્યાવર્તને કોઈ પણ ભારતવાસી આવા પવિત્ર શ્રોજેન આનંદ જ્ઞાનમંદિરને માટે અભિમાન લઈ શકે તેમ છે. અહિં જે પુસ્તક મળી શકશે તેવાં ભાગ્યે જ બીજી કઇ જગેએ આત્મકલ્યાણકારી પુસ્તકો મળી શકે. એવા સદ્દગ્રંથને મોટો સંગ્રહ કરવા અમારી અંતરની ખાસ ઉમેદ છે. અમારી આ ઉમેદ પાર પડે એજ અંતકરણથી ઈચ્છીએ છીએ. શ્રીયુત શેઠ પોપટલાલભાઈએ જ્ઞાનગંગાજળની મોટી ટાંકી તે તૈયાર કરી, પણ નળ બોલ્યા વિના જળ કયાંથી મલવાનું હતું ત્યારે હવે જ્ઞાનરૂપી જળના નળની કળ આપણા રાજવી કે જેમને દીઠે હૃદયમાં સંતોષ અને આનંદ થાય, શરીરમાં શેર લેડી ચઢે અને જોતાં જ Shree Sudharmaswami Gyanbhandarbmararágyatnbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૩ માપણી આંખો કરે અને આખા દિવસ અનંદમાં પસાર થાય એવા પ્રવસે પૂછ્યું હમ જુ રે નાના શુભ અને મુબારક દ્વાથે આ જ્ઞાનગંગ જળના નવીની શુભ પળે ફેરવી પ્રાર્ય જ્ઞાન મૃતનું પાન કાવે મે પશુ એક ગાજ ના વિધ્ય છે. ખુલ્લું મુકાય છે, પણ શ્રીજૈન આનદ જ્ઞાનમંદિર રોડ સાહેબને આ બધી ઉત્તમ પ્રેરણા પાનાર પણ શ્રી આનદસાગરસૂરિજી આ આનદ નંદ અને આદની વાત અને તે પણ જ્ઞાનના !ન ંદની વાત, એટલે આદની તા. ૫ જે અષ કહી શકાય. સર્વ કાપ અમારા આ આનંદમાં ભાગ પડાવે એમ અમે અંત:કરગ્રંથી છી છીએ અને અમારા ામ બાપુ આવાં અનેક શુભ કામે કરવા દીર્ઘાયુષ્ય ભોગવે એમ હુદયથી ઇએ છીએ. ખરેખર ! આ ધી. શેભા ત્યાગ સાથેની લમીની છે. એકલી લક્ષ્મીની નડે. શમી તા ઘણા પગે ડાય છે, પશુ જ્યારે તેના સન્માગ માં યાગ થાય છે ત્યારેજ તે ગેભી ય છે. આવી રીતે કમી થમ કલા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ માટે શેઠ સાહેબને અમારા હૃદયના અભિનંદન છે. સબહુમાન સહ વંદન છે. બાદ ખુ નામદાર શ્રી જામ બાપુએ તાલીઓના ગડગડાટ વચ્ચે ઉભા થઈ જણાવ્યું કે – ક્રિયા ગઈ કાલે કરવાની હતી, પરંતુ મારી નાદુરસ્ત નબીઅતને અંગે હું આવી શકો નહાને તે મને માફ કરશો. ડાકટર જે સાજો કરી ન લાવ્યા હતે તે આજ પણ એવું બનત. પ્રભુકૃપાથી જે કે ડાકટરે તે મને રાણ દિવસ ખાવા પણ નથી આપ્યું (હાસ્ય), આજે મને સારૂં છે. સારા કામમાં જે તો, અને ૫ણ જેવા ફલની શંકા. સ્પદ દશાવાળા શબ્દોને કાઢી નાખે. એ તે સારા કામેના દુશ્મન છે. મેં એને એમાંથી કાઢીજ મૂકયા છે. શંકા હશે ત્યાં સુધી સફલતા નહિ પ્રાપ્ત થઈ શકે, માટે જે, તે, પણ વિગેરેને તેવા કામોમાંથી કાઢી નાખે. શેઠે જે મોટી રકમ ખર્ચ કરી આ કાર્ય કરેલ છે તેને માટે જૈનવર્ગ જ નહિં પણ હું આખા નવાનગરને સાથમાં લઈને ઉપકાર માનું છું. શેઠશ્રીને વિદિત થાય Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કે શેઠ આપ લમી જે ખર્ચા છે તે બેઈ નથી, પરંતુ હજારગણી થાય એવું આપે વાવેતર કર્યું છે. વળી ત્રણ ગચ્છને આપે ભેદ નથી રાખે એથી હું ખુશી થાઉં છું અને જો એ ભેદ રાખ્યો હતો તે મારી અહિં હાજરી જ ન હોત. હું આવતજ નહિં. હું સર્વ ધર્મોને સમદષ્ટિથી જેવાવાળો છું. જેમ અંગ ઢાંકવા માટે કેટ છે, પછી તે લાંબે હોય કે ટુંકા હોય, તેમ ગમે તે ધર્મ હોય પરંતુ તે ધર્મ તો છેજ. એક ભાઈએ કહ્યું કે આત્મા માટે આ Water works છે. આત્મા માટે જ્ઞાનગંગાજળની જરૂર છે. જવાબમાં મારી તે બેવડી ફરજ છે. શરીર અને આત્માને બંનેને પાણી હું આપતો રહીશ. જ્ઞાન એજ ગંગાજળ છે. સારા હૃદયથી જે કંઇ પ્રભુને વચને કરી તે ગંગાજળ છે. અહિં આવી કંઈ ફાયદો ઉઠાવશે તે તો અહિં માંથી પ્રમાણ. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મારી પ્રજા પૂરતો આનો લાભ ઉઠાવે અને જે ઇરાદાથી આ કાર્ય કર્યું છે તેમાં શેઠ સફલ થાય એમ ઇચ્છું છું. હું ઇચ્છું છું કે આવાં બિડિંગ શેઠ સાહેબ વધારે બાંધો. ભીડભંજન પછવાડે હાથલાં ઘણું ઉગેલાં છે, ત્યાં સાપે ઘણું રહે છે (હાસ્ય), ત્યાં આવાં બિડિંગ બાંધી ત્યાં પણ જ્ઞાનપ્રવાહ વહેવરાવજે. એટલું જણાવી તખ્તારૂઢ થયા. બાદ ભગવાનજી વકીલે જણાવ્યું કે જાતિ કે ધર્મને ભેદ રાખ્યા વગર મહારાજ સાહેબ વખતો વખત જે સબોધ આપે છે તેમને માટે હું આભાર માનું છું. આ દરખાસ્તને વકીલશ્રી રેવાશંકભાઈએ ટેકો આપ્યો હતો બાદ આ ગગનચુંબી ભવ્ય મકાન બાંધવામાં કામ કરનાર કારીગરોને નામદાર સાહેબને મુબારક હાથે ઈનામ વહેંચવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે નામદારશ્રીએ પૂછયું કે આ કારીગરો કયાંના છે? જવાબમાં જ્યારે જાણ્યું કે બધા જામનગરના જ છે. ત્યારે બાપુને વિશેષ ખુશાલી થઈ હતી. બાદ મેળાવડે વિસર્જન થયું હતું. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય આત્માઓને ભદધિથી તારવાવાળું પ્રવહન તપ અને ઉદ્યાપન પ્રશરત કરાય શ્રદ્ધા સંપન્ન છાના ખ્યાલ બહાર નહિ હોય કે શ્રીજિનેશ્વર મહારાજે પ્રરૂપેલી અને શ્રીગણધર મહારાજે ગુંથેલી કાદશાંગમાં પ્રતિપાદન કરેલા સર્વ પદાર્થોની કેવળ એકરૂપે શ્રદ્ધા કરવાની હોતી નથી, કેમકે તે દ્વાદશાંગીકેટલાક ધમાંસ્તિકાયાદિ જેવા પદાર્થો માત્ર જાણવા ર જ હોય છે. તે ધારિતકામાદક પદાર્થોને શ્રદ્ધા . જવા આત્માને સાધવાની અપેક્ષાએ આદર કે ત્યાગ કરવાનો હોતો નથી. વળી મિથ્યાત્વ. કાય, વન અને પ્રમાદરપ બધા તુના નિરૂપણો તથા - વરણીમાદિ આઠ પ્રકારના કમદિને વ્યાખ્યાને તે દ્વાદશાંગીમાં ઘણું પિસ્તારથી છે, છતાં તે રિમાદિકને કમદિકનો આદરભાવ શ્રદ્ધાપન માત્મકલ્યાણ સાધવાના માર્ગમાં હોતા નથી. જો કે મિયાત્વના પાતળાપણા અંગે સબંધક, માભિમુખ, માર્ગ પતિત, માગાનુરી વિગેરે અવસ્થા ઘણા ગ્રંથકારાએ પ્રાસ્ત Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ તપ અને તરીકે ગણાવી છે, અને આચાર્ય શ્રીદેવગુપ્તસૂરિ વિગેરેએ તેને મિથ્યાત્વનો ગુણ કેમિથ્યાત્વગુણસ્થાનક તરીકે જાણેવેલ છે, છતાં તે ગુણ અને ગુણસ્થાનકપણું મિથ્યાત્વની મંદતા અને દેવ, ગુરુ, ધર્મની બુદ્ધિએ મેક્ષને માટે કરાતી કુદેવ, કુગુ, કુધર્મની આરાધનાની અપેક્ષાએ વર્ણવેલું છે, અર્થાત્ મિથ્યાત્વ પિતાના સ્વરૂપે કરીને કોઈ પ્રકારે ગુણરૂપે ગણવામાં આવ્યું નથી, તેવી જ રીતે અવિરતિવાળા શ્રદ્ધાળુઓને અંગે તીર્થંકરનામગોત્રને બંધ ઉત્કૃષ્ટ ગણેલો હેઈ, તે ઉત્કૃષ્ટ તીર્થંકરનામગોત્રના કારણ તરીકે અવિરતિપણાને કોઈ સારૂં ગણવા માગે છે તે કોઈપણ પ્રકારે યોગ્ય નથી કેમકે તે ઉત્કૃષ્ટ તીર્થ કરનામગાત્રો બંધ અવિરતિપણાની અપેક્ષાએ થતો નથી, પણ લાપશમિકાદિ સ્વભાવવાળી સમદષ્ટિપણની પરિણતિથી શ્રીજિનેશ્વર મહારાજાદિકની ભક્તિ આદિ દ્વારા થતી લાપશમિકઆદિ સ્વરૂપ આરાધનાથી જ થાય છે, અર્થાત્ તે તીર્થકરનામકર્મના બંધરૂપી ગુણ અવિરતિપણાને નથી, પણ તે ક્ષાયિકાદિ સમ્યગૃષ્ટિનોજ ગુણ છે, અને તેથી તે અવિરતિપણે તો સર્વથા છાંડવા Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ સાપન - - - - - - - - - - લાયકજ કરે છે. વળી ત્રીજે બંને કારણને સત જે કાય તે શાસ્ત્રોમાં સ્થાને સ્થાને પ્રશસ્ત અને પ્રશરૂપે વર્ણવીને પ્રશસ્તકવાચન કર્તવ્ય તરીકેજ સ્થાને સ્થાને જણાવેલ છે, અને તેથીજ અદાર દાવ રહિત વીતરાગ સર્વજ્ઞ અરિહંત મહારાજા ઉપર અને અઢાર હજાર શિલાંગરૂપ બ્રહ્મચર્યને ધારણ કરનારા સાધુ મહાભાઓ પશુ સમ્યગ્દષ્ટિઓ અને મુમુક્ષુઓને રાગ કરવાત કર્તવ્યતા જણાવેલી છે, અર્થાત મોક્ષસાધક વીતરાત્વાદિક ગુણ ઉપર અને તેને ધારણ કરનારા ઉપર એટલે કે ગુણુ અને ગુણી બંને ઉપર રાગ કરવો જોઈએ અને તે પ્રશસ્તરાગ કડવાય એમ ફાસ્ત્રારો ઘણે સ્થાને ફરમાવે છે, ગુણ ને ગુણ ઉપર રાગ અને તેવી જ રીતે તદષ્ટિથી વિચારીએ તે ગુણ અને ગુણ ઉપર રાગની જેટલા અંશે તીવ્રતા હોય તેટલા અશે તેના ભકિતભાવમાં તીવ્રતા આવવાથી અને તે ગુણગુણીને ભકિતભાર જેટલે અંશે તીવ્ર હોય તેટલ અંશે નિર્જરની માત્રા અધિક અધિક થા કંડાં છે. Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ તપ અન તેથી એમ કહી શકાય કે સ્થૂલદષ્ટિએ તે પ્રશસ્ત રાગજ ક્ર'ની નિરાતે ઉત્પન્ન કરે છે, અને તે પ્રશસ્ત રાગનું તારતમ્ય કર્મીની નિરાના તારતમ્ય સાથે સંબંધવાળુ` છે, અને આજ કારથી એમ પણું કહી શકાય કે સમ્યગ્દાનાદિ આત્માના સ્વરૂપભૂત ગુણાના રાગવાળે મનુષ્ય પણ જ્યાં સુધી તે સમ્યગ્દર્શનાદિ ગુણો ધરવાવાળા મહાપુા ઉપર રાગવાળે! થાય નહિ, ત્યાં સુધી દ્મસ્થ અવસ્થાનું સમ્યક્ત્વ કે જે વીતરાગ સર્વજ્ઞપણાની દશાને લાવનાર છે તે તેને હાય નહિ, અને આજ કારણથી અન્ય ધર્માવલ આગ્મા તથા ગૈાશલક અને જમાલિ વિગેરે નિહ્ના સમ્યગ્દર્શનાદિ ૩૫ અને સર્વજ્ઞ વીતરાગત્વાદિષ્ટ દેવાર્દિક ગુણેના અભ્યાતપણે માનનારા હોવ છતાં તે વીતરાગત્વ સર્વનાદિક ગુણાને ધારણ કરનારા જે હોર્ પરમાત્મા વિગેરે મહાપુરુષારૂપ ગુણીઓની શ્રદ્ધા, માન્યતા, ભકિત અને આદર વગરના ઢાકાથી તુ મિથ્યાહી કે નિહ્રવની લાઇનમાં મૂકાયા, અને તેવીજ રીતે શુદ્ધદેવ, શુદ્ધગુરુ અને શુધમ રૂપી ગુરુન નિધાન એવા ગુણીયૌ શ્રદ્ધા, ભકિત અને માન્યતા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ રક્ષાન Tr ધરાવનાર પણ તેમના વીતરાગત્વ સર્વજ્ઞત્યાદિક ગુણાની માન્યતાની શ્રદ્ધા વગરના ય કે તે ારાકે તેમની માન્યતા સગરના ડ્રાય, તે તેવા વાડે મયતપણાની પ્રાપ્તિ છતાં પણ તેમના અભવ્યપત્રં, મિથ્યાદષ્ટિપણ } લાગ્યની પ્રબળતાને આશ્રી શાસ્ત્રકાર મર્ષિઓએ તેએાને સન્માર્ગથી દૂર ગળા, અર્થાત્ વીતરાગત્યાદિ પ્રાપ્તિના મૃદત અંગે ગુણુ અને ગુણી ઉપર એક સરખી રીતે બા, ભકિત, હુમાન તે સત્કાર સન્માનદા ભાગ્ય અવસ્ય રાગ રાખવા જોઇએ. એવા શાસ્ત્રકાર મહર્ષિએના વચનના ફલિત થાય છે, અને તે દ્વારાએ પંચ નમસ્કારરૂપ પગમગલ મહાદ્યુત-વ્ સ' પાપને તારા કરનાર છે. જિનેશ્વર મહારાજની જેટલે જેટલ અંગે તીવ્ર. તીવ્રતમ ભકિત થાય, તેટલે તેટલે અંશે પૂર્વ કાળમાં બાંધેલાં નાનાવરણીયાદિ કર્યા કે જે આત્માના ગુણાતે આવરવાદારા નાશ કરનાર હાઇ ધાનિકમ' કે સાંપરાયિક કમ કાંડુવાય છે, તેને ના થાય છે, વળી જિનેશ્વર મારામાં ધુરંધર એવા ભગવાન મહાવીર મહારાજને કરેલા એક પણ નમસ્કાર Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ તપ અને તે નમસ્કાર કરનાર સ્ત્રી અગર પુરુષને સંસારસમુદ્રથી તારી દે છે. વળી ગુણવાનની પ્રતિપત્તિ (સેવા)રૂપ વંદન કે જે વીતરાગ સર્વજ્ઞ હોય કે વાવત પ્રમત્તસંવત હોય તને કરવામાં આવે તો વાવત્ અક્રિયારૂપ ચૌદમા ગુણઠાણને આપી અવ્યાબાધ સુખમય મોક્ષને મેળવી દે છે. આ વિગેરે શાસ્ત્રકાર મહર્ષિઓના આવશ્યક વિગેરેના વાય તાત્પર્ય વ્યાખ્યાને અનુસરે છે. આ બધી હકીકત વિચારનારો વિચક્ષણે ધર્મસાધનને અંગે કે મોક્ષપ્રાપ્તિને અંગે ગુણ કે ગુણી ઉપર રાગ એટલે શ્રદ્ધા, ભકિત, સત્કાર અને સન્માનને ઉપાદેય તરીકે ગણ્યા શિવાય રહી શકે જ નહિ, એટલું જ નહિ પણ તે પ્રશસ્તરાણ એટલે ગુણગુણી ઉપરના ભકિત આદિક નિર્જરા ઉત્પન્ન કરનાર છે, અને તેથી તે પ્રશસ્ત રામની માત્રાનું તારતસ્ય નિર્જરાના તારતમ્ય સાથે હોઈ આત્મગુણોના ઉત્કર્ષની સાથે સંબંધવાળું છે, અને જેટલે અંશે તે ગુણગુણીના રાગરૂપી પ્રશસ્ત રાગની મંદતા, તેટલે અંશે સમ્યગ્દર્શન અને નિર્જરાની ખામી છે, અગર આરા ધનાની અલ્પતા છે એમ માનવા તરફ દોરાયા સિવાય Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન રહેશે નહિ. અવગુણ ધ્યેય આ પૂર્વે કરેલા પ્રસ્ત રાગની માફકજ શાકારએ મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરત ઉપર કે ધાદિક કપાયા ઉપર તથા આરંભાવક આવા ઉપર અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મો ઉપર કરાતા દ્વેષ તે સ્થાન સ્થાન ઉપર પ્રશસ્ત દંષ તરીક જણાવેલ છે. આ પ્રશસ્તરાગ અને પ્રશસ્તષમાં એટલે ફરક જરૂર છે કે ગુણ અને ગુણ બંને ઉપર ધરાતો રાગ તે પ્રશસ્ત રાગ કહેવાય, પણ મિથ્યાદર્શનાદિક અવગુણો ઉપરજ માત્ર પ ધારણ કરવું તેનું નામ જ પ્રશસ્તિષ કહેવાય, અર્થાત જેમ ગુણી ઉપર રાગ ધરાય તેમ તેને પ્રશસ્તરાગ કહેવાય છે, તેમ મિથ્યાદર્શનાદિરૂપ અવગુણવાળા ઓ ઉપર ધરાતે હેપ તે પ્રશસ્ત હેવ કહેવાતે નથી. સમ્યગ્દર્શનાદિ ગુણવાળા ગુણઓ ઉપર ભક્તિઆદિ આરાધનાધારાએ રાગ કરવાથી પ્રમોદભાવનાનો વિષય થાય છે, તેમ મિથ્યાદર્શનાદિ અવગુણોવાળા ઉપર દ્વેષ કરવો એ કોઈ પણ ભાવનાને વિષય નથી, કેમકે તે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ . પ અને મિથ્યાદનાદિ અવગુણુવાળાએને અંગે જે તે મિથ્યાદનવાળાએ ના અવગુણા દૂર કરાય તેવા ડ્રાય તે તેને અંગે તે દોષ દૂર કરવારૂપ ભાવકરૂણાત અંગે કરૂણાભાવના અને ક્રૂર કર્માંમાં નિ:શંકપણે વનારા, ઉછું. ખલપણે દેવ, ગુરુની નિંદા કરનારા તથા નિરપેક્ષપણે પોતાની પ્રશસામાંજ લીન રહેલા એવા ગાઢતમ મિથ્યાદૃષ્ટિઓને અંગે શાસ્ત્રકારે ઉપેક્ષા કરવારૂપ મધ્યસ્થ ભાવના રાખવાનું જ્ગાવે છે. (કેટલાકે આવી મધ્યસ્થ ભાવનાને જણાવનાર યોગશાસ્ત્રના કની વ્યાખ્યામાં ઉમેરે છે કે આ મધ્યસ્થ ભાવના આવા નિઃરા કપણે ક્રૂર ક્રમ કરવાવાળા વિગેરે ઉપર ત્યાં સુધીજ હોય કે ત્યાં સુધી તેએા બીજા અજ્ઞાન ભદ્રિક જીવાને મિથ્યાત્વાદિક તરફ દેારનારા ન હોય. આ તેએાના યન પ્રમાણે તેઓ બીજા દ્રિક અને અજ્ઞાન જીવાત મિથ્યાત્વાદિક ઉન્મા પ્રત્યે. દારનારાઓને અંગે કારૂણ્યભાવના કે માધ્યસ્થ ભાવના નહિં રાખવાનું જણાવી, દ્વેષ નામની જુદીજ ભાવના રાખવાનું સૂચવે છે, તે ક્રાપ્તપણુ શાસ્ત્રને આધારે ડેય એમ લાગતું નથી, પણ કેવળ ઝગડાના ઝંડા ચઢા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ - - - - - લવ ની પૂનમાં અવગુણઓ ઉપર પણ દંડ કર. જ છે. અને તે પ્રશસ્ત ઠંધર ગણાય એવી ન જ ક૫નાને અનુસરતા ગોઠવને જ આભારી છે કેમકે તે યોગહાસના “લાકમાંજ નિઃશંકપણ દેવ અને ગુરુની નિંદા કરનારે અર્થાત લોકોમાં દેવ, ગુરાની નિંદા કરીને લોકોને ધર્મમાર્ગથી પતિત કરી ઉન્માગ માં લઇ જનારે એક હોય કે અનેક હાય તાપ બધા ઉ. પટેલ માધ ભાવનાના ધમાં છે એમ ર પણ વા નાવલું હોવાથી તેની નવી ગાઠવણ કરનારની ગોઠવણ અને અનુસરતી નથી. એટલું જ નહિ પણ તે “લાના અર્થ ને પણ અનુસરનારી નથી એમ માનાઈ કે અ ને વિચારનાર તે શું પણ માત્ર બેકવાન વિચારનારે પણ સમજી શકે તેમ છે. જો કે રાસન વિરોધી કાર્ય કરનારા, શામનદ્રોહીઓ તરફ જયાં સુધી આરાધક જીવમાં સરાગદશા છે, ત્યાં સુધી શાસન પ્રેમરૂપી યોશિમિક ભાવને અંગે કોઈ આરાધકને દેવનું જીરાયમાન થયા શિવાય રહેતું નથી, પણ તે ક્રોધ પ્રસ્ત છે કે તેનો નિર્જરાની તારતમ્યતા સાથે નિજ Shree Sudharmaswami Gyanbhandarkararsgyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ . તપ અને તારતમ્યતાદ્વારાએ સંબંધ છે એમ શ્રદ્ધાળુઓ માતા રાકે નહિં, અને જે અવગુણી ઉપર દ્વેષ ઃ તેના કાર્યની માત્રાના આધારે નિાની માત્રાના આધાર રખાત દાત તા ત્રિશલાનંદન ભગવાન માવીર મહારા‚ શિષ્યા ભાસ એવા ગાશાલાથી મરણાંત જેવા ઉપસના પ્રસંગે અનન્ય ભક્તિ, રાગ અને બહુમાનવાળા ગૌતમ ગણુધર આદિ શિષ્યાને મૌન રાખવાનું, ઉત્તર, પ્રત્યુત્તર નહિ કરવાનું અને સ્વસમીપથી દૂર જ ઈધર તિધર વીખરાષ્ટ્રને બેસવાનું કહેત નહિં, કેમકે ઝગડાના ઝંડાની ધારાથી તેવા અવગુણીના દ્વેષ અને તેના અંગે થતા કાર્ય પ્રશસ્તદ્વેષ ગણુાવી નિર્જરા ગણાવનારાઓની અપેક્ષાએ ભગવાન મહાવીર મહારાજે શિષ્યાન થનારી નિર્જરામાં અંતરાય કર્યો એમ ગણુંી શકાય. વળી તે તેોલેશ્યાના ઉપસર્ગ થયા પછી પણ તે ગેાશાલાની તેજોલેશ્યાના સામર્થ્ય કરતાં શ્રમણ નિમ્ર થાનું અને તેમના કરતાં વિર ભગવ ંતાનું, તેમજ તેમના કરતાં પશુ ત્રિલેાકનાથ અરિદ્ભુત ભગવાનનું લેફ્સાસામર્થ્ય અનુક્રમે અનંત અનતગુણું જણુાવી, તે લેફ્સાને ઉપ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉar૫૧ ગ નહિ કરવામાં ક્રોધાભાવપૂર્વકની સહનશીલતાજ કારણ તરીકે જણાવેલી છે, તે તે વચનમાં શમણ નિગ્રંથ અને સ્થવિર ભગવંતોને નહિ થતી નિરારૂપ અવગુને ભગવાન મહાવીર મહારાજે ગુરૂપ જણાવી એમ આરોપ આવે, પણ તે આરોપ બીજાઓને મિટાને માર્ગે દોરનારા હોય તેવાઓ પ્રત્યે માધ્યસ્થ ભાવના ન હોય એમ માનનારને અંગેજ સમજવી. શાસ્ત્રકારોના શબ્દના વાક્યર્થ, મહાવા કવાર્થને દંપર્ધ જાણનાર, માનનાર અને પ્રરૂપનારને અંગે તે ને સુધારી શકાય તેવા એકલા મિથ્યાત્વમાર્ગમાં પ્રવર્તે છે કે બીજાઓને પણ દેવ, ગુરુ આદિની નિદાકારાએ મિલાવમાર્ગમાં પ્રવર્તનારા શાસનોહીઓને અંગે પણ ઉપસારૂ માધ્યસ્થ ભાવના હોવાથી ત્રિલોકનાથ ત્રિશલાનંદન ભગવાન મહાવીર મહારાજની પ્રરૂ પણ કે પ્રેરણા ઉપર કોઈપણ જાતને આક્ષેપ આવતું નથી, પણ તે પ્રેરણા અને પ્રરૂપણામાં ભગવાનની વીતરાગતાની છાયાપૂર્વક યથા. સ્થિત વાદિપણાને પ્રવાહજ પ્રવર્તી રહેલા હોય છે. (આ સ્થાને કેટલાકે દ્વેષરૂપી દાવાનળને સળગાવવામાં જ માનShree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અને નારા તથા સાડાત્રણ શ્રાવકનીજ દુયાતીમાં ' ધરનારા કેટલાક આાવ્રત ધરનારાએ મહા તપસ્વી વાલીજીનું વૃત્તાંત આગળ ધરી. અવગુણી અને શાસનદ્રોહીએ ઉપર દ્વેષ કરવાજ ોઇએ એવું વિધાન કરવાને તૈયાર થાય છે, તેઓએ તે વાલી મહારાજના ચિરત્રને બારીક ર્દષ્ટથી અવલોકન કરી જાણ્યુ જોહ્ન એ કે તે મદ્રાતપસ્વી વાલીજી સરાગદશામાં ડાઇ તેવી પ્રવૃત્તિને તીની લાગણીને અંગે આદરે તેટલા માત્રથી તે ટુંપવાળી પ્રવૃત્તિ સન નિ રાના કારણ તરીકે અજ છે એમ કરી શકે નિહ. વળી ભગવાન મહાવીર મહારાજની પ્રભુ! અને પ્રવૃત્તિ વીતરાગ સર્વજ્ઞપણાની અવસ્થાની છે એ વાત કાપણ વાયકના ધ્યાન બહાર જેવી ઐઇએ નહિ. વાલીજીની સ્થિતિ જો કે આ ઉપરથી મહાતપસ્વી વાલીના ભક્તિરાગરૂપી પ્રાસ્તરાગને કાઇ ઉતારી પાડતું નથી અને ઉતારી પાડવા માગે નદ્ધિ પણ તે ભક્તિરાગની પ્રશંસાને કારણે મૂકી લાગણીથી થએલા દ્રોહીના ટૂંકપ કાય તે નિષાના કારણ તરીકે ગેાઠવવુ તે શ્રદ્ધામ પતેતે મદ્ય Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૧૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપન 13: - - - - — — નીય નથી જ. વળી ધ્યાન રાખવાની જરૂર છે કે તે મહાતપસ્વી વાલીએ પોતાનું વેર વાળવા તૈયાર થએલા રણસિક રાવણને અષ્ટાપદ તીર્થને તરબોળ કરતા જાણ્યા છતાં તે રાવણને કંઈપણ અંગત નુકશાન ન કર્યું, પણ માત્ર તે તીર્થને સ્થિર રાખવા અર્થાત્ તરબળ ન થવા તે તીર્થ રૂપ પહાડ ઉપરજ અંગુઠી દબાવ્યો અને તે મહાતપસ્વીના તપતેજથી અંગુઠામાત્રના દબાણથી તે તીર્થ તરબોળ થતું બચ્ચું એટલું જ નહિ પણ તે મહા તપરવીના અંગુઠાના દબાણના પ્રભાવથી તે વડના ભાગને પ્રાગભાર તે રાસિક રાવણને અસહ્ય થઈ પડ્યો અને તેને લીધે જ તે રાવણ લેહી વમત થયો. અથવા તપસ્વી વલેજીએ રાવને શિવા કરવી જોઈએ એ મ ધાર્યું નથી, અથવા તે ચિત્ લાગણીવશ તેવી ધારણા થઈ હોય એમ માની પણ લઈ એ પણ તે રાવ થએલી શિક્ષાને પ્રશસ્તકંપનું કાર્ય માર્ગ નજર ના સાધન તરીકે માનીને એક એ , મારે છે. એવું જ નહિ. Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ તપ અને r અવગુણી દ્વેષમાં અન વળી વિષ્ણુકુમારે સંધરણારૂપ મહાકાર્યને અંગે કરેલા ક્રોધ અને વૈક્રિયને માટે જે ઇરિયાવહિં ડિમવારૂપ પ્રાયશ્ચિત શાસ્ત્રકાર મહર્ષિએ કમાવે છે, વળી શ્રમણસંધના સમુદાયપી ગચ્છની રક્ષા માટે એકજ રાત્રિમાં ત્રણ સિંહુને મારનાર મહાયોદ્ધામાંથી થએલા સાધુને જે ઇરિયાવહુિં પડિમવાને દંડ આપવામાં આવ્યે છે, મેટી માંદગીને અંગે ગ્લાન થએલા સાધુની પરિચારણા જે આધાકર્માદિક આહારપાણીથી કરવામાં આવે તેને અંગે જે પંચકલ્યાણુંઆદિ પ્રાયશ્રિતા જણાવવામાં આવે છે, યાવત્ ચારસે નવાણું સાધુઓને ધાણીથી પીલી નાખનારા પાલક ઉપર થએલા દ્વેષભાવથી આચા ભગવાન્ શ્રીમ્સ્ક ધકાચા નુ જે વિરાષકપણું શ્રીભગવતીજીઆદિ શાસ્ત્રામાં સ્પષ્ટ અક્ષરે લખાએલું છે તે બધાને વિયરનારા કોઇપણ સુજ્ઞ મનુષ્ય સ્વપ્ને પશુ એમ નહિ ધારી શકે કે અવગુણી ઉપર સરાગ દશાને અંગે જોકે દ્વેષ થઇ જાય તેપણુ તે ધમમા તરીકે કત્વ્યંજ છે કે તે નિરાનું સાધન હાઇ તેનુ તારતમ્ય નિર્જરાની Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉદાપન સાથે રહેલુ છે. આ સ્થાને આટલી વાત તે સ્પષ્ટપણે * જરૂર સમજવી જોઇએ કૅ મમત્વ, પરિગ્રહ કે વિષયન અંગે થતા દેશે કે તેના કાર્યોમાં અને આ દેવ ગુરુ, શ્રમ' કે શાસનના દ્રોહીઓને અંગ થતા દૂધ કે તેના કાર્યાંન અંગે બંધમાં ઘણુંજ મેટું અંતર છે, પણ તે અધના અંતરને ખ્યાલમાં ન લેતાં, તે અંધના હેતુનેજ નિરાના સાધન તરીકે મનાવવા તૈયાર થવું તે નિઃશ્રેયસાર્ધીની નજરમાં નિતાંત ન્યક્રારનું સ્થાન છે. આજ કારથી શ્રમણ ભગવતને આધાકમાં અશનાર્દિક આપનારા જીવતે શાસ્ત્રકારે આપ પાપ સ્પષ્ટ શબ્દથી જણાવે છે, તેમજ ત્રિધાકનાથ તી કર આદિતી પુજાકિમાં થતા પૃથ્વીકાયાદિ આરંભથી પણ ભગવાન રિભદ્રસૂરિજી વિગેરે તત્કાલે કૅ પૂજાલે ક્ષય પામે એવા કમતા બંધ જણાવે છે. વિરાધનાથી નિર્જરાનું કેમ ? આ સ્થાને અધ્યાત્મ વિશુદ્ધિવાળા યાયુક્ત પ્રવૃત્તિ કરનારા જીવની જે વિરાધના તે નિર્જરા ફળવાળા છે એવા શ્રી ત્રનિયુકિતના વાયરે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com v Page #146 -------------------------------------------------------------------------- ________________ તપ અને ઈનર શાસ્ત્રની અપેક્ષા રાખ્યા શિવાય અનુસરનારા માત્ર વિરાધનાને જ નિર્ભર કરનારી ગણે છે તેઓ જે તે શ્રઘનિર્યુક્તિની તેજ ગાથામાં કહેલા અધ્યામશુદ્ધિવાળા અને યતનાથી પ્રવર્તનારા એવા આપેલાં બે વિશેષણો જેવા સાથે ફલિતાર્થપણે નહિ કે સ્વતંત્ર કાર્યપણે કહેલી નિર્જરા વિચારીને જે માન્યતા ધરાવો તે પ ક વિરાધનાને સ્વતંત્રપણે નિર્જરાના કારણે તરીકે ગણવા માટે કે તેની તારતમ્યતાને નિર્જરાની તારતમ્યતા સાથે જોડવા માટે કદી પણ તૈયાર થશે નહિ. પ્રશસ્ત રાગાદિની મર્યાદા આ બધી હકીકતથી વાચકને એટલું સ્પષ્ટ માલમ પડશે કે નિર્જરાની માત્રાને આધારે ગુણ અને ગુણ ઉપર રખાતા પ્રશસ્ત રાગની માત્રા ઉપર કે અમુક ઉપર પરાતા કૅવરૂપ પ્રશસ્ત દંપની માત્રા ઉપર રહેલા છે, જેને તેથી જ મિથ્યાદર્શનાદિ અવગુણે વાળ જીવો પ્રચાર કંપનું સ્થાન નથી, પણ્ કરૂણા અને માધ્યસ્થ નાવનાનું જ સ્થાન છે. આ પૂર્વોક્ત રીતિએ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત ઠેષ જોકે નિર્જરાની સાથે તારતમ્યતા Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન --- -------- - --- - - - ---- - - --- ધરાવનારા છે, તો પણ તે પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ તેઓનેજ માટે કર્તવ્ય તરીકે ગણી શકાય કે જેઓ સર્વજ્ઞ વીતરાગપણની દશાને પામેલા ન હોય, કેમકે જેઓ સર્વજ્ઞ વીતરાગપણની દશાને પામેલા હોય, તેવા જેને અંગે તો તે પ્રશત રાગ કે પ્રશસ્ત ટૅપનું કાર્ય કરવા માટે વિચારવું તે પણ તે મહાપુરુષની આશાતના ઉપજ છે, અને આજ કારણથી ત્રિલોકનાથ ત્રિશલાનંદન ભગવાન મહાવીર મહારાજે સકલ લબ્ધિ નિધાન ભાગવાન ગૌતમસ્વામીજીને શાલ અને મહાશાલ કે જેઓ સત્ત વીતરાગપણની દશાને પામેલા હતા તેઓને ઉદ્દેશીને ત્રિશલાનંદન તીર્થકર મહાવીર મહારાજને વંદન કરવાનું કહેવામાં સર્વજ્ઞની આશાતના કરનાર ગણી તેવું કહેવાનો નિષેધ કરવાનું અને તે આશાતના વર્જવાનું સ્પષ્ટપણે વિધાન શ્રીભગવતીજી આદિ શાસ્ત્રોમાં કરેલું છે. યુતિથી સમજનારો વાચકવર્ગ પષ્ટપણે સમજી શકે તેમ છે કે જે જે આત્માઓને મેહનીયઆદિ ઘાતિકને મેલ કે કચરો રહેલે હેય તે તે આત્મા ઓને જ તે પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત ધરૂપી દીવેલ કે Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ તપ અને સાબુની જરૂર હાય, પણ નિ`ળ કાડાવાળાને કે નિમળ વઅવાળાને તે દીવેલ કે સાબુની મહેનત નકામીજ છે. દીવેલ કે સાબુ તત્ત્વદષ્ટિએ તે પેટ કે વસ્ત્રમાંથી કાઢવા વાયકજ છે, તેમ પ્રશસ્તરામ અને પ્રશતદ્વેષ પણ તત્ત્વદ્રષ્ટિએ તે આત્મામાંથી દૂર કરવા લાયકજ છે, અને તેથી સર્વ શાસ્ત્રકારોએ કાઇ પણ જાતના કાર્યરૂપી મેહુનીયના ઉદય હાય ત્યાં સુધી સાંપરાયિક ક્રમ'ના અધ કે ઉદ્દય માનેલેા છે. આ બધા ઉપરથી મિથ્યાત્વ અને અવિરતપણાની માફક કષાયનું પણ તદ્રષ્ટિએ છાંડવાલાયકપણું હાઇ, દ્રાદશાંગી શાસ્ત્રોમાં કષાયે સંબંધી તથા તેના ફળરૂપ કર્મો સંબંધી જે જે નિરૂપણુ છે તે સર્વ અન્ય જીવાને તે તે કષાયાદિકને છાંડવા માટેજ ઉપર્યુકત થવાને અંગે છે. જગતમાં શત્રુરાજ્યની બારીકમાં બારીક હીલચાલ રક્ષણની રજવાળા હલ્લાને રોકનાર કટકે જાણવાની અને તપાસવાની છે, તેવી રીતે મુમુક્ષુ જીવાએ કષાય અને ક્રમની હીલચાલ તે સર્વથા દાખી દેવા માટે બરાબર જાણુવા,અને તપાસવાની છે, અને તેટલાજ માટે શાસ્ત્રોએ સ્થાને સ્થાને કર્યું અને કષાયનુ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉદાપન પ્રાબલ્ય જણાવેલું છે, અર્થાત્ ક અને કષાયનું પ્રાણસ્થ્ય દ્વાદશાંગી આદિ શાસ્ત્રામાં સ્થાને સ્થાને સાંભળીને તેના ભરાસે રહેવામાં ભળ્યેાએ ભૂલવું જોઋતુ નથી, કેમકે જૈનશાસનમાં કર્માનું અને તેના કારણભૂત કષાયેનું જે જે વન છે તે શત્રુની બાતમી આપવા તરીકે કર્યાં અને કષાયાને શત્રુ તરીકે ગણીનેજ છે. જો એમ ન હોય તે। પરમ પરમેષ્ઠી પંચનમસ્કારમાં નમા અરિ હૂંતાણુ' નામના પહેલા પદમાં ક્રમ કે કાયા રૂપ વિશે. અને જણુાવ્યા શિવાય તે કમ અને કાયાને નિકિત તરીકે અર્થ કરતાં શત્રુ તરીકે જણાવત નહિ. જેવી રીતે ધર્માસ્તિકાયાદિકને જ્ઞેય તરીકે અને મિથ્યાત્વાદિક બંધ હતુને કે જ્ઞાનાવરણીયાદિ કર્માંને હ્રાદગી પ્રવચનમાં હૈય એટલે છાંડવા લાયક તરીકે જણા વેલ છે તેવીજ રીતે ઔપમિકાદિક ભેદેવાળું સમ્યગ્દÑન, સમ્યમતિજ્ઞાનઆદિ ભેદવાળું જ્ઞાન અને સામાયિાદિ રૂપ સમ્મારિત્ર તથા તેના પરમાથ - સસ્તાદિ જે જે કારણેા દ્વાદશાંગી શાસ્ત્રમાં જણાવેલાં છે તે સત્ર ઉપાદેય એટલે દરેક મુમુક્ષુ જીવે એ માદ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તપ અને રવા લાયક છે. એવી રીતે જ્ઞેય, હેય અને ઉપાદેયપશુાના વિભાગથી દ્વાદશાંગી પ્રવચન થતી શ્રદ્ધાનેજ સમ્યક્ શ્રદ્ધા અથવા સમ્યગ્દર્શન કહી શકાય. તપનું સ્થાન અને તેની ગણતરી દ્વાદશાંગીઆદિ શાસ્ત્રામાં મેાક્ષના સાધન તરીકે સમ્યગ્દન, સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. શ્રીઉત્તરાનસૂત્રમાં નાળિÆ નાાં નામેળ विणा न हुन्ति चरणगुणा । चरणाहिन्तो मोक्खो मोक्खे सुखं ઉનાવાä ! એ સૂત્રથી સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્ય *ચારિત્રથી મેાક્ષ પ્રાપ્ત થવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને ભગવાન ઉમાસ્વાતિ વાચકજી પશુ સભ્યોન જ્ઞાનાાિનિ મોક્ષમાર્ગ: ૫ એ શ્રીતત્ત્વાશાસ્ત્રના પહેલા સૂત્રથી સમ્યગ્દર્શન, સમ્યગ્ન:ન અને સારિત્રને મેાક્ષને મા જણાવે છે, એટલે તેએ શ્રીના કહેવા પ્રમાણે પણ સમ્યગ્દર્શČન, સમ્યજ્ઞાન અને સારિત્ર એ ત્રણુજ મેાક્ષનાં સાધના છે. આ બધી વસ્તુ વિચારતાં શાસ્ત્રકારે એ તપને મેક્ષ સાધન તરીકે લીધેલું નથી, પણ શ્રીઆવશ્યનિયુક્તિકાર શ્રુતર્કવલી ભગવાન Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાપન ભદ્રબાહુસ્વામીએ નાળું પચાસ સો તેવો સંગમો ય गुत्तिकरो। तिहंपि समाओगे मोक्खो जिनसासने भणिओ ॥ ગાથાસૂવથી જ્ઞાન એ જવાવાદિક તને પ્રકાશનાર હાઈ જીવના યથાસ્થિત સવરૂપને પ્રકાશમાં મોક્ષને યથાસ્થિતપણે પ્રગટ કરે છે, અને જ્ઞાનધારાએ જ્યારે જીવનું અનાદિ સાંપણે માલમ પડયું, અને તે જીવ સ્વરૂપે કેવળજ્ઞાન, દર્શનવાળા હાવા સાથે વીતરાગતા રવરૂપને ધારણ કરનાર છે એમ પણ જણાયું અને તે દ્વારાએ જગતમાં રહેલા સૂર મ એકે ક્રિયાદિ છે અને અવ્યાબાધ પદ જે સિદ્ધિ, તેમાં બિરાજમાન સિદ્ધ મહારાજાઓના સ્વરૂપમાં કોઈ પણ જાતનો ફરક નથી, એમ જાણવામાં આવતાં અનાદિ સંસારમાં ભ્રમણ કરતા દરેક જીવને પિતાના આત્માનું જ્ઞાનાવરણીયાદ કર્મથી આપણે નવાથી તેને ધવાની બુદ્ધિ થાય તે સ્વાભાવિક છે, અં તે આત્માના સાપણાદિક સ્વભાવને રોકનારા તાતાવરણુવાદિક કર્મોને શોધનાર જે કાઈપણું હોય તે તે તપપદાર્થ જ છે. સામાન્ય રીતે સંસારના સર્વ જીવો દરેક ક્ષણે જ્ઞાનાવરણીયાદિ કર્મોને ભોગવવાદારાએ તે Shree Sudharmaswami Gyanbhandarwaræragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ २२ તપ અને જ્ઞાનાવરણીયઆદિ કર્મોનો ક્ષય કરી આત્માને નિર્જરાથી જોડે જ છે, પણ આ તપપદાર્થથી જ્ઞાનાવરણીયાદિ કર્મોની જે નિર્જરા થાય છે, તે નિર્જરા કર્મના ભોગેની નિર્જરા કરતાં કઈગુણી અધિક હોય છે. વળી તપસ્યાને પ્રભાવજ એ છે કે તે પોતાની સાથે સંવરને લાવે છે, અને તેથી જ સૂત્રકારે તપના ૨ એમ કહી તપસ્યાથી નિર્જરા થવા સાથે સંવર થવાનું જણાવે છે, પણ આ તપસ્યાથી તે સંવર માત્ર આહારાદિકની ઉત્પત્તિના કારણભૂત આરંભાદિનું રોકાણ, અને આહારાદિકના ભોગની વખતે થતી ઈદ્રિયની પ્રવૃત્તિરૂપ આAવાનું રોકાણ એટલા માત્રથી જ ચરિતાર્થ થાય છે, પણ આત્માને સતતપણે વળગતાં અવિરતિનાં કર્મોને રોકવા માટે કરવી જોઈતી વિરતિ કે જેને સંયમ કહેવામાં આવે છે, તે સંયમ પૃથપણે જણાવતાં મૃતકેવલી ભગવાન સ્પષ્ટપણે જણાવે છે કે આત્માને આવતાં કર્મોથી બચાવનાર જે કંઈપણ હેય તો તે સંયમજ છે, અને પ્રકાશક એવું જ્ઞાન, શોધક એ ત૫ અને આત્માનો બચાવ કરનાર એવો સંજમ એ ત્રણેને સરખી Shree Sudharmaswami Gyanbhandarlimarærágyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉદાપન રીતે સંગ થાય ત્યારેજ શ્રીજિનેશ્વર ભગવાનના શાસનમાં વર્ણવેલો મોક્ષ મળી શકે છે. એવી રીતે મોક્ષનાં કારણ જણાવતાં શ્રુતકેવલી ભગવાને તેને મેક્ષના કારણ તરીકે સપષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. સૂક્ષ્મ દષ્ટિથી તપાસ કરતાં મૃતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીજીનું વચન સર્વ કર્મક્ષયરૂપ મોક્ષપ્રાપ્તિ માટે જેટલું અનુકૂળ થશે, તેટલું બીજું વચન અનુકૂળ થઈ શકશે નહિ, કારણ કે સાગિકેવલી નામના તેરમા ગુણસ્થાનકમાં સાયિક સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન અને યથાખ્યાત ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ હોવાથી તે સમ્યદર્શન, સંજ્ઞાન અને સંચારિત્રમાં કોઈ પણ અંબાકી રહે તે નથી, અર્થાત તે તેરમાં ગુણસ્થાનકના આઇ ક્ષણે પણ સંપૂર્ણ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મળી જાય છે, છતાં તે સોગિકેવલીપણાની પ્રાપ્તિને અને સર્વ કર્મક્ષયરૂપ મોક્ષપદની પ્રાપ્તિને મેળવવામાં ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ જેટલો કાળ ચાલ્યો જાય છે, અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર શિવાયનું કે પણ એવું સાધન બાકી રહેલું માનવું જોઇએ કે જેની Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ તપ અને પ્રાપ્તિ ન થઇ હોય ત્યાં સુધી તે સર્વ કર્મક્ષયરૂપ મેક્ષ પ્રાપ્ત ન થતો હોય અને તેની પ્રાપ્તિ થવાથી જ સર્વ કર્મક્ષયરૂપ મેક્ષની પ્રાપ્તિ થતી હોય, તે સાધન બીજું કોઈ નહિ, પણ માત્ર સર્વસંવરરૂપ ચારિત્ર પ્રાપ્ત થતાં થતો યોગનિરોધરૂપ શુકલધ્યાનનો ચેથો પાયજ છે, અને તે શલયાનને ચોથો પાસે તે તપના બાર ભેદો પૈકી પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર છ ભેદમાં જે ધ્યાન નામનો ભેદ છે, તે રૂપ તપ એજ મોક્ષનું અનંતર કારણ છે. આ વસ્તુ વિચારતાં સ્પષ્ટપણે માલમ પડશે કે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ મેક્ષના કારણરૂપ છતાં પણ સર્વકર્મક્ષયરૂપ મેક્ષના અનંતર કારણપણે તે શુકલ બનના ચેથાપાયારૂપ તપજ ઉપયોગી છે. ઉપર જણાવ્યા પ્રમાણે જેમ મોક્ષપ્રાપ્તિના અનંતર કારણ તરીકે તપની ઉપયોગિતા છે તેવી જ રીતે શ્રેણીના સમારોહમાં ખરેખરૂં ઉપયોગી હોય તો તે તપજ છે. તપથી નિકાચિત કર્મનો ક્ષય ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈપણ જીવ ક્ષેપકShree Sudharmaswami Gyanbhandavukmararágyainbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પત શ્રેણીના સમારેાતુ કરી, તેની સમાપ્તિ કર્યા શિવાય મેહના સંપૂર્ણ ક્ષયને પ્રતાપે મેળવાતા યથાખ્યાત ચારિત્રને ક જ્ઞાનાવરણીયાદિના સંપૂર્ણ ક્ષયને પ્રતાપે મેળવાતા કેવગવાનને કાંઇપણ વેદી રાકતુ નધી, અને તે શ્રેણીની રાઆત કરતાં જીવને એવા શુભ ધ્યાનની જરૂર૪ છે કે જે શુષ ને નિકાચિત કે જેના સામાન્ય રીતે ભાગ્યા શિવાય છૂટકાજ ન થાય તેવા નિકાચિત કર્માના પશુ ક્ષય કરી શકે. એવું ગાઢુંજ માની રાકીએ કે ક્ષક્ષકશ્રેણીની શરૂઆત કરનારા જીવ ાપકશ્રેણીની શરૂઆતના કાળથી સિત્તેર કાડાકાડ સાગરોપમ પડેલથી સાવચેત થયેલા હાય, અને તેથી તે આત્માની સત્તામાં કોઇ પણ પ્રકારે નિકાચિત કમ હૈાય નહિ, અને કેવળજ્ઞાન પામનારા જીવાને માટે જધન્યથી અંત દુકાળ માત્ર પડેલાં શાસ્ત્રકારે મિાદષ્ટિપણું હુવાના સાત જણાવે છે, તે અપેક્ષાએ પશુ કેવળ જ્ઞાન પામનારા ૭૧માં સિત્તેર કાડાકાડ પોથી નિકા ચિત કર્મ ન બાંધે તેવી દશા હોયજ એમ માની શકાય નહિ, એટલે શ્રેણી માંડી કેવળજ્ઞાન પામનારા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તપ અને જીવને સત્તામાં રહેલા નિકાચિત કર્મતિ ક્ષય કરવાની પશુ તાકાત માનવીજ જોઇએ, અને તે તાકાત શ્રેણીની શરૂઆતમાં અપૂર્ણાંકરણની વખતે ઝળકે છે એમ શાસ્ત્રકાર। સ્પષ્ટ કરતાં અપૂર્વકરણરૂપ શ્રેણીવાળા ગુણસ્થાનકના પ્રતાપેજ નિકાચિત કર્મોના ક્ષય થવાનું જણાવે છે, અને તેજ વસ્તુને ઉદ્દેશીને ભાષ્યકાર મહારાજા તંત્રતા ૩ નિશ્ચયાપિ એમ કહી સામાન્ય રીતે તપથી નિકાચિત કર્મોના ક્ષય થાય છે એમ જણાવે છે, પણ વસ્તુત: અપૂર્તી કરતી વખતે થતા શુભ ધ્યાનરૂપ તથાજ તે નિકચિત કર્માંના ક્ષય થાય છે એમ વ્યાખ્યાકાર સ્પષ્ટ કરે છે. તપનું સયમસહુચરિતપણું પ્રમાણે જો કે નિકાચિત કર્માંના ક્ષયને માટે પૂર્વે જણુાવ્યા પૂર્વ કરતી વખતે થતાં શુભ ધ્યાનરૂપ તપની જરૂર છે, તા પણ સામાન્ય ક્રર્માના ક્ષય પશુ તપથીજ થાય છે એમ માનવામાં શાસ્ત્ર જાણુનાર મનુષ્યેામાં બે મત ઇંજ નહિં, ક્રમકે શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે ६ 3 पुत्रि दुचित्राणं दुप्परिकताणं पावाणं कम्माणं नत्थि Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૨૭ પ્રયત્તા મુવાવો તવણા વા સોફત્ત અર્થાત પહેલાં ખરાબ આચરણ કે ખરાબ પરાક્રમથી કરેલાં પાપકને ય દવા શિવાય થતું નથી, અથવા તપસ્યાથી ના કરવાથી તેને ક્ષય થાય છે. આ વાતને માનનારો સર્વ સુવર્ગ નિકાચિત કે સામાન્ય બને કમેને ક્ષય કરવામાં તપસ્યા એજ પ્રબળતર સાધન છે, એમ માનવામાં આચકે ખાશે નહિ, અને તેથી જ સામાન્ય નિયમ પણ એ પ્રચલિત છે કે ત૬: વિનરાશા અર્થાત કર્મના નાશને માટે તપસ્યા એજ સમર્થ સાધન છે. આવું તપનું અદ્વિતીય સામર્થ્ય છતાં અને શ્રીઆવશ્યકનિર્યુકિતકાર ભગવાન ભદ્રબાહુજીએ મેક્ષના કારણ તરીકે તપને સ્પષ્ટપણે જણાવ્યા છતાં એમ શંકા નહિ કરવી કે તત્વાર્થ અને ઉત્તરાધ્યનમાં કેમ તેનો ઉલ્લેખ થયે નહિ? કેમકે તત્વાર્થ અને ઉત્તરાર્થન વિગેરેમાં વાપરે ચારિત્રશબ્દ સંવરની પરાકાષ્ટાને સૂચવનારે છે જેમ સર્વ સંવરને સૂચવે છે, તેવી રીતે ચારિત્રના ભેદરૂપ તપને પણ સાથે જ રચવે છે. અર્થાત્ એકલા મેહનીયના ક્ષયથી થના વિચનેજ Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તપ અને - - - માત્ર લેવું, પણ આશ્રવનિરોધરૂપ જે સંવર તેમય ચારિત્ર ન લેવું એમાં કાંઈ હેતુ જણાતું નથી. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સંયમશબ્દ ગ્રહણ કરવામાં આવે છે ત્યાં ત્યાં સંયમની સાથે તપને પૃથફપણે લે છે અને તેથી જ ાિ સંગમો તવો એમ ધર્મના ભેદો જણાવતાં ભગવાન શથંભવસૂરિજીએ સંયમથી તપનું જુદાપણું સ્પષ્ટ કર્યું અને તેવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું શ્રીક૯૫સત્રમાં કે ઉવવાઈ છ વિગેરેમાં વર્ણન કરતાં સંમેvi તારા પાળે મામાને વિગેરે વાક્ય જણાવેલાં છે, પણું ચારિત્રનું વર્ણન કરતી વખતે તપ એ ચારિત્રને જ પિટાભેદ છે, અને ભગવાન હરિભદ્રસૂરિજી પ્રત્યાખ્યાનઅષ્ટકમાં ભાવપ્રત્યાખ્યાનને સમ્યક્યારિત્રરૂપ જણાવે છે, તેથી ચારિત્રને મોક્ષનું સાધન ગણાવ્યા પછી તવાર્થ અને ઉત્તરાધ્યન વિગેરેમાં તપને પૃથ સાધનપણે ન જણાવ્યું હોય એમ વધારે સંભવિત છે. તપનું ઉપાદાનપણું કેમ નહિ? વળી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર - ગુણરૂ૫ ધર્મ હાઈ જેવી રીતે મેક્ષના ઉપાદાને કારણે Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉછાપન ૨૯ બને છે તેવી રીતે તપ એ માત્ર આત્માને વિકૃતપણાને લીધે લાગેલા કર્મોને શોધવારૂપ કાર્ય કરનાર છે તે તપને ઉપાદાન કારા તરીકે તવાર્થ વિગેરેમાં ન ગણીને ન જણાવ્યું હોય એમ પણ સંભવિત છે. વળી અનશન વિગેરે બાહ્ય દે તેજસ કાર્મના ઉદયથી થતા આહારપ્રહણના નિધિ, છાશ અને સંક્ષેપવાળા હવા સાથે શરીર અને ઇંદ્રિય વિગેરે નામકર્મના ઉદયે મળેલા શરીર અને ઈયિ વિગેરેના પીડન અને સંલીનતારૂપ હાઈ તે બાહ્ય તપ પુદ્ગલની અપેક્ષાવાળું ગયું હોય અને તેથી તેને ઉપાદાને કારણ તરીકે ગણ્યું ન હોય અને કહ્યું ન હોય, તેમજ લાગેલા કર્મના નાશ અને નવા આવતાના નિરોધને માટે કરાતા વ્રતાદિકને અંગે, લાગતા પ્રાયશ્ચિતની શુદ્ધિ વાદિયુક્ત સહચારીઓને અંગે કરાતા વિનય અને ભક્તિ તથા યોગની સ્થિરતા અને શુભતા માટે શુભતા તેમજ સ્થિરતા અને રોધ માટે કરાતાં અધ્યયન વિગેરે સ્વાધ્યાય વિગેરે રૂપ અત્યંતર તપ પણ યોગાદિકની અપેક્ષાવાળું હોઈ અને તે યોગાદિક કર્મોદયની અપેક્ષાવાળા છે માટે તે અત્યંતર Shree Sudharmaswami Gyanbhandarullmaræragyan bhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ તપ અને તપને પણ ઉપાદાનકારણુ તરીકે ન ગણ્યું હાય તે સ્વાભાવિક છે. જો કે નવતત્ત્વની ગાથામાં નાળું વ કૂંપળ નૈવ રતિ ન તો સદા ! એમ કહી તપતે પશુ જીવના સ્વરૂપ એટલે લક્ષy તરીકે જણાવેલું છે પણ તે સ્થાને અનાહારપણારૂપજ તપ લેવાનુ હારું, કર્મક્ષયન માટે કરાતા બ્રાહ્મ, અભ્યંતર તપાથી તે ભિન્નજ છે, અને તપતી મિથ્યાત્વ, અવિરતિ દિને લીધે વે આંધેલા કર્મની શુદ્ધિ કરવા માત્રને અંગે ઉપયેાગિતા ડાઇ, ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ. સોદો તો એમ કહી લાગેલા કર્મોની શેાધકતા માટેજ તપની ઉપયેાગિતા જણાવી છે, અર્થાત્ શ્રુતવલી ભદ્રબાહુ સ્વામીજીએ ભવ્યવાને મેાક્ષની પ્રાપ્તિના સાધન તરીકે જ્ઞાન, તપ, અને સંયમના સંયામ જરૂરી જષ્ણુાન્યેા છે, ત્યારે ઉત્તરાધ્યનસૂત્ર અને તત્ત્વાર્થશાસ્ત્રમાં મુક્તિપદ પામેલા જીવાના સ્વરૂપને લક્ષ્યમાં લઈ, તેના ઉપાદાન કારણેા તરીકે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને જણાવ્યા ાય એમ યુક્તિયુક્ત લાગે છે. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ચારિત્રની ઉપાદાનતા આ સ્થાને કદાચ શંકા થશે કે આત્માની વિભાવ દશાને અંગે લાગતાં કર્મોની શોધકતા માત્રને અંગે જે ઉત્તરાર્થનસૂર વિગેરેમાં પરૂપ ગુણને સ્થાન આપવામાં આવ્યું નથી તો પછી ચારિત્ર અગર સંયમરૂપ ગુણ પણ આત્માને વિભાવ દશાથી લાગતા કર્મોને રોકનાર હોઈ તેને એટલે તે સંયમ કે ચારિત્રને પણ સ્થાન આપવું જોઈએ નહિ. વળી ભગવાન સિદ્ધ મહારાજે જેમ સમ્યજ્ઞાનવાળા અને કેવળજ્ઞાનવાળા માનવામાં આવે છે, અને તેથી ભગવાન ઉમાસ્વાતિવાચકજીએ સૌપામિiાઃિ મન્નત્રામાવાવાયત્ર વજ્ઞાનના સિસભ્ય: એમ કહી જીવની સિદ્ધદશામાં પણ કેવળજ્ઞાન, કેવળદન, ક્ષાયિક સ એ ત્રણ માનેલા છે, પણ સિદ્ધદશામાં ચારિત્ર માનેલું નથી, તેમજ ભગવતી આદિ સંવામાં પણ સિદ્ધ મહારાજાને નોિિસ, नों अचरिति, नो चरित्ताचरित्ति तथा नोसंजये नोंअसंजये નો સંવાનો એમ કહી સિધુમહારાજનું સર્વવિરતિ, કે દેશવિરતિરૂપ સંયમ કે ચારિત્રને નહિ હોવાનું જણાવે Shree Sudharmaswami Gyanbhandarkvaraaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ તપ અને છે, વળી આવશ્યકવૃત્તિકાર વિગેરે આચાર્ય મહારાજ ક્ષાવિક એવી પણ દાનાદિક લબ્ધિઓને જેમ સિદ્ધદશામાં અભાવ જણાવે છે, તેમજ ક્ષાયિક એવી ચારિત્રલબ્ધિનો પણ સિદ્ધપણામાં અભાવ હોય એમ સ્પષ્ટપણે જણાવે છે, અર્થાત જેમ તારૂપી ગુણ સંસારમર્યાદામજ વર્તવાવાળે છે, તેમ ચારિત્રરૂપ ગુણ પણ માત્ર સંસારમર્યાદામાં જ વર્તવાવાળો હેઈ ઉત્તરાધ્યનસૂત્ર અને તન્યાર્થશાસ્ત્ર વિગેરેમાં પરૂપ ગુણ ન લેવાની માફક ચારિત્રરૂપ ગુણ પણ ન લેવો જોઈએ. ભગવાન ભદ્રબાહુસ્વામીજી પણ સંયમને એટલાજ પુરતો ઉપયોગી જણાવે છે કે તે વિકૃત દશાને લીધે આત્માને લાગતાં કર્મોથી આત્માને બચાવે, અને તેથી જ સંગમો ૧ કુત્તિ એમ કહી સંયમનું સંસારાવસ્થાભાવિપણું સૂચવે છે. ચારિત્રમાં સામાચારીની જરૂર આવી રીતે થતી શંકાને સમાધાનમાં સમજવાનું કે પ્રતિદિન કરાતી પડિલેહણઆદિ દશ પ્રકારની ઘ સામાચારી અને ઈચ્છામિ છાદિક દશ પ્રકારની ચક્રવાળ સામાચારી સહિત જે હિંસાદિકના ત્યાગરૂપ સંયમ કે Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉધાપન ચારિત્ર તે સિદ્ધ મહારાજમાં યોગરહિતપણાને લીધે હતું નથી. જો કે સિદ્ધમહારાજા પ્રાણાતિપાતાદિક આશ્રોમાં પ્રવેલા નથી પણ પ્રાણાતિપાતાદિક આમાં ન પ્રવવા માત્રથી સંયમ કે ચારિત્ર હોય એમ ગણાતું નથી, કેમકે ઘણા તિય સમ્યક્ત્વયુકત હોવાને લીધે કે સમ્યફવયુક્ત દેશવિરતિવાળા હોવાને લીધે પિતાની અંય અવસ્થામાં પ્રાણાતિપાતાદિ આશ્રાના સર્વથા પચ્ચકખાણ કરે છે. વળી દરેક સુજ્ઞ એ શ્રાવક પ્રતિદિન શયન કરતી વખતે કે અંત અવસ્થાએ સર્વથા પ્રાણાતિપાતાદિ આના પકખાણ કરે છે, પણ તેટલા માત્રથી તે તિય ચા કે શ્રાવકોને શાસ્ત્રકાર કે કોઈપણ સર્વવિરતિ ચારિત્રવાળા છે એમ ગણતું નથી, તેનું કારણ એટલું જ કે તે તિર્યા અને શ્રાવકોએ પ્રાણાતિપાતાદિ આનો સર્વથા ત્યાગ કરેલો છતાં પણ તે ત્યાગની સાથે જે તે પ્રતિદિન સામાચારી અને ચક્રવાળ સામાચારીના સભાવ નથી એ હકીકત વિચારતાં પષ્ટપણે માલમ પડશે કે પ્રાણાતિપાતાદિ આશ્રાને અભાવ કે પચ્ચકખાણ માત્ર સંયમ કે ચારિત્રરૂપ નથી, Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨૪. તપ અને પણ તે અભાવ કે રોકાણુની સાથે પ્રતિદિન સામાચારી કે ચક્રવાળસામાચારીને સદ્દભાવ હોય તો જ તેને ચારિત્ર કહી શકાય. આવી સ્થિતિ હોવાથી સિદ્ધ ભગવાનમાં સંયમ કે ચારિત્ર પૂર્વોક્ત સામાચારીના અભાવને લીધે ન હોય તે સ્વાભાવિક છે, પણ જેનશાસનના રહસ્યને જાણનારાઓ સારી રીતે સમજે છે કે પ્રાણાતિપાતાદિ આશ્ર સંબંધી અવિરતિ તે કર્મોના ઉદયથી જ છે, અને તે પ્રાણાતિપાતાદિકથી દૂર રહેવું અર્થાત તેને ત્યાગ કરવો એજ આત્માને સ્વભાવ છે, અને આજ કારણથી જેઓ ગૃહસ્થલિંગ કે અન્યલિંગે મેહનીય ક્ષય કરી જ્ઞાનાવરણીયાદિકને નાશ કર્યા પછી કેવળજ્ઞાન પામે છે, તેઓ પણ આત્માની અપેક્ષાએ કૃતકૃત્ય થયા છતાં આરંભ અને પરિગ્રહમય એવા સંસારનો ત્યાગ કરે છે. આવી રીતે કેવળી મહારાજાએ પણ કરાતા ત્યાગનું સ્વરૂપ વિચારનારે મનુષ્ય આત્માને વિરતિસ્વરૂપ અને કર્મના ઉદયથી જ થતો અવિરતિસ્વભાવ છે એમ માન્યા શિવાય રહી શકશે નહિ. વળી ચારિત્ર, સંયમ કે વિરતિ એ જે આત્માના સ્વભાવરૂપ હેઈ ગુણરૂપ ન હોય તો તે Shree Sudharmaswami Gyanbhandawkwarærágyan bhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન વિરતિ કે ચારિત્રને ઘાત કરનાર એવા ચારિત્રમાહનીયને ધાતિક તરીકે ગણી શકાય નહિ અને જૈનશાસનને સમજનારા એક બાળક પણ ચારિત્ર કષાય મેાહનીય એ ક્રાતિકર્મ છે. એમ સમજે છે, માને છે અને નિરૂપણુ કરે છે. એ બધી ચુકીક્ત વિચારતાં અશુભપ્રવૃત્તિ અને પરિષ્કૃતિના અભાવ તે ચારિત્રગુણુ છે અને તે ઉપાદાન કારણુ તરીકે મેક્ષનું સાધન છે એમ માનવામાં ક્રાઇ પણ જાતની દરક્ત જણાતી નથી, અને આજ કારણથી સિદ્દ ભગવાનેામાં પણુ અશુભપ્રવૃત્તિ અને પરિશ્રુતિના અભાવરૂપ ચારિત્રને સ્થિરતારૂપ ગણી સિદ્ધભગવાને તે પશુ ચારિત્રવાળા કહેલા છે, અને આવાજ કારણે જીવસમાસશાસ્ત્રને કરનારા આચાર્ય મહારાજે ચૌદમા ગુણસ્થાને રહેલા જીવે અને સિદ્ધિપદ પામેલા જીવાને અયાગિગુણુસ્થાનકમાં રહેલા તરીકે ગણાવેલા હૈાવા જોઇએ. ઉપરના અધિકાર માત્ર તપને સ્પષ્ટ શબ્દોમાં ગણાવ્યા ન ગણુાળ્યાને અ ંગેજ છે, પણ સર્વ કર્મને ક્ષય કરવાને માટે તપ જેવી કાઇપણ ઉપયેગી ચીજ સંસારભરમાં નથી, એ વાતમાં કાપશુ. જૈનધર્મને જાણુનારા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩ર કે માનનારાને મતભેદ નથી. તપ એ લાંઘણ નથી કે અંતરાય નથી આ સ્થાને કેટલાક આહારાદિકમાં આસક્તિવાળા, પુદ્ગલાનંદી અને ઇંદ્રિયાભિરામીજીવે તપના દુષ્કર પણાને દેખી પેલા શિયાળીએ કહેલા નહિ ખવાયેલી ખાટી દ્રાક્ષના દૃષ્ટાંતને અનુસરતા તપતે દુઃખરૂપ કે અતરાયન ઉદયરૂપ માનીને પેાતે મેાક્ષતે માટે જરૂરી એવા તે તપ સાધનથી દૂર રહે છે અને ભદ્રિક જીવાને તેવા અદ્વિતીય મેક્ષસાધનથી દૂર રાખે છે, પણ તેઓએ વિચારવું જોઇએ . । અતરાય કર્મની વ્યુત્પત્તિજ એવી છે કે અંતરાય એટલે વચમાં રૂ એટલે આવવું, અર્થાત્ જીવેાને ભાગ કૈં ઉપભાગની અભિલાષા રહેતી હોય અને તે અભિલાષા છતાં તથા તેને ભેગ ઉપભાગાના સાધના મળતાં હોય અને તેને બંધાતાં કર્મથી બચાવવાની બુદ્ધિ શિવાય રાકે તાજ અંતરાય કર્મ બંધાય છે, પણ શાસ્ત્રકાર મહારાજે જણાવેલા મેક્ષના સાધન તરીકે તપને અત્યંત ઉપયેાગી જાણી શ્રોતા ભગવાને તેને ઉપદેશ આપે અને તે ઉપદેશ શ્રોતાને પરિણમે કે તે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com તપ અને Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉમાપન પ્રમાણે વર્તાવા તૈયાર થાય તેમાં ઉપદેશક કે શ્રોતા એ તેમાંથી કાટને પણ્ અંતરાયા ઉય છે એમ કહી શકાય નહિ, કારણ કે ઉપદેશકે એ તપના ઉપદેશ શ્રોતાને વળગતાં કર્મથી બચાવવા માટે તથા વળગેલાં કર્મના નારા કરવા માટે કલે છે. અને શ્રોતાએ પણ તે તપના ઉપદેશના સ્વીકાર પોતાને લાગતાં કર્માંના રાકાણુ અને લાગેલા કર્મોના ક્ષયને માટે કરેલે છે, અને આજ કારણથી ઉપદેશક કે શ્રોતા ખતે મેક્ષના સાધનરૂપ ક્ષયિક કે ક્ષાયેાપમિક ભાવમાં છે, પરંતુ કાઈ પણ પ્રકારે 'તરાયના ઔદયિક ભાવમાં તે ઉપદેશક કે શ્રોતાએ તેમાંથી એકે પશુ નથી. શાસ્રસિદ્ધ એવુ તપનું ક્ષાયેાપમિકપણું ન માનતાં જેએ હા, કદાગ્રહને અંગે કે પુદ્ગલાન દીપણા આદિત અંગે તે તપને, તપના ઉદેશને કે તેના સ્વીકારને અંતરાયના ઉદય કે ભંવરખ માટે તેએાએ પેાતાનીજ યુક્તિ પ્રમાણે દેશથી કે સર્વથા બ્રહ્મચર્ય'ના ઉપદેશ કે તેનું પચ્ચકખાણુ આપી શકાશે નહિ, અને કાઇપણ શ્રોતાએ તેવું પચ્ચકખાણુ કરી શકાશે નહિં. તેના Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com કહ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તપ અને મતે તે! તે દેશથી કે સર્વથી બ્રહ્મચર્યના ઉપદેશ આપવા કે તે ઉપદેશને સ્વીકાર કરી પચ્ચકખાણુ કરવું તે બંને અંતરાયના બંધ અને ઉદયના કારણરૂપજ થશે, કેમકે તેમાં પણ તપમાં જેમ આહારાદિકના ભાગ છેડવે પડે છે, તેમ સ્પર્શાદિકના ઉપભાગ છેડવાજ પડે છે. જૈનદર્શન કે અન્ય કોઈપણ દર્શનમાં અથવા જગતના કાઇપણ વિવેકી સમુદાયમાં દેશથી કૅસથી બ્રહ્મચયૂના ઉપદેશને આપનારી વ્યક્તિ અંતરાયના ઉદયમાં કે બંધમાં વર્તે છે. એમ માન્યુ નથી, અને યુક્તિપૂર્ણાંકના માર્ગોને ખેલવા માગે તે! તે પુદ્ગલાભિનંદીથી પણ તે દેશ કે સંથી બ્રહ્મચય'ના ઉપદેશ કૅ સ્વીકારમાં અંતરાયના સંબંધ છે અને તેથી તે ખરાબ છે એમ એલી શકાશે નહિ, અને જ્યારે મેહનીય કર્માંના ઉદયે સેવાતું અબ્રહ્મ તે મેાહનીય કર્મથી બચવા માટે વવું જરૂરી ગણી, તેને દેશથી કે સર્વથી પરિહાર કરવાને ઉપદેશ, ઉપભાગથી દૂર રહેવારૂપ ઢાવા છતાં જરૂરી છે અને ક્ષાયેાપામિક ભાવના છે એમ માનવામાં આવે તા પછી સર્વ કર્મના ક્ષય કરવામાં પ્રબળ સાધન પ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપને તથા મોહના ઉદયથી થતી ઇન્દ્રિય આસક્તિ આદિ પરિણતિને રોકવાથી આવતાં કમેને રોકવાનું પ્રબળતર સાધન એવા તપને ઉપદેશ કે સ્વીકાર સર્વ પ્રકારે ક્ષાપશમિક જ હોય એમ માનવાને યુકિતસંગત પદાર્થને માનવાવાળો બાધ્યજ થશે. જો કે કેટલીક વખત મંદ સત્ત્વવાળાઓને કમને ક્ષય કે સંવર કરવા માટે કરેલી તાની પ્રતિતાને નિર્વાહ કરતાં કથંચિત ચલચિત્તપણું થઈ જાય છે, અને તેવા તપમાર્ગમાં પ્રવર્તેલા ભવ્યામાના ચલચિતપણાને મેટું રૂપ આપી તે પુદગલાનંદીઓ તપને અંતરાયની સાથે જોડી દે છે, પણ તે પુલાનંદીઓએ વસ્તુસ્થિતિને ખ્યાલમાં રાખીને સમજવું જોઈએ કે એવું કથંચિત ચલચિત્તપણું તે દેશથી બ્રહ્મચર્યવાળાને તે શું પણ સર્વથી બ્રહ્મચર્યવાળાને પણ બાદરપાયના ઉદય સુધી સંભવિત જ છે, અને બાદરકષાયને નાશ તે પણ ત્યારેજ થવાને કે જ્યારે છ બ્રહ્મચર્યાદિક ગુણોને ધારણ કરનારા થશે, અર્થાત તે પુદ્ગલાભિનંદીને તો અનવસ્થાના દોષમાં દટાઈ જવું પડશે, અને જે કદાચિત દેશ કે સર્વથી બ્રહ્મ Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ કંપ ઓ ચના પ્રસંગમાં કયિત્ કદિયે થતી ચિત્તની વિ તાને અતિચારરૂપે જણાવશે તે! અહીં તપના અધિકારમાં પણ કંચિત્ કયે થતી તેવી ચિત્તવિદ્યુતાને અતિ ચાર કરનારી ગણી, તે દેશ કે સ`થી બ્રહ્મયના ઉપદેશ કે સ્વીકારને ક્ષાયે પમિકાદરૂપ ગણવાની મા આ તપ કે જે સČકર્મક્ષયનું તથા આવતા કર્મ રોકવાનું સાધન છે તેના ઉપદેશ । સ્વીકારને ક્ષાયેાપમિક સ્વભાવે ગણુવામાં યુક્તિયુક્તપણુંજ જોશે. વળી દેશથી કે સર્વાંથી બ્રહ્મચર્ય ના ઉપદેશ એ તે આપવામાં આવે છે તેઓ કષ્ટ પ્રથમથી સી કે દેશથી બ્રહ્મચર્યના અભિલાષી હાતા નથી, કિન્તુ તે દેશ કે સર્ચથી બ્રહ્મચર્યના ઉપદેશને શ્રવણ કરવાથી પહેલાની અવસ્થામાં તે વિષયને આનંદનું સ્થાન અને બ્રહ્મચર્યને બંધનનું સ્થાન ગણવાવાળા હોય છે, છતાં તે શ્રોતાવાને કર્મબંધનથી બચાવવા રૂપ અનુગ્રહબુદ્ધિથી ઉપદેશ દેનારા ઉપદેશ શાસ્ત્ર અને યુક્તિથી જ્યારે અબ્રહ્મનુ સેવન અન કર્મને અંધાવનાર તથા બ્રહ્મચર્યનું પાલન અભ્યા સુખને આપતાર છે એમ સમજાયું ત્યારેજ તે શ્રોતાએ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૪ દેશથી કે સર્વથી બ્રહ્મચર્યને સ્વીકાર કર્યો. તેવી રીતે અહીં પણ અનાદિકાલથી સતતપણે ચાલેલી આહારઅભિલાષાને અંગે શ્રોતાને ઉપદેશ સાંભળવા પૂર્વે આકારા, દિકનું ગ્રહણ આનંદરૂપ લાગતું હોય અને તે આહારદિક ત્યાગ કરતો લાગતો હોય, અને તે શ્રાતાજીવને કર્મયા સાધનમાં જોડવા અને કર્મ બંધનના સાધનમાંથી બચાવારૂપ અનુચબુએ ઉપદેશ આપનારા ઉપદેશકે તે આહારદિકને ત્યાગ જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મોના ક્ષયનું સાધન છે, અને એ આહારાદિકનો ઉપભોગ મોહનીયના ઉદયવાળા દરેક જીવને ઈદ્રિયના વિકારો કરવઠારાએ બહુલતાએ આઠે કર્મ બાંધવાનું સાધન છે એમ શાસ્ત્ર અને યુક્તિદ્વારા સમજાવ્યું હોય અને તેથી તે શાતા આહારાદિકના ત્યાગરૂપ તપને સ્વીકાર કરે તેમાં ક્ષાપશમિક ભાવ માનવામાં કોઈપણ જાતની અડચણ નથી. તપનું લાયોપથમિકપણું જેવી રીતે જૈનદર્શનમાં કેટલાક પુદ્ગલાનંદી છે તપના ઉપદેશને ક આદરને અંતરાયના સંબંધવાળો Shree Sudharmaswami Gyanbhandarkimarærsgyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ તપ અને ન જણાવી તપની અરૂચિ કરાવે છે, તેવી રીતે બૌદ્ધદર્શનમાં તપને દુઃખરૂપ માનવામાં આવ્યું છે, જોકે બૌદ્ધદર્શનની નિરૂપક, તેમના પરમમાન્ય ભગવાન બુદ્ધદેવે જૈનદર્શનમાં તેનું પૂર્વવર્તિપણું હોવાને લીધે કે અન્ય કોઈપણ કારણથી ઘણો કાળ તીવ્ર તપસ્યા કરેલી છે, છતાં શ્રીઅષાચાર્યના રચેલા શ્રી બુદ્ધચરિત્રના આધારે તે બુદ્ધદેવને પોતે કરેલી તપસ્યાથી સખત નાપસંદગી ઉત્પન્ન થઈ અને તેણે તે તીવ્ર તપને આધાર છોડી દીધો, એટલું જ નહિ પણ બધેના પિટમેને હિસાબેજ તે બુદ્ધદેવ તપસ્યાને કાર વિરોધી બન્યો અને તે એટલે સુધી કે બીજાઓથી કરાતી તપસ્યા પણ તેમનાથી સહન થઈ શકી નહિ, અને તેથીજ રાજગૃહી નગરીના ગિરિજ ઉપર તપસ્યા કરતા શ્રમણનિગ્રંથનો કલ્પિત વાદ જણાવી વસ્તુતાએ પિતાની જ હાસ્યાસ્પદતા સ્પષ્ટ કરી બોદ્ધના પિટકમાં લખે છે કે તે નિગ્રંથ પિત પિતાના આસન છોડીને સૂર્યના તાપે આતાપના લેતા હતા, તે વખતે તેમના બુધદેવે ત્યાં જઈ તેજ નિગ્રંથ સાતપુત્રના શિષ્ય શ્રમણનિર્મથને પૂછયું કે તમે આ શું Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન કરે છે? શ્રવણું નિર્ચાએ ઉત્તર આપ્યો કે–અમે આતાપનારૂપ તપ કરીએ છીએ. બુદ્ધદેવે પૂછયું કે-આ આતાપનારૂપ તપ તમે શા માટે કરે છો? શ્રમણનિ એ તેના ઉત્તરમાં જણાવ્યું કે–પૂર્વભવના પાપના ક્ષયને માટે અમે આ આતાપનારૂપ તપ કરીએ છીએ. તે સાંભળી બુધ્ધદેવે પ્રશ્ન કર્યો કે-તમે પૂર્વભવમાં પાપ કર્યા છે અને તેને આ આતાપનારૂપ તપથી ક્ષય થાય છે એવું શાથી માનો છે? બુધ્ધદેવના ઉપર્યુકત પ્રશ્નના ઉત્તરમાં તે શ્રમણનિગ્રાએ જણાવ્યું કે ત્રિલોકનાથ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરે (નિર્ગથ જ્ઞાતપુત્રે) કે જે સર્વજ્ઞ સર્વદશ છે તેઓએ સર્વ જગતના સર્વ 1 શ્રમણભગવાન મહાવીર મહારાજનું દેવતા, સુર અને મારામાં જે કે શ્રમણ ભગવાન મહાવીર એવું નામ પ્રસિદ્ધ હતું, તોપણ સામાન્ય જગતમાં ભયભૈરવામાં અચલપણું, પરિષહઉપસર્ગોની સહનશીલતા અને સ્વાભાવિક જ્ઞાનને લીધે જયાંસુધી ભગવાન વર્ધમાનસ્વામીને શ્રમણ ભગવાન મહાવીરપણે જે જૈનવેતાંબર સૂત્રામાં સ્થાના સ્થાન પર જ્યાં જ્યાં ભગવાન વર્ધમાનસ્વામીની Shree Sudharmaswami Gyanbhandarvilmaraeragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તપ અને જીવે અને સ જીવેાના સર્વ કાળનાં સર્વ કર્માં તથા તે કર્માંતે તેાડવાના આતાપનાદિક જાણેલાં સાધતે હેઇશ્રમણ્ ભગવાન મહાવીર મહારાજે પોતાના સર્વ ભકતાને પેાતાના પૂર્વભવના પાપોનો ક્ષય કરવા માટે તાપનાદિ તપ કરવાનું જણાવેલું છે, અને તે ભગવાન મહાવીર મહારાજના ઉપદેશને અનુસરીનેજ અમે અમારાં પૂર્વભવમાં કરેલાં પાપેાના ક્ષયને માટે આ આતાપનારૂપ તપ કરીએ છીએ. આ સ્થળે જો તે ખુદેવમાં કંઈપણ વિચારશક્તિ હોત તે તેને શ્રમણ ભગવાન મહાવીર મહારાજના જ્ઞાનની અને તે શ્રમણ નિ થે ના આતાપનારૂપ તપતી પ્રાાાજ કરી હોત પણ્ કાગડાને મુખે જગતવ્યવહારથી ટુકીકત લેવી હૈાય ત્યાં ત્યાં શ્રમણ ભગવાન મહાવીર તરીકે જણાવવામાં આવે છે તે શ્રમણ્ ભગવાન્ મા વીર એવું ગુખ્તુનિષ્પન્ન ન!મ દેતાએએ સ્થાપન કર્યું" ન હતું ત્યાંસુધી તે ભગવાન વમાનસ્વામી જ્ઞાતપુત્ર તરીકે પ્રસિદ્ધ થયેલા હતા, અને જૈનેાના શ્રીકલ્પસત્રમાં ભગવાન્ વ માનસ્વામીના દીક્ષાના અધિકારે તેઓશ્રીને નાયીન્ના! એ વિગેરે કહી તેમને જ્ઞાતપુત્ર તરીકે વર્ણ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ વદ્યાપન ૪૫ રામશબ્દની સંભાવના જ ન હોય તેમ તે ભગવાન મહાવીર મહારાજના જ્ઞાન અને તપની પ્રશંસા કરી શકે નહિ, એટલું જ નહિ પણ એક બાળકને પણ ન છાજે તેવા શબદને ઉચ્ચાર તે બુધ્ધદેવે કર્યો, અને તેથી તે આતાપનારૂપ તપની હાંસી કરી તે બુદ્ધદેવ તે વખતે એવા શબ્દો બોલ્યો કે–તમારા નિર્ચથ જ્ઞાતપુત્રના મત પ્રમાણે તેમને ઉપદેશ સાંભળનારા અને માનનારા સર્વે જીવો પૂર્વ ભવે મહાપાપ કરીને જ આવેલા છે એમ માનવું જોઈએ, કેમકે તે સિવાય તે નિગ્રંથ જ્ઞાતપુત્ર સર્વ શ્રોતાઓને પૂર્વભવના કરેલાં પાપનો ક્ષય કરવા આતાપનાદિ તપનો ઉપદેશ આપેજ વેલા છે. અને ભગવાન વર્ધમાનસ્વામીને જ્ઞાતપુત્ર તરીકે જાહેર થવાનું જે કાઈપણ મુખ્ય કારણ હોય છે તે એજ કે દેવાનંદાબ્રાહ્મણ (ઋષભદત્ત બ્રાહ્મણની પત્નીની ફિક્ષિથી ગર્ભને ખ્યાસી દિવસ થયા પછી સિદ્ધાર્થ મહારાજા કે જેઓ સાતકુલમાં એક પ્રસિધ્ધતર મહારાજા હતા તેઓની રાણી ત્રિશલાના ઉદરમાં સંક્રાંત કરવામાં આવ્યા. જોકે આ ગર્ભનું સંક્રમણ સૌધર્મ ઈદની Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ તપ અને કેમ? આ સ્થાને ખુદ બુદ્ધદેવે પોતાના આત્માથી વિચાર્યું હતું કે મારું માનેલું પણ બુદ્ધપણું, જે કેવળ મારા આત્મામાં જ છે, પણ મારા ભક્તોના આત્મામાં નથી તેનું કારણ તેઓના પૂર્વભવના પાપિ છે કે નહિ, અને જે તેવું બુદ્ધપણું નહિ આવવાના કારણભૂત પાપકર્મો પતાના સર્વ ભકતના આત્મામાં માનવા તૈયાર થાય છે તેની કરેલી હાંસી તેને ગળેજ પડત, અર્થાત આ યથાસ્થિત વિચાર તેના મનમાં આવત તે પૂર્વોક્ત વાકય બોલવા તે બુધ્ધદેવ તૈયાર થાતજ નહિ, આ બધી હકીકત એક ચરિતાનુવાદરૂપે આપી તપનું દુઃખરૂપપણું નથી એમ સૂચવી હવે વાચકોનું લક્ષ્ય શાસ્ત્ર આજ્ઞાથી હરિણમેષી નામના ઇદ્રના દૂતે કરેલું હોઈ જગતને અદશ્ય હતું અને તેથી સામાન્ય જગતમાં તેને અંગે જ્ઞાતપુત્ર કે જ્ઞાતકુલ તરીકે ભગવાન વર્ધમાનસ્વામીની પ્રસિદ્ધિ થવી સંભવિત ન હતી, પણ જે વખતે દેવાનંદાની કૃશ્ચિમથી ભગવાન રૂ૫ ગર્ભનું અપહરણ કરવામાં આવ્યું, તે વખતે તીર્થકરોનું કુક્ષિમાં આવવાનું થાય તેને અંગે નહિ કે ખરતરોના માન્યા પ્રમાણે વનShree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ fથાપન અને યુક્તિથી તપ દુઃખરૂપ નથી એમ સાબિત કરવા તરફ રવીશું. ઈષ્ટ સિદ્ધિનું સાધન તપ જગતમાં એ વાત તો અનુભવસિદ્ધ છે કે ધન, શિ૯૫, વિદ્યા કે કારિગિરી મેળવવા માટે જે પ્રયત્ન કરે છે, તથા વ્યાપાર કરનાર વિગેરે દેશ દેશાંતરમાં ભ્રમણ કરે છે, તેમાં અનેક પ્રકારનાં કષ્ટ તે ભોગવવાંજ પડે છે, છતાં તે ધન, શિલ્પ વિગેરેના ઉપાર્જનને કોઈપણ સુજ્ઞ મનુષ્ય કષ્ટરૂપ ગણતો નથી. જગતમાં એવો કોઈપણ લૌકિક કે લોકોત્તર સાધ્યરૂપે પદાર્થ જ નથી કે જેની સિદ્ધિ માટે આયાસ કે કષ્ટ સહન કરવું કલ્યાણકને અંગે જે ગજ, ઋષભ આદિ ચતુર્દશ સ્વપ્નનું મુખમાં આવતા હોય તેવા રૂપે જે દર્શન થાય છે, તે સ્વપ્નદર્શન માતા ત્રિશલાને તે રાત્રિએ થયું, જે સ્વપ્નના ફળ મહારાજા સિધ્ધાર્થે અષ્ટગનિમિત્તધારક સ્વપાઠકને રાજસભામાં બેલાવીને પૂછયા અને સાંભળ્યા અને તેથી જગતમાં તે ખાસીમી રાત્રિએ જ મહારાણી ત્રિશલાની કુખે ભગવાન વર્ધમાનસ્વામીરૂપ તીર્થકરનું Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ત૫ અને પડે જ નહિ. દર્શનમાત્રની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન એ જરૂરી ચીજ મનાએલી છે, અને તે તત્ત્વજ્ઞાન પણ આયાસ કે કષ્ટ વિના થઈ શકતું જ નથી, પણ તેટલા માત્રથી કોઈપણ દર્શનકાર તરજ્ઞાનને દુઃખરૂપ માનવા તૈયાર નથી. જેવી રીતે ધન વિગેરે કે તત્વજ્ઞાન વિગેરે માટે કરા આયાસ કે સહન કરાતું કષ્ટ તે ધન વિગેરે અને તત્ત્વજ્ઞાન વિગેરેની પ્રાપ્તિથી થતા આનંદની આગળ હિસાબમાંજ નથી, અને તેથી તે ધનાદિક કે તત્ત્વજ્ઞાનાદિકને સુખનું કે આનંદનું અદ્વિતીય સાધન જ ગણવામાં આવે છે, તેવી જ રીતે સર્વ કર્મના ક્ષયથી થતા મહદય પદને કે જ્ઞાનાવરણીયાદિના ક્ષયથી થતા કેવલ્યસ્વરૂપના આવવું થયું એમ ડિડિમ સાથે જાહેર થયું, અને તેજ ખાસીની રાત્રિએ દેવાનંદાએ ગજ, અષભાદિ ઉત્તમ સ્વમો ત્રિશલારાએ હરણ કર્યા એમ સ્વપ્નમાં જોયું અને તેથી તે દેવાનંદા સ્પષ્ટપણે સમજી શકી કે ગજ. અષભાદિ ઉત્તમ સ્વપ્નને દર્શાવનાર જિનેશ્વરરૂપી જે ગર્ભ મારા ઉદરમાં ખાસી દિવસ રહ્યો હતો તે ગમે હવે ત્રિશલારાણીની કૂક્ષિમાં તેણીએ આ ચૌદ સ્વમને Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ વિજાપન આનંદને સમજનારા મનુષ્ય તેને અદ્વિતીય સાધનભૂત તપને કઈ દિવસ પણ દુઃખરૂપ માની શકે જ નહિ. સામાન્ય જગતમાં પણ પ્રવૃત્તિ કરનાર મનુષ્ય જ્યાં જ્યાં ઉત્સાયુક્ત હોય છે ત્યાં ત્યાં આવી પડતાં અનેક મહા કષ્ટોને પણ તે દુ:ખરૂપે દાવો નથી, તો પછી મોક્ષ અને કૈવલ્યના સાધન માટે તૈયાર થએલો ભવ્ય જીવ કે પણ ભવમાં નહિ પામેલા તેના ઉત્સાહને પ્રાપ્ત થએલે હાથી તે આનાપનાદિ કષ્ટ કે અનશનઆદિ પીડાને દુ:ખરૂપે અનુભવેજ શાને જગતમાં વેઠ કરનારા મજૂરને કે મુર્ખ વ્યાપારીને જેમ ઉત્સાહ હતો નથી, તથા મૂખ એવા વિદ્યાર્થીને વિદ્યાભ્યાસ કરતાં અરૂચિ અપહરણ કરેલે એમ સ્થાનોમાં દેખાવાથી ગએલો છે, અને એવી રીતે જિનજનની પણાનું પદ ખેવાથી તે દેવાદાને અસહ્ય દુઃખ થયું અને તે દુઃખને લીધે તે દેવાદાએ છાતી, માથું ફૂટયાં, આવી રીતે દેવાનંદાએ છાતી, માથુ ટીમે જિનેશ્વરરૂપી ગર્ભનો અપહાર અને ત્રિશલાદેવીની કૂખમાં તે જિનેશ્વરરૂપી ગર્ભનું સંક્રમણ જાહેર કર્યું, અને તે બનાવ પછી મહારાણી ત્રિશલાએ Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તપ અને હોવાને લીધે ઉત્સાહ હોતે નથી, અને તેથી તે સર્વ પિતાપિતાની ક્રિયાને દુઃખરૂપ ગણે છે, તેવી રીતે કર્મક્ષય કૈવલ્ય કે અવ્યાબાધપદની પ્રાપ્તિ થવાની ધારણા વગરના બુધ્ધદેવ જેવા વાચાળોને તે કર્મક્ષયાદિકને માટે કરવાં જોઈતાં તપ કરવામાં કષ્ટરૂપતા લાગે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આ સર્વ હકીકત માત્ર કાર્યપીડાને આગળ કરીને જ જણાવવામાં આવી છે પણ તજ્ઞાનના પ્રવાહમાં પુષ્ટ થનારા પંડિતેને તે જ્યારે આ તપનું ક્ષાપશમિકપણું સમરસથી ઓતપ્રેતપણું અને કર્મક્ષયાદિના સાધનપણું ચિત્તમાં યથાસ્થિતપણે પરિણમે છે, અને તેથી તેવા પંડિત ને પણ તપની દુઃખરૂપતા જાણતા, સાત મહિનાની અંદરજ ભગવાન વર્ધમાનસ્વામીએ જન્મ આપે, અર્થાત જે ગજ, ભાદિક સ્વમોને દિવસે તે મહાવીર મહારાજરૂપ ગર્ભને પ્રથમત્પાદ હોત અને સંક્રમણ ન હેત તે માત્ર છમાસના ગાળાથીજ ગર્ભ નિષ્પત્તિ થઈ પ્રસવ થાત નહિ. આ બધી હકીકત જગજાહેર થવાથી સામાન્ય જગતમાં શ્રમણ ભગવાન મહાવીરમહારાજનું નામ જ્ઞાતપુત્ર તરીકે પ્રસિદ્ધ થયું Shree Sudharmaswami Gyanbhandarkarærágyainbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Satપન. માનતા કે કહેતા નથી. તવા પુરુષો સારી રીતે સમજી શકે તેમ છે કે દુઃખ એ અશાતા વેદનીય કર્મના ઉદયથી થવાવાળી ચીજ છે, જ્યારે તપ એ મેહનીય કર્મના પશમઆદિથી પ્રગટ થનારી આત્મગુણરૂપ ચીજ છે. વળી દુ:ખ વેદનારો મનુષ્ય વિશ્લલતાના વહેણમાં વહેતો જણાય છે, ત્યારે તપ કરનાર મનુષ્ય શૌર્યતાના શિખરે સ્થિર થએલે જણાય છે દુઃખ વદનારાના પરિણામ આત્માને આ બનાવનારા હોય છે અને તેથી જ તેના ફળરૂપે આd, રોદ્ર ધ્યાનરૂપે ઉદ્ભવ થાય છે, જ્યારે તપ વિગેરે કરનારાનાં પરિણામ ધર્મની ધગશને ઉપજાવનારાં હાઈ તેનું ફળ ધર્મધ્યાન, શુકલધ્યાન રૂપે અને તેથીજ દિગંબરોના શાસ્ત્રોમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના નામમાં જેમ દેવાર્ય નામ નથી તેમ જ્ઞાતપુત્ર એવું પણ નામ નથી, પણ તાંબર શાસ્ત્રોમાં શ્રેષ્ણુ ભગવાન મહાવીર એવા નામની સાથે દેવાય અને જ્ઞાતિનંદન એવાં નામે પણ સ્પષ્ટ અક્ષરોમાં છે. (જુઓ અભિધાન ચિંતામણિ અને શ્રી કલ્પસૂત્ર વિગેરે) આવી રીતની પર શાસ્ત્રથી ખુલ્લી થતી હકીકતને વિચારનારો મનુષ્ય દિગંબરશાસ્ત્રો Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ પર તપ અને ઉદ્દભવે છે અને જેનું પરમ ફળ કર્મક્ષય, કૈવલ્ય અને મુક્તિરૂપે મળે છે. દુઃખ એ વસ્તુ નહિ ઈચ્છેલા, બ્રાહ્ય અનિષ્ટ સંગોને આભારી છે. જયારે તપ નામની વસ્તુ મળેલા, મળતા અને પરાણે દેવાતા પદાર્થોને પણ પરિ હાર કરવા માટે પ્રતિજ્ઞારૂઢ થવારૂપ થઈ પ્રતિજ્ઞાપાલનરૂપ છે. શાસ્ત્રકારોના કથન પ્રમાણે શ્રોત્રાદિક ઈદ્રિયોને નુકસાન કે હાનિ જેનાથી ન થાય, વળી જે આચરવાથી મન સાધ્યનિપેક્ષ થઈ આd, રૌદ્ર સ્થાનમાં પ્રવેશ કરે નહિ, તેમજ જે કરવાથી પ્રતિદિન મોક્ષ સાધ્ય કરવા માટે કરાતા સ્વાધ્યાય, પ્રતિક્રમાદિ યોગોની હાનિ થાય નહિ, તેવી રીતે તપ કરાતું હોઈ, તેને કષ્ટરૂપ કહેવા કે જે તેઓનાજ કહેવા પ્રમાણે જિનેશ્વર મહારાજ કે ગણધર મહારાજે પ્રરૂપેલાં કે થેલાં નથી, માત્ર તેમનાં સર્વ શાસ્ત્ર તેમનાજ કહેવા પ્રમાણે પાછળના આચાયોએજ (વેતાંબર આગમને કે બીજા કોઈ પણ થિને અનુસરીને) રચેલા હાઈ સત્ય હકીકતને પ્રતિપાદન કરવાથી વેગળા જ રહેલાં છે, અને “વેતાંબર આમ્નાયનાજ શ્રીક૯પસૂત્ર વિગેરે શાસ્ત્ર અસલના હાઈ સત્ય હકીકતને રજુ કરનાર છે એમ સ્પષ્ટપણે સમજી શકાશે. Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૫૩ કોઈપણ તૈયાર થાય નહિ, યુકતિને જાણનારો મનુષ્ય સ્પષ્ટપણે જાણી શકે છે કે જે કાર્ય એક વખત દુઃખરૂપ હોય તે પણ તેના આગામી પરિણામમાં સુખને સેવધિ હોય તે તે કાર્યને દુઃખરૂપ કહી શકાય જ નહિ, આ બધી હકીકત જણાવવાથી આપણે એટલું સ્પષ્ટ કરવા માગ્યું છે કે આત્માને લાગેલાં કર્મોને શોધનારું એવું જે તપ તે અંતરાયના સંધિવાળું નથી, દુરૂપ નથી, પણ મેલાથી એ સર્વ પ્રયત્ન તે આદરવા લાયકજ છે. તપમાં વિરોધનું કારણ ઉપર જણાવ્યા પ્રમાણે બાહ્ય અને અત્યંતર બંને પ્રકારને તપ કર્મક્ષય, કેવળ અને મોક્ષનું અનુપમ સાધન છે, ત્યારે સામાન્ય રીતે જગતમાં બને છે તેમ તેને અંગે જુદા જુદા પ્રકાર વિરોધો ઉભા થાય છે. આ વાત તે અનુભવસિદ્ધ છે કે જગતમાં વસ્તુની જેમ જેમ વધારે કિંમત હોય છે, તેમ તેને માટે નકલીપણાનો ભય અધિક હોય છે. હીરાને અંગે ઇમિ ટેશન હીરા, મોતીને અંગે કરચલ મેતી, સોનાને અંગે Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ પ૪ તપ અને પંચગેલ્ડ અને ચાંદીને અંગે જર્મનસિલ્વર વિગેરે બનાવટના બજારનોજ માલ ગણાય, કેમકે તે વસ્તુઓ જગતમાં ઘણી કિમતી તરીકે પ્રસિદ્ધિ પામેલી છે, અને તેથી તે વસ્તુઓની જાત જાતની નકલો થાય છે, અને કિંમત નહિ હોવાથી કે તદન નજીવી કિંમત લેવાથી માટી, લે કે ત્રાંબા વિગેરેની નકલ કઈ કરતું નથી, કેમકે નકલ કરનાર મનુષ્ય પોતાની મહેનત કે વસ્તુના પ્રમાણમાં અધિક કિંમત મેળવવા માટે જ નકલી વસ્તુ પેદા કરે છે; અને ધૂળ વિગેરે નજીવા પદાર્થોમાં તેમ બની શકતું નથી, તેથી તેની નકલ કાઈ કરી શક્ત નથી. આ ઉપરથી વાયકવર્ગે એજ ઘડે લેવાને છે કે જે વસ્તુના ઘણા ભેદ હોય છે, તે વસ્તુના ભેદમાં ઘણું નકલી હોય છે અને એકજ સારો હોય છે, પણ તે ઘણું નકલી ભેદને અંગે સાચા ભેદને સમજો ઘણો મુશ્કેલ પડે છે, અને તેથી કેટલીક વખત કેટલાક ભોળા છો તે નકલીની સંખ્યા ઘણી દેખીને સર્વને નકલી ગણી કિંમત વગરનાજ ગણે છે. જેમાં એક ગામ ડામાં રહેલ કે જંગલમાં રહેલો કેળી વિગેરે કે બીલ Shree Sudharmaswami Gyanbhandarukvarærágyainbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન - - - - - - - - - - - - 2 વિગેરે નકલી હીરા વિગેરેની, કે સાચા હીરા વિગેરેની કિંમત નહિ સમજતાં અજ્ઞાન દશાને લીધે કાં તો બધા નલી અને સાચા વિગેરેને કિંમતી ગણે છે, અને કાં તો નકલી માલના સંગ્રહમાં આવતો ઘા કે રાંળીને સાચા અને નકલી સર્વને નકલી ગણી તેના સંગ્રા ધ દૂર રહે છે, તેવી રીતે જગતના કેટલાક ભદ્રિક અને પણ મોક્ષના સાધન તરીકે પ્રસિદ્ધિ પામેલા કે તમે તરીકે જાહેર થએલા ધર્મના ભેદને સાંભળીને સાચા ધર્મની ગષણ કે તેના સંગ્રહ તરફ બેદરકાર બની કાં તો સર્વ ધર્મને નિષ્ફળ ગણે છે, કાં ન સર્વ ધર્મો આરાધવા તત્પર થાય છે, પણ તે ભકિક જીવ બુદ્ધિ ઉપયોગ કરવામાં ઘણોજ કાચો હોવાથી નકલી સર !! અને ધર્મોને દૂર કરી એક સત્ય માટેના સાધન અને ધર્મને ગ્રહણ કરવા માટે નસીબદાર થતો નથી, પણ એક શહેરી મનુબ સારી સમજને ધરાતે હોય, તે તે ગાઢ જંગલમાં કે અથાગ દરિયા: રહેલા શ પદાર્થને ખોળી કાઢે છે, અને બજારમાં ગેલ પર અથડાતા નકલી પદાર્થને તે નકલી તરીકે સારી રીતે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ તપ અને ઓળખી શકે છે. તેવી રીતે સુક્ષ્મ બુદ્ધિવાળા પુરુષ મોક્ષના નકલી સાધને અને નકલી ધમેં સાંભળવાથી કે દેખવાથી ગભરાતા નથી અને સત્ય સાધન અને ધર્મની પ્રાપ્તિની મુશ્કેલી જાણતાં એક રૂંવાડે પણ કપિત થતા નથી, પણ સત્ય સાધન અને ધર્મને પ્રાપ્ત કરવા માટેજ કટિબદ્ધ થાય છે, તેવા સૂક્ષ્મ બુદ્ધિ જેવો કદાચિત અન્ય જાતિ કે અન્ય ધર્મવાળા કુળમાં જન્મેલા હેય છે, તો પણ તેઓ પિતાની સૂક્ષ્મ બુદ્ધિના પ્રતાપે સત્ય સાધન અને ધર્મની ગવેષણું કરી તેને શોધી શકે છે અને ગ્રહણ કરી શકે છે, અને આટલા માટેજ શાસ્ત્રકારો ધર્માથી પ્રાણી માત્રને અંગે સુક્ષ્મ બુદ્ધિની પ્રથથ નંબરે જરૂરીઆત ગણે છે. સૂક્ષ્મ બુદ્ધિની જરૂર આ સ્થળે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે શાક લેવા ગએલે મનુષ્ય ઠગાય તો તેને પૈસા, બે પૈસાનું નુકસાન થાય, વસ્ત્રાદિક લેવા ગએલાને ઠગાવું હોય તે બે, ચાર આનાનું નુકસાન હોય છે, ચાંદીની ચીજ લેવા મએલાને ડ્રગાતાં પાંચ, પચીસ રૂપિયાનું નુકસાન હોય છે, Shree Sudharmaswami Gyanbhandarwarærágyan bhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉશોપન પ૭ સેનાની ચીજ લેવા ગએલે હેય અને બુદ્ધિ નહિ ચાલે અને જે ઠગાય તો તેને સેંકડો રૂપિયાનું નુકસાન હોય છે, અને હીરા, મોતી વિગેરે ઘણી કિંમતી ચીજો લેવા ગએલે મનુષ્ય જે પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરે, અને ખબરદારી ન રાખે તો હજારો અને લાખ રૂપિયાનું નુકસાન વહેરી લે છે. એવી રીતે જગતના પદાર્થોની પરીક્ષામાં થાપ ખાનાર મનુષ્ય તે પદાર્થો બાહ્ય પલિક હોવાને અંગે અને ઐહિક હેવાને લીધે, તેમાં ઠગાવાથી થતું નુકસાન લાખો રૂપિયાનું હોય તો પણ તે પૌરંગલિક અને કેવળ ઐહિકજ છે, પણ મોક્ષનું સાધન અને ધર્મ પરંભવને અંગે, આત્મહલ્યાણ અંગે અને સર્વ જીવના શ્રેયને માટે કરાતો હાઈ તેની પરીક્ષામાં જે સુક્ષ્મ બુદ્ધિ ન હોય તો તે સાધન અને ધર્મને ગ્રહણ કર્નારો મનુષ્ય મોક્ષરૂપી સાધ્યને નહિ સાધતાં કેવળ ભવચક્રમાં ભ્રમણ કરનારેજ થાય છે, આત્મકલ્યાણુને ન મેળવતાં પોતાના આત્માને સગતિની અભિલાષા છતાં પણ દુર્ગતિના વમળમાં ઘેરાવી દે છે, એટલું જ નહિ પણ પિતાના સગા સંબંધીઓને Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૫૯ તપ અને તથા પોતાની સંતતિનને પણ મેક્ષમાર્ગ અને સદ્ગતિથી શ્રૂત કરી સસારમાં ભ્રમણ કરાવનારા તથા ક્રુતિમાં રખડાવનારા થાય છે. આ વાત તેા વર્તમાન જગતમાં અનુભવસિદ્ધ છે કે ધણા લેાકેા મેક્ષનું સાધન અને ધર્મની કિં’મત વાસ્તવિક રીતે ન સમજતાં કેવળ પેાતાની બાપદાદાની પ્રણાલિકા અને સગાસબધીઓના વર્તનને અનુસરીને મેક્ષના સાધના અને ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, અને તેનેજ આધારે જ્ઞાતિના રિવાજ ધર્મો સાથે સબધવાળા થઇ ગએલે છે. એવા વખતમાં ધણા લાંબા કાળથી આદરાએલુ સાધન અને કરાએલે ધ યેગ્ય ન પણ હોય તો પશુ તે વિષને થ્રીડે વિષમાંથી ઉત્પન્ન થઈ પમાંજ જીવે, અને તેવા કીડાને મન નિવિધ પદાર્થ હોય તેા પણ તે પેાતાના જાતિસ્વભાવને અંગે અરૂચિકર થાય છૅ, તેમ સામાન્ય રીતે વર્તમાન જગતમાં પણ પેાતાના આદરાએલા સાધન અને કરાએલા ધમ મેાક્ષને પ્રાપ્ત કરાવનાર કે આત્માનું કલ્યાણ કરાવનાર ને પણ હાય, અને અન્ય જ્ઞાતિ કે કુલમાં આદરાએલુ' સાધન અને કરાએલા ધર્મ મેક્ષ Shree Sudharmaswami Gyanbhandawwwmarar@gyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉધ્યાપન 13 નારાય જીવ પોતાની પ પ્રાપ્ત કરાવનાર તથા સદગતિને મેળવી તે પણ તે સમબુદ્ધિ વિના પરામાં આવેલા કે મર્ગા સબંધીઓએ આચરેલા સાન અને ધમ'માંજ લીન રહે છે, અને ગૂમ શી , અને સાચા સાધના અને ધમ તરફ મરતાં સખત અરૂચ ધારણ કરે છે. વાસ્તવિક રીતે જોઇએ તે કા બધી ઠગામણુ છે, અને તેનું કારણુ વરાના ડિલે ક સગા સબંધીઓએ મેક્ષના સાધના કોની પા કરવામાં કરેલી ભૂલ શિવાય બીજું કહી સકાયજ ર જે ધર્મને આદરવા માટે, તેની વૃિ ા તેના પ્રચાર કરવા માટે લાખા ને પોતાની જિંદગી અર્પણુ કરે છે, ત ત કરે છે રૂપિયાનું ખર્ચ કરે છે, અને અનેક અસહ્ય એવા પણ કટાને સદ્ગન કરવા તત્પર થાય છે, તે ધર્મની પરીક્ષામાં થએલી ભૂલ મનુષ્યને કેટલા ભુલાવામાં નાંખે, મૂ જિંદગીનું અર્પણું, ધનના વ્યય અને કષ્ટોનું રાહુન નિષ્ફળપણામાં તા શું પણ વિપરીતપણામાં પરિણમે છે. આ બધું પરિણામ અસલી અને નથીપણુનાં માટે '; રે! મનુધ્ધાં Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરીક્ષામાં વાપરવી જોખતી મુદ્ધિના અભાવનુંજ છે એમ હરકાઇ બુદ્ધિશાળી વાચક કબૂલ કરશે. સામાન્ય રીતે માન્યતા સ્વરૂપ જે દેવ, ગુરુ અને ધર્માંને અંગે મતનું પ્રવર્તન રહેલુ છે તેને અંગે ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે પરીક્ષાને ગાટાળા થવાથી પરિણામ આવે છે, ત્યારે દેવ અને ગુરુની પૂજા અને ભકિતરૂપે આચારમાં પ્રવૃત્તિરૂપ ધર્મમાં જ્યારે પરીક્ષાના ગાઢાળા થાય ત્યારે તે આચારાદિ વસ્તુ અનુકરણીય હાવાને લીધે સગાસબંધી અને સતતિના લેકામાં ગોટાળા ચલાવે તેમાં નવાઈ શી? વર્તમાનના અધ્યાત્મી ક્રેટલીક વખત આચાર અને ધર્મને આચરનાર મનુષ્ય પેાતાની કે ખીજાની તરફથી ચએલા પરીક્ષાના ગાટાળાને અંગે મેાક્ષના સાધન અને ધર્મથી ચિત થાય છે, ત્યારે કેટલીક વખત કેટલાક લેાકેા દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કરવામાં નિપુણ હાઇ સત્ય દેવ, ગુરૂ, ધર્મ'ને જાણી શકે છે, પણ કેટલાકો ક્રોધાદિકને લીધે કે કેટલાકો સ‘શયાદિકને લીધે માગ ઉપર ટકી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉછાપન શકતા નથી અને તેથી તે મુખ્ય માર્ગને જ ઉથલાવવારૂપ મુખ્ય માર્ગને નામે કથિત પ્રવૃત્તિઓ કરે છે. આ બધું વિચારવાથી સુજ્ઞ જનને સહેજે સમજાશે કે જગતમાં કોઈ એક મહાપુરુષે આત્માનું સ્વરૂપ સ્વયં જાણી. તેને અનેક પ્રકારે આરાધના કરી પ્રગટ કર્યું, અને તે સ્વરૂપ અને તે પ્રગટ કરવાનું સાધન જગતની આગળ જાહેર કર્યું, ત્યારથી જગતમાં દર્શનની પ્રવૃત્તિ છે અને તે દર્શન નિવકાર હાઈ પરમ શુધ્ધ હતું, છતાં તેનાથી ભિન્ન ભિન્ન દર્શનાંતરો કેમ થયાં ? તથા તે શુધ્ધ દર્શનમાં પણ મતાંતરો કેમ ઉપ્તન થયાં? અર્થાત્ તે દ ર અને મતાંતરની ઉત્તિમાં ઉપર જણાવ્યા પ્રમાણે કે ધાદિક અને સંશયાદિકેએ મુખ્ય ભાગ ભજવ્યો છે. જેવી રીતે અન્ય બાબતમાં ધાદિક અને સંપાયાદિક અસ્તવ્યસ્ત કરનારાં થાય છે, તેવી રીતે આ સ્મારૂપ મહાગુણની બાબતમાં પણ તે તપસ્યા મોત નું પ્રભ સાધન ગણવાથી તેમાં પણ તે તપમાં મુખ્યતાએ કષ્ટપ્રધાન હોવાથી તે કષ્ટથી કરવાવાળાઓએ તે તપસ્યાને પણ સ્વરૂપથી બગાડી દેવા Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ તપ અને પ્રયત્ન કર્યો, અને તેના પરિણામમાં તે બગાડે કરનારાઓએ પિતાને અને પિતાને અનુસરનારાઓને ધમી તરીકે ખપાવવા સાથે ધર્મને જ ધકકે મારવામાં પિતાને પુરુષાર્થ ફેરવ્યો, અને તેવા વર્ગ વર્તમાન જમાનામાં પોતાને અધ્યાત્મી તરીકે જાહેર કર્યો. શાસ્ત્રદષ્ટિએ અને શબ્દાર્થ દષ્ટિએ વિચાર કરતાં કૈવલ્ય અને વીતરાગતાસ્વરૂપ આત્માની પ્રગટ દશા માટે જ્ઞાનાચારાદિ પાંચે આચારોમાં પ્રવૃત્તિ કરવી તેનું નામ અધ્યાત્મ એવું છે, છતાં તે વર્તમાનકાલને અધ્યાત્મવાદીઓએ જ્ઞાનાચારાદિ પાંચ આચારોથી દૂર રહી આત્માની દ્રવ્યગુણપયાની વાતને નામે અધ્યાત્મજ્ઞાની શબ્દ જાહેર કર્યો છે. દુનિયામાં આધ્યાત્મજ્ઞાની તરીકે જાહેર થએલા લેકેને નથી તો કરવાં ત્રિલોકનાથ તીર્થકરની મૂર્તિનાં દર્શન, નથી તે કરવી ત્રિલોકનાથ તીર્થકરની મૂર્તિની પંચોપચાર, અષ્ટોપચાર કે સર્વોપચારવાળી વિનોપશમિની, સર્વાર્થ સાધિની કે સર્વતેભદ્રા જેવી મહાપૂજાએ, નથી કરવા સ્નાત્રાદિક મહે સ, નથી પ્રવર્તાવવી ભગવાનની મૂર્તિની નિપત્તિ, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉધાપને ૬૩ ભગવાન જિનેશ્વરના ભવ્ય જીવોને મહદય કરનાર ચોની પ્રતિષ્ટા કરવી નથી, ચૈત્ય કે તીર્થોના જણોદ્ધાર નવી સ્થાપના કરવી નથી, ભગવાન જિનેશ્વર દેવોના કલ્યાણકાથી પવિત્ર થએલી તીર્થભૂમિ ફરસી નથી, તેની યાત્રા કરવી નથી, તે તીર્થોના યાત્રા માટે સંધી કાઢવા નથી, તે સંઘની સાથે યાત્રામાં જવું નથી, તેવા સંઘના ભક્તિ, સાર કે સન્માન કરવાં નથી, યાવત તે અધ્યાત્મજ્ઞાની તરીકે જાહેર થએલાની મતિ અને જિબ્રા તેવાં સરકાર્યો કરનારાઓની પ્રશંસા કરવા પ્રવર્તતી નથી, ઉપધાન, ઉજમણું, મહાત્સવ, સાધર્મિક વાત્સલ્ય કે ગુરુમહારાજના પ્રવેશ મહેવાદિ રાસન ઉન્નતિ કરવા સાથે આત્મકલ્યાણને કરવાવાળાં કાર્યો તે તેઓને તાત્ર અરૂચિને પેદા કરવાવાળા હાઈ કિસી કે ટીકાનું સ્થાન બને છે. વળી તેવા અધ્યાત્મવાદી તરીકેનું ડોળ કરનારાઓ સામાયિક, પૌષધ, પચ્ચકખાણ, ત, નિયમ, જપ, તપ વિગેરે આત્મક૯યાણને સાધનારાં અનુષ્ઠાનથી પોતે દુર રહેવામાં અને પિતાના ભકતોને તેવા સામાયિકાદિ કલ્યાણ કરનાર Shree Sudharmaswami Gyanbhandararærágyainbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ તપ અને અનુષ્ઠાનથી દૂર રાખવામાંજ પિતાના અધ્યાત્મવાદની કોટિ ગણાય છે, એટલું જ નહિ પણ જે ભવ્યાત્માઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રના આચારોમાં પ્રવૃત્તિ કરે છે. તેઓને તે જ્ઞાનાચારાદિના આચારથી ખસેડવાનું જ તેઓનું સાધ્યબિંદુ હોય એમ જણાય છે. અનતી વખત પ્રાપ્તિને ખુલાસો કેટલાક જાહેર થએલા અધ્યાત્મવાદીઓ બીજા ભવ્યાત્માઓને સદાચારથી દૂર કરવા માટે એમ ઘણી વખત ખુલ્લા શબ્દોથી જણાવે છે કે આ બધી જ્ઞાનાચારાદિકથી માંડીને ચારિત્રાચાર સુધીની ક્રિયા સંસારના દરેક જીવે અનંતી વખત કરેલી છે, અને તેવી ક્રિયાઓ કરતાં એવા અને મુહપત્તિના તથા ચરવળા અને કટાસણાના મેરૂપવત કરતાં પણ મોટા મોટા ઢગલાઓ થએલા છે, છતાં આત્માને સિદ્ધિની પ્રાપ્તિ થઈ નહિ. જો કે આ હકીકત શાસ્ત્રથી વિરૂદ્ધ નથી કેમકે શાસ્ત્રોમાં દરેક જીવને અનંતી વખત દેશવિરત અને સર્વવિરતિની ક્રિયા પ્રાપ્ત થઈ છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલું છે, અને તેજ ક્રિયાના પ્રતાપે દરેક જીવ અનંત વખત Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન નવયક સુધીના દેવલોકમાં જઈ આવે છે, પણ શાસ્ત્રોનું આ કથન દેશવિરતિ અને સર્વવિરતિના અનાદર કે અરૂચિન માટે નથી, પણ સંસ્કૃશ્રધ્ધાનરૂપ સમ્યગદર્શનપૂર્વક દેશવિરતિ અને સર્વવિરતિના આદર માટે છે, પણ આ કહેવાતા અધ્યાત્મવાદીઓ તે તે તીર્થકરોએ પ્રરૂપેલા અને ગણધરોએ ગુંથેલા સૂચના અર્થને શસ્થિતપણે જાહેર કરી, તે દ્વારા સમ્યગ્દર્શન પૂર્વકના સદાચારની વૃદ્ધિ ન કરતાં, તે સૂત્રના એકજ અનંતા વખત પ્રાપ્ત થયાના અંશને ભદ્રિક જીવોની આગળ વારંવાર જાહેર કરી, તે સમ્યગ્દર્શન પૂર્વકની દેશવિરતિ કે સર્વવિરતિ ક્રિયાનો નાશ કરાવવાજ પ્રયન કરે છે. આ સ્થાને તે કહેવાતા અધ્યાત્મવાદીઓ કે તે ભદિક છે અંશે પણે એમ વિચારતા, બોલતા કે જાહેર કરતા જણાતા નથી કે આ જીવે કેટલા ભામાં ન્યાયથી કે અન્યાયથી ધન, ધાન્યાદિક મેળવ્યાં, સ્ત્રી આદિ પરિવાર મેળવ્યો અને વધાર્યા, શરીરો પણ બાંધ્યાં અને સાચવ્યાં ? જે તે કહેવાતા અધ્યાત્મવાદીઓ અને તેના ગ્રાના ભદ્રિક જીવ મધ્યસ્થ દષ્ટિથી શાસ્ત્રાShree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ તપ અને નુસારે જુએ છે તેઓને સ્પષ્ટ માલમ પડે કે તે દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિની અનંત સંખ્યા કરતાં આ ધનધાન્ય, સ્ત્રી પરિવાર, અને શરીરસંબંધ અનંતપણુની સંખ્યા અનંતગુણ છે, તો તેઓએ વિચારવું જોઈએ કે આ અનંત કરતાં પણ અનંતગુણી વખત મળી ગએલા છતાં આત્માને એકલા પાપના પિટલામાં રહીને સર્વથા છોડી દેવા પડેલા અને તે ધન, ધાન્ય, સ્ત્રી પરિવારના ઉપાર્જન, સંબંધ અને પાલન, રક્ષણ વિગેરેમાં મેળવેલા પાપના પોટલાના પ્રતાપે તે ધનધાન્યાદિ ચાલ્યા ગયા છતાં પણ દરેક જીવને નરક, નિગોદ વિગેરેમાં રખડવું પડયું, તો હવે બીજું કાંઈ ફળ ન મળે તેવું હોય તે પણ તે નરક અને નિગોદ વિગેરેમાં રખડાવનાર એવા ધનધાન્યાદિને કે સ્ત્રી પરિવારને સંબંધ વિવિધ, ત્રિવિધે વિસરાવા જ જોઈએ, પણ આવો વિચાર કે ઉચ્ચાર અધ્યાત્મજ્ઞાનના આડબરીઓને કે તેના ભકતને હેતે હોય કે થતું હોય એમ જણાતું નથી, કેમકે જે તેઓને તે વિચાર આવતો હોય કે તેઓને તે ઉચ્ચાર Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉચાપન - - - - - - - થને હોય તે તેના ભકતે આત્મકલ્યાણ કે સદ્દગતિ માટે નહિ તે પણ માત્ર નરક નિગોદાદિના નિવારણ માટે પણ તે ધનધાન્ય અને સ્ત્રી પરિવારાદિને ત્યાગ કરવા કટિબદ્ધ થાય. દરેક જીવે અનાદિ ભવચક્રમાં અનંત અનંત ભવો કરેલા છે અને જ્યાં સુધી અક્ષય સુખમય અવ્યાબાધપદની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી નરકાદિ ચારે ગતિઓમાંથી કોઈપણ ગતિમાં દરેક જીવને જવાનું તો હોય જ છે. અને તે જીવ ધનધાન્યાદિકના સંપ્રદાદિ તરફ પ્રવર્તે તે નરક નિગદાદિ દુનિમાં જાય અને જે તે જીવ આત્મકલ્યાણની બુદ્ધિથી નહિ પણ માત્ર માન, પૂજા, દેવલેક કે રાજા, મહારાજા દિપણાને પ્રાપ્ત કરવાની ઈચ્છાએ જે દેશવિરતિ કે સર્વવિરતિની ક્રિયા કરે તે નવમા વેચક સુધીના દેવોમાં દેવપણાની પ્રાપ્ત કરે. આ વસ્તુ વિચારતાં સ્પષ્ટપણે માલમ પડશે કે જે ભાગાએ અનંતાનંતી વખત સ ગતિ બંધ કરે. દુર્ગતિ આપેલી છે, તેવા ભોગો તરફ દૃષ્ટિ કરવી તે પણ સમજુને છાજે એવી નથી, અને જે દેશવિરતિ અને સર્વવિરતિની ક્રિયાઓ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ તપ અને અનંત વખત દુર્ગતિનું નિવારણ કરીને સદ્ગતિ પ્રાપ્ત કરાવી છે, તે ક્રિયાથી તે સમજુ મનુષ્ય એક ક્ષણવાર પણુ દૂર રહે નહિ, પણ તે કહેવાતા અધ્યાત્મવાદીઓને તે જે ધનધાન્યાદિના સંબંધથી અનંતાઅનંતી વખત નુકસાન થયું છે તેની પ્રવૃત્તિ તે છોડવી નથી, અને જે ક્રિયાએ અનંતી વખત દેવ કાદિરૂપ સારૂં ફળ મેળવી આપ્યું છે, તે ક્રિયાને છોડવા, છોડાવવા તૈયાર થવું છે, અને તે પણ ક્રિયાનું છોડવું, છોડાવવું ત્રિલોકનાથ તીર્થકરેના ઉપર સૂચવેલા વચનને અનુસારે જ્યારે કરવામાં આવે છે ત્યારે તે ઉન્માર્ગની કઈ હદજ રહેતી નથી. મોક્ષના આશયથી કલ્યાણ આ સ્થાને કોઈ મધ્યસ્થ દૃષ્ટિવાળે મનુષ્ય એવી શંકાને જન્મ આપે છે તે અનંત વખત રૈવેયપ્રાપ્તિના સૂત્રોનો કહેવાતા અધ્યાત્મવાદીઓ દુરૂપયેગ કરે છે એમ માનીએ તાપણ એટલું વિચારવાની તે અવશ્ય જરૂર છે કે દરેક જીવને અનંતી વખત દેશવિરતિ અને સર્વવિરતિની ક્રિયા પ્રાપ્ત થઈ છે, છતાં અવ્યાબાધપદની પ્રાપ્તિ થઈ નથી, અને તેથી તે અવ્યાબાધપદની પ્રાપ્તિ માટે, તે Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉલાપન વિરતિની ક્રિયાની જરૂર નથી એમ કેમ નહિ? અર્થાત જે ક્રિયાએ અનંત વખત આ જીવમાં સ્થાન કરી અવ્યાબાધપદને મેળવી આપ્યું નથી, તે અવ્યાબાધ પદની ઇરછાએ તે ક્રિયાઓ (દેશ કે સર્વથી વિરતિ રૂ૫) કરવી તેમાં બુદ્ધિમત્તા કહેવાય કેમ કે આ રીતે થતી શંકાના સમાધાનમાં સમજવાનું કે જેમ અનતી વખતે પ્રાપ્ત થએલી ક્રિયાએ જવને સિદ્ધિની પ્રાપ્તિ કરી નથી એમ સેવા જેમ પ્રતિપાદન કરે છે, તેમ એ પણ પ્રરિસ્થાને પ્રતિપાદન કરે છે કે અનાદિ કાળથી આ સંસારમાંથી જે અનંત જો મેક્ષ પ્રાપ્ત કરી શક્યા છે, તથા જે વર્તમાનમાં પ્રાપ્ત કરે છે, અને ભવિષ્યમાં જે જે જ મને પ્રાપ્ત કરશે. તે સર્વ જીવો ચારિત્રના પ્રતાપેજ મોક્ષને પ્રાપ્ત કરી શકયા છે, કરે છે અને કરશે. કેટલાક જીવ ભાવચરિત્ર પ્રાપ્ત કરી. ત્યાગરૂપ દ્રવ્યચારિત્રમાં પણ દાખલ થએલા હોય છે, ત્યારે કેટલાક જેવી ભાવ-ચારિ. વાળા હાઈ ત્યાગરૂપ વ્યારિ લેવામાં તલ્લીન હોય છે અને નવા વીજ ભારાપદ ધ ન કરી શક્યા છે, કરે છે અને કરશે. કોઈપણ કાળે કોઈપણ જીવે ધન, Shree Sudharmaswami Gyanbhandarubimarærágyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ તપ અને ધાન્યાદિકનો પરિહાર કરવો જોઈતો નથી, અગર તે પરિહાર જરૂરી નથી અથવા ધનધાન્યાદિકનો સંગ આત્માને બાધાકારક નથી એવું જાણવા, માનવા કે પ્રરૂ પવાવાળો હાઈને મોક્ષે ગયો નથી જ નથી કે જો નહિ. આ હકીકત ધ્યાનમાં લેનારા મનુષ્યને ત્યાગ કે ક્રિયા અ૯૫ ફળવાળી છે, નિફળ છે કે બિનજરૂરી છે એવું સ્વપ્ન પણ આવવાનો સંભવ નથી. જેવી રીતે બીડમાં અનેક વર્ષો સુધી ઘેધમાર વષેલે વરસાદ અનાજના એક દાણાને પાણુ ઉત્પન્ન કરતા નથી પણ તેટલા માત્રથી તે બીડની જમીન કે વરસાદ નિરૂપયોગી છે અને તેથી દાણાની ઈચ્છાવાળાએ જમીન અને વરસાદથી બેદરકાર રહેવું એમ કહી શકાય જ નહિ, કેમકે બીડમાં જે સરસ જમીન અને પુષ્કળ વરસાદ છતાં પણ જે ધાન્યને ઉદ્ભવ થયો નથી, તે જમીન કે વરસાદ વરસવાના વાંકને લીધે નહિ, કિન્તુ તે જમીનમાં વાવેતર કરવામાં આવેલું ન હતું અને તેથી જ તે જમીન સરસ છતાં અને વરસાદ પણ પુષ્કળ છતાં પણ અનાજની ઉત્પત્તિ થઈ નહોતી. આ વાત ધ્યાનમાં રાખીને ખેત Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ 3યાપન વર્ગ કે કરે તેવી વિધિ અક્કલ ધરાવતું નથી તે પણ જમીન અને વરસાદરૂપી કારાણના અનાદર કરતો નથી, પણ તે જમીન અને વરસાદની અપેક્ષા રાખી બીજ વાવવાને ઉદ્યમ કરે છે, તેવી રીતે જે જીવોને ત્યાગ અગર કિયાનું આદર અને લી વખત થયું, પણ મારા મલા નહિ તે ધાએ મની પ્રાપ્તિ માટે જરૂરી એનું મેદાની ઇછારૂપી બીજ વાવ્યું ન હતું, અને બીજ વાવ્યા વિના જેમ અનાજની ઉત્પત્તિ અસંભવતજ છે, તેમ માલાપ્રાતિની છાપ બીજ વિના મોલપ્રાપ્ત અસંભવિત જ છે, અને તેથી મોદપ્રાપ્તિની ઈચ્છાઉપ બીજ વિનાની ત્યાગક્રિયા આ મોકા ન આપે તેમાં આ આત્મારૂપ ત્રિને કે ક્રિયારૂપ વરસાદની કોઈપણ અંગે દેપ કહી શકાય નહિ, એ તે યાદ રાખવાની જરૂર છે કે માપદનું રૂપ જણી, તેની શ્રદ્ધા કરી તેની મુંદરતાં લયમાં લાલી, તે પ્રાપ્ત કરવાની ઈચ્છાએ જેમ ત્યાગકિયા કે ચારિત્ર આદરે છે તેઓને તેવાં ચારિત્રો અનંત વખત કરવા પડતાં જ નથી. વળી બીજ નહિ લાવ્યા છતાં પણ સુર જમીન સારા વરસાદના Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તૂપ અને સયેાગે ધાન્યને જન્મ ન આપે તે!પણ શ્વાસને તે સારા પ્રમાણમાંજ જન્મ આપે છે, અને તેવી રીતે સારા પ્રમાણુમાં શ્વાસને પણ જન્મ આપનાર જમીન અને વરસાદને નિષ્ફળ ગણી શકીએ નહિ, તેવી રીતે મેક્ષપદની પ્રાપ્તિની ઇચ્છારૂપ બીજના વાવેતરના અભાવે મેાક્ષને દ્વિ આપતાં પણ જે ચારિત્ર, ત્યાગ ક ક્રિયા અનંત વખત ત્રૈવેયકને પ્રાપ્ત કરાવે છે, તે ચારિત્ર, ત્યાગ કે ક્રિયાને નિષ્ફળ ગણાવવા કે તેમ ગણાવી તેને ત્યાગ કરાવવા કોઈપણ સમજી મનુષ્ય તૈયાર થાય નહિ, એટલે કે અનંતી વખત કરેલી ક્રિયાથી મેક્ષપ્રાપ્તિ નથી થ, તેમાં તે ક્રિયાનું અયેાગ્યપણું નથી, પણ તે ક્રિયાની સાથે જોઇતુ મેાક્ષઇચ્છારૂપી કારણ નહેતું મળ્યું, તેથીજ મેાક્ષની પ્રાપ્તિ થઇ નથી, માટે સુત્ત જીવાએ તે ચારિત્ર, ત્યાગ કે ક્રિયાને પૂર્વકાળની માફક અત્યંત તીવ્ર લાગણીથી આદરમાં રાખી મેક્ષપ્રાપ્તિની ઉત્કંઠા માટે વધવાની જરૂર છે, અને શાસ્ત્રકાર મહિષએ કમાવે છે કે મેાક્ષની પ્રાપ્તિ કરવા માટેજ જે ચારિત્ર, ત્યાગ ક્રે ક્રિયા દેશ હું સવથી કરવામાં આવે તે આઠ ભવની અંદર જરૂર Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન મેક્ષ આપે છે. આજ વાત સન જ્ઞાન કે ચારિત્રની જધન્ય આરાધનાથી પણ સામે ભવે મેક્ષ થાય છે એવુ' શ્રીભગવતીજી આદિ શાસ્ત્રનું કથન ખુલ્લી રીતે સાબીત કરે છે, અર્થાત્ એટલું નિશ્ચિત છે કે મેાક્ષપદની પ્રાપ્તિ માટે કરાતી ચારિત્ર કે ત્યાગની ક્રિયા મેાક્ષની પ્રાપ્તિ કર્યાં શિવાય રતી નથી, માટે મેક્ષના અ વાગે રિવ્ય ત્યાગ પ્રક્રિયામાં સર્વદા પ્રવૃત્ત રહેવુંજ જેખો. લાંઘણ ક્રિયા કહેનારને જવાબ ઉપર જણાવેલા વમાનના અધ્યાત્મવાદીએ જ્યારે ધનયથી સાધ્ય અને સામાન્ય દેહદમન માત્રધી હતી શકે એવા દાન અને શીલ ધર્મથી અધ્યાત્મને નામે જ્યારે દૂર રહે છે અને ભદ્રિક બેગ ભરમાવીને દૂર રાખે છે, ત્યારે અત્યંત ધૃષ્ટમાધ્ય એવા તપથી તે દૂર રહે અને રામે તેમાં આશ્ચર્યાંજ રા ? કેટલીક વખત તો તે અધ્યાત્મવાદી તપરૂપી ધર્મ તરફની અશ્િય જાહેર કરતાં તે તપન લાંચશુક્રિયા તરીકે કે અજ્ઞાનક્રિયા તરીકે જણાવતાં પણ ડરતા નથી. તે અધ્યાત્મવાદીઓને Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com L Page #204 -------------------------------------------------------------------------- ________________ તપ અને ખ્યાલમાં પણ નથી આવતું કે શ્રીજિનેવર મહારાજના શાસ્ત્રના શ્રવણથી કે તે શ્રવણ કરવાવાળાઓના પરિ ચયથી આત્મકલ્યાણ કે સંગતિને માટે અથવા સામાન્ય કલ્યાણદૃષ્ટિથી સૂત્રમાં કહેલી તપસ્યાને કરવી તેને જે લાંઘણક્રિયા કહે તે મનુષ્યને આગામી ભવમાં એવું સજજડ અંતરાયકમ ઉદય આવે કે જેના પ્રતાપે તે બિચારે મેક્ષના માર્ગને શ્રવણ કરવા, આચરવા કે અનુમોદવા જેટલું પણ સદ્ભાગ્ય પ્રાપ્ત કરી શકે નહિ. દરેક વાચકોએ એ વાત તો જાણેલી હશેજ કે જે મનુષ્ય જે ગુણની ઉપર દ્વેષ, નિહા કે માભર્યાદિક, કરે, તે જીવ તે ગુણને ભવાંતરે પણ પામી શકે નહિ, તે પછી ત્રિલેકનાથ તીર્થકરોએ જે તપસ્યાને ઉપદેશ મોક્ષને માટે જરૂરી તરીકે જણાવ્યા છે, અને ખુદૃ પિતે મોક્ષની સિદ્ધિ માટે તીવ્રતમ તપસ્યાનો આદર કરેલ છે, તેવી તપસ્યાને લાંધણ તરીકે જણાવવી તે કેવળ તપસ્યાનાજ દ્વેષાદિ તરીકે નહિ, પણ ખુદૃ ત્રિલેકપૂજ્ય ભગવાન તીર્થકરોના પણ દ્વેષાદિ તરીકે સમજવા. જે કે લાંઘણુક્રિયા હોય તે પણ તે સર્વથા વર્જવા જેવી Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપન ૭૫ . તે નથી જ, કેમકે જેને આત્મકલ્યાણની ભાવના નથી, સદગતની અભિલાષા નથી, અને જિનેવર મહારાજે મોલ અને સદ્ગતિની પ્રાપ્તિ માટે આ કહેલું છે, એવી ભાવના જેને ન હોય અને ખાવા ઉપરજ જેનું મન આખી તપસ્યામાં ચાંટી રહ્યું છે, ખાવાના સાધનોને પાળતો હોય, ખાવા માટે જ ફાંફાં મારતે હોય, તેવા મનુષ્યનું ભજન તેજ લાંઘક્રિયા કહેવાય. અર્થાત્ તપ કરવાની બુદ્ધિ કે ઇચ્છા વગર અને ખાવાની જ બુદ્ધિ અને ઇચ્છા છતાં ભેજનાદિ ન મળવાથી જે ભૂખ્યું રહેવું પડે તેનું નામ લાંઘક્રિયા છે. તેવી પણ લાંધણક્રિયા અકામનિર્જરાને તે જરૂરજ ઉત્પન્ન કરે છે. જો કે કે પણ તપસ્યા કરનાર તેવા જૈનદર્શનમાં તો હતા નથી, પણ જેનતર દશનમાં પણ તેવી રીતે લઘક્રિયા થવા સંભવ છે, છતાં પણ તે જેનેતર દર્શનેમાં પણ થતી લાંઘક્રિયારૂપ તપસ્યા નિજ રાખે તો જરૂરજ કરે છે અને તેથી જ આચાર્ય મહારાજ ઉમાસ્વાતિજી વિગેરે અકામ નિર્જરા અને બાલ તપસ્યાને દેવકના આયુષ્ય બાંધવાના સાધન તરીકે જણાવે છે. તે વર્તમાનના Shree Sudharmaswami Gyanbhandarumarærøgyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ તપ અને અધ્યાત્મવાદીઓએ ખ્યાલમાં રાખવું જોઈએ કે લાંઘણક્રિયા જેવી પણ તપસ્યા સાક્ષાત અકામનિર્જર કરાવનાર અને પરંપરાએ ધર્મ પ્રાપ્તિના સંયોગો મેળવી, સકામ નિજાના પ્રસંગોને મેળવી આપનાર થાય છે એમ શાસ્ત્રમાં જણાવેલા સ્કંદમુનિ શિવકુમાર વિગેરેના દષ્ટાંતોથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. જોકે ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ તો પ્રત્યાખ્યાનને ઉદેશીને એમ રૂપષ્ટ જણાવે છે કે આ જિનશ્વર મહારાજે કહેલું છે એવી ભકિતથી જે પચ્ચખાણ કરવામાં આવે તે પચ્ચકખાણ કદાચ તૂટી પણ જાય તો પણ તે તૂટવાથી થએલું દ્રવ્યપચ્ચકખાણ ભવિષ્યમાં ભાવપચ્ચકખાણને લાવી આપે છે. આ વસ્તુને વિચારનારો મનુષ્ય જે.શાસનમાં કહેલા કોઈપણ તપધર્મને લાંઘણક્રિયા તરીકે જણાવી શકે નહિ. અર્થાત જૈનશાસ્ત્રમાં વર્ણવેલા વન, નિયમ અને તપ વિગેરે કઇ દિવસ પણ અકામ નિર્જના કરવાવાળા છે એમ કહી શકાય જ નહિ. વર્તમાન યુગના અધ્યાત્યવાદીઓએ ધ્યાનમાં રાખવાનું છે કે જૈનશાસ્ત્રમાં કહેલી દરેક ક્રિયા મોક્ષને અનુસરવાવાળી હાઈ મહાદયને Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન 195 કરવાવાળી છે, અને અન્ય દર્શનની તપસ્યા પણ અકામ નિરાધારાએ સદ્ગતિ અર્પણ કરી ધર્મ સામગ્રી પ્રાપ્ત કરાવવાધારાએ સામનિર્જરામાં જોડનારજ છે, છતાં તે તપસ્યાના પરિવારથી વીસે કલાક જાનવરની માફક ભક્ષણક્રિયા કરવામાં પર્વ કે તિથનો ખ્યાલ નહિ રાખતાં નિર્વિવકપણે હંમેશાં વર્તવામાં ભય, અભય કે પય, અપેયને વિભાગ નહિ સમજતાં કે નહિ ધારતાં અવિરત મિથ્યાદિષ્ટપણમાં વર્તવામાંજ કોઈપણ પ્રકારે કલ્યાણનું બુંદ પણ હોય તેમ સમજવું નહિ. એવી રીતે ભાગ, ઉપભોગમાં સ્વછંદપણે વર્તવાથી અનંતાજીવોએ દુનિજ મેળવી છે, બેગ, ઉપભોગના રસિક કાઈપણ જીવે સદ્ગતિ મેળવી નથી, મેળવો નથી અને મેળવશે પણ નહિ સૂક્ષ્મ એકેદ્રિયપણાથી આ જીવનું જે આગળ વધવું થએલું છે તે અકામ નિર્જરાના પ્રતાપે જ છે. જે અકામ નિર્જરા ન થઈ હોય તો કઈ પણ જીવ સુમ એકેંદ્રિયપણામાંથી બહાર આવતજ નહિ, યાવત્ અસંત પંચદ્રિયપણામાંથી આગળ સંજ્ઞી પંચેદ્રિયપણામાં આવવાનો તે સંભવજ રહેત નહિ અર્થાત જેને Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ તપ અને શાસનમાં કહેલાં અનુષ્ઠાન આત્મકલ્યાણને કરનારાં છે, અકામ નિર્જરા પણ સદગતિ આપવા દ્વારા આમકલ્યાણની સિધ્ધિ કરનાર છે. પણ ત્યાગના તિરસ્કારપૂર્વક ભાગોપભોગની રસિકતા એ કોઈ પણ જીવને કાઈ પણ કાળે ફાયદે કરનારી થઈ નથી, થતી નથી અને થશે પણ નહિ, માટે મેક્ષનું પ્રબળ સાધન અને આત્મકલ્યાણનો હેતુ એવી તપસ્યાને લાંઘણક્રિયાના નામે નહિ ઉડાવતાં તેમાં પ્રવૃત્તિ કરવી અને કરાવવી એજ હિતકર છે. તપ એ અજ્ઞાન ક્રિયા કેમ કહેવાય? વળી કેટલાક વર્તમાન અધ્યાત્મવાદીઓ મોક્ષના પ્રબળ સાધન તરીકે અને સર્વ સંપત્તિમય અવસ્થાના મૂળ હેતુ તરીકે શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલી તપસ્યાને અજ્ઞાનક્રિયા તરીકે ઓળખાવપતે સંયમ જેવા ઉપકારક એવા તરૂપી મેક્ષમાર્ગથી મૃત થઈ એટલા માત્રથી ન સંતોષ પામતાં અન્ય ભકિક જીવોને પણ તે તપસ્યાને અજ્ઞાનક્રિયા તરીકે ગણાવી યુત કરે છે. પ્રથમ તો તે અધ્યાત્મવાદીઓએ એ વિચારવાની Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન 99 જરૂર છે કે અન્ય આત્મા સંબંધી તેઓને એવું કહ્યું નાન થયું કે જેથી તે તપસ્યાને આદરનાર મહાનુભાવો ભવચક્રમાં ભ્રમણ કરાવનાર એવા કર્મકટકના પંજરને તેડવા માંગતા નથી કે માનતા નથી, કેમકે શાસ્ત્રકારો તે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સંસારચક્રમાં પબિમણ કરાવનાર બીજું કોઈ નથી પણ કર્મ જ છે, અને તે કમને ય કરવા માટે શાસ્ત્રમાં કહેલી જે કોઈ પ્રવૃત્તિ થાય તેને નાયુત કિયા ગણવી. અન્ય આત્માઓ કર્મક્ષયને માટે તપસ્યા નથી કરતા, અને તેથી તે અજ્ઞાન કિયાજ છે એમ કહેવાની તાકાત તેઓ જ સત્ય રીતિએ ધારણ કરી શકે કે તેઓ અન્ય આત્મામાં રહેલા પરિણામને એટલે અન્ય જવાની ચિત્તવૃત્તિને જ્ઞાનથી જાણી શકતા હોય અને તેવો બીજાની ચિત્તવૃત્તિના જ્ઞાનને જાણવાનો સંભવ તો કાંઈક અંશે પણ તપને આદરનારા જીવમાંજ હાય શ્રી નંદીસૂત્રકાર વિવાચકગણિ ક્ષમાશમણજી પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને સગવે છે કે અવધ આદિજ્ઞાનો કે જે પરચિત્તની વૃત્તિને જણાવનારી છે, તે દેશ કે સર્વથી વિરતિરૂપ ચારિત્રને Shree Sudharmaswami Gyanbhandarubimarærágyainbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ તપ અને પ્રાપ્ત કરનારા હોવા સાથે તપસ્યારૂપી ગુણમાં દિનપ્રતિદિન કટિબદ્ધ થનારા હોય. કોઈ પણ સૂત્ર, શાસ્ત્ર કે ગ્રંથમાં એવું એક પણ વાક્ય નથી કે જેનો અર્થ કે ભાવાર્થ એવો થાય કે તપસ્યાને લાંધણક્રિયા કહીને કે અજ્ઞાન ક્રિયા જણાવીને પરૂપી પ્રકૃષ્ટ ગુણ તરફ અરૂચિ ધારનારો તથા અન્ય ભદ્રિક જીવોને ભરમાવીને તેવી અરૂચિ ધરાવનાર થઈ ખાનપાન, ગાનતાનમાં મસ્ત થઈ વિષયકવાયના વમળમાં વહેલ છવ અવધિઆદિ જ્ઞાનને પામી શકતો હોય, અને જ્યારે તેવા વર્તમાન અધ્યાત્મવાદીઓને અન્ય તપસ્યા કરનાર મુમુક્ષુ જીવોના પરિણામને જાણવાનું જ્ઞાન છે નહિ અને તે હેવાનો દાવો કરી શકે તેમ નથી તે પછી મુમુક્ષુ જીવેના તારૂપી પ્રકૃષ્ટગુણને કે સામાન્ય તપને તેઓ અજ્ઞાનક્રિયા તરીકે જણાવે તે મોક્ષાથી જીવોએ કાને પણ ધરવું લાયક નથી. વર્તમાન અધ્યાત્મવાદીઓની અપેક્ષાએ ત્રિલેકનાથ અષભદેવાદિક ચોવીસે તીર્થકરો, સર્વ લબ્ધિ સંપન્ન શ્રી ગૌતમ આદિ ગણધરો, અનુપમ બાહુબળથી ચકવતીને ચકિત કરનારા શ્રી Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ઉછાપન બાહુબલજી આદિ મહામુનિઓ, યવતીની ઋદ્ધિને પણ પાપના પાટલા તરીકે ગણી તેનો પરિહાર કરવાને પ્રવજયા લેવા ઉત્સુક થએલી સુંદરી આદિ મહાસતી અન્ય ધર્મમાં જન્મ લીધા છે. તેમજ અન્ય ધર્મના સરકારથી અન્ય ધર્મની પરાજકપની દીક્ષા અંગીકાર કરી, છનાં પૂજય શ્રમણ ભગવાન મહાવીર મહારાજની છત્રછાયા તળે જેમાં શ્રમણ નિગ્રંથોની પ્રજ્યા અંગીકાર કરી એવા રકંધકઆદિ મહષિઓ, લાખ વર્ષ જેવી લાંબી મુદત સુધી ડિતપણે મા ખમણ મા ખમણની તપવી કરનાર નંદન મારાદિ ભાવિ તીર્થ કરનારા જેવા લાગે એ આ તપરૂપી મહાગુણની આરાધના કેટલી બધી કરી છે કે જે જૈનના એક બચ્ચાથી પણ અજાણ નથી, તે એ બધા પરમપૂજા મહાત્માઓને આ માન અધ્યાત્મવાદીઓ અજ્ઞાન કિયાવાળા કહેતાં શરમાતા નથી એ ખરેખર ભયંકર છે. જ્ઞાનીને તપની જરૂર જળી કેટલાંક તપસ્યાને અજ્ઞાન ક્રિયા તરીકે નહિ કહે જ્ઞાની પુસ્થાને તપની જરૂર નથી એમ Shree Sudharmaswami Gyanbhandarumaræragyan bhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ તપ અને જણાવી ભવ્ય જીવોથી કરાતા તપમાં અંતરાય કરવાને તૈયાર થાય છે, પણ તે કેટલાક વર્તમાન અધ્યાત્મવાદીઓ કે તેના અંધભક્ત શ્રોતાઓ એટલું પણ વિચારતા નથી કે પ્રતિવર્ષ બહુલતાએ સર્વક્ષેત્રમાં વંચાતા શ્રીક૯પત્રમાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજની રાતિધર છ છ માસના ચૌવિહાર ઉપવાસ સુધીની તપસ્યા બાળકે અને બાઈડીએ પણ સાંભળવાથી જાણી થકી છે, તે તેની સાડાબાર વર્ષ સુધી અનેક પ્રકારના પરિષહ, ઉપસર્ગ સહન કરવા સાથેની શ્રમણ ભગવાન મહારાજની ઘેરાતોર તપસ્યા શું તે ત્રિલોકનાથ તીય કરની જ્ઞાની દશામાં ખામી જણાવનાર છે? વાસ્તવિક રીતિએ તપાસીએ તો જેઓ આત્મા અને કર્મના સંજોગને જાણનાર હોઇ સાચા જ્ઞાની તરીકે થયા હેય, તેઓએ તે લવારણ્યમાં ભમાવાની ક્રિયામાં કટિલતા કરનાર કર્મને પંજાને તોડવા માટે તપસ્યા ભાદરવાની પ્રથમ નંબરે જરૂર છે. યાદ રાખવું કે જિતનાથ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર પહેલા ભવના માદર્શનને સાથે લઈને જ આવેલા હતા. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન અત્યંત શુદ્ધ અને મહાન એવા મતિ, શ્રુત અને અધ એવા નામના ત્રણ નંદુ પડવાવાળા એટલે અપ્રતિપાતિ જ્ઞાનેને તેઓ ધારણ કરવાવાળા હતા. એવી રીતે જે તપસ્યાતે પૂર્વ ભવથી સમ્યગ્દર્શન લાવવાવાળા અને પ્રતિપાતિ ત્રણ જ્ઞાનને ધરાવનારા લેાકનાથ તીય રે તે શિવાય મેક્ષપ્રાપ્તિ નહિ થવાને લીધે મેપાસિ માટેજ આદરી હેવી તપસ્યાને જ્ઞાનીઓનું કર્તવ્ય નથી એવી રીતે જણાવનારા કેટલું બધુ મેહુદુ હુ' મેાલી કિ વેને ભગાવે છે તે વાચકા સ્પષ્ટપણે સમજ શકશે. વળી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જે વખતે તીય કર મહારાજા તપસ્યાતા આદર કરે છે. જે વખતે તે મહાપુસ્કાને મતિઆદિ ત્રણ : ૬૩ તેની સાથે સાથે વિપુલતિ નામનું અપ્રતિપાતિ મન:પર્ય નામનું જ્ઞાન થાય છે, અને તેવા શુદ્દતમ ચાર દાનતે ધારણ કરનારા છતાં પશુ તે તીર્થંકર દેવે, તપસ્યા એ મેનુ સાધન હાવાથી તેને આદરવા ડિટ બહુ થાય છે. વળી એ પશુ ધ્યાનમાં રાખવું. જરૂરી છે કે ત્રિધાનાચે તીથ કર ભગવાને જેમ જન્મથી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ તપ અને સમ્યગ્દર્શનવાળા, ત્રણ જ્ઞાનવાળા અને દીક્ષાકાળથી ચાર જ્ઞાનવાળા હેાવા સાથે તેજ ભવમાં મેક્ષે જવાની દશાવાળા હતા, તે હવે જેએને તેજ ભવે મેક્ષે જવાને નિશ્ચય છે, અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની અત્યંત યુદ્ધ દશામાં આરૂઢ થયેલા હૈાવા સાથે કેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજિત ચરણકમળાવાળા છે, તેમેને પશુ જ્યારે મેાક્ષપ્રાપ્તિને માટે અને કક્ષયને માટે તપસ્યા બાદર કરવાની જરૂર પડી છે તે। પછી અન્ય સામાન્ય દશામાં રહેલા સામાન્ય જીવાને તે તપસ્યાને આદર કરવા અત્યંત જરૂરીજ છે. આહ્વારનાસંકલ્પ માત્રથી તપને ત્યજવું યાગ્ય નથી જેવી રીતેકેટલાક વર્તમાનકાળના અધ્યાત્મવવાદી તપસ્યારૂપી ગુણુને લાંધણ અને અજ્ઞાનક્રિયાના નામે હલકી ચીતરી તેનાથી પોતે દૂર રહે છે અને ભવ્યવાને દૂર રાખે છે, તેવી રીતે કેટલાકે તે તે તપસ્યાને લાંધણુ કે અજ્ઞાન ક્રિયાને નામે હલકી નહિજ ચીતરતાં તપસ્યા કરનારની દશાને ભાગળ કરી તપસ્યાને છેડાવવા પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે તપસ્યામાં સંપુર્ણ રીતે નહિ ટેવાએલા મનુષ્ય જ્યારે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ઉદાપન જ્યારે તપસ્યા કરે છે ત્યારે ત્યારે શરૂઆતમાં તે તે તપસ્યા તેને આકરી પડે તે સ્વાભાવિક છે, અને શરૂ આતમાં તે તપસ્યા મરી પડવાને લીધે કદાચિત તે તપસ્યા કરનારના પરિજીામ ભજનની ઈચ્છા તરફ જાય તે તે વાતને આગળ કરી તે અધ્યાત્મવાદીએ તે બાજ નની કંચિત થયેલી અને ભાત ધ્યાનરૂપી મેહું રૂપ આપી, તે તપસ્યા છેાડાવવા પ્રયત્ન કરે છે, પણ તે ફૂટ અધ્યાત્મવાદીઓએ એટલું પણ જાણ્યુ ક્રૂ વિચાર્યું નથી કે કોઇપણ શાસ્રકારે અનશનાદિ તપસ્યાના વિવિધ ત્રિવિધ આદર કહેલેજ નથી, જો તે અરાનાદિ તપયાનો ત્રિવિધ ત્રિવિધ આદર હાય તાપ જેમ સામાયિકમાં મનનું દુપ્રણિધાન થાય અને થવાને સંભવ હોય તેપણું દ્વિવિધ, ત્રિવિધના ભાંગે એટલે મન, વચન, કાયાથી કરવું નહિં, કરાવવું નહિં, એવી રીતે કરતું સામાયિક પણ કરવા લાયકજ છે, અને તે મનના દુપ્રણિધાન માત્રથી સામાયિક નિહ કરવાનું કહેવાવાળાને સ્પષ્ટ શબ્દોથી શાસ્ત્રકારોએ સન્માર્ગોને અંગે પ્રા ખેારા જણાવેલા છે, તો પછી માત્ર એકવિધ, એક વિશ્વના Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ તપ અને ભાંગે એટલે કાયાથીજ ભેજન ન કરવું, એટલા માત્ર ભાંગાથી લીધેલી અનશનાદિની તપસ્યાને જેઓ કદાચિત કથંચિત થતી ભેજનાદિકની ઇચ્છાને મોટું રૂપ આપી આર્તધ્યાન ગણાવી જેઓ છોડાવે તેઓની બુદ્ધિ બહેર મારી ગએલી છે એમ ન કહેવું તે બીજું શું કહેવું ? વાચકોએ ધ્યાનમાં લેવું કે આવશ્યકનિર્યુક્તિકાર શ્રતકેવલી ભગવાન બદ્રબાહસ્વામીજીએ સ્પષ્ટ શબ્દોમાં આ મહારાદિક તપસ્યાના પચ્ચકખાણને એક વિધ, એક વિધનેજ સંભવ છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે, અને તેથી જ ત્યાં જણાવ્યું છે અને સર્વ કાળમાં આચરાયું છે, કે તપસ્યાવાળે મનુષ્ય અન્યને આહારદિકના સ્થાને બતાવે કે આહારદિક લાવી આપે તો તેને અંગે પણ દૂષણ નથી ગણાવું એટલું જ નહિ પણ તે આહારાદિકના સ્થાન બતાવવા અને લાવી આપવાને વેયાવચ્ચ નામે મોટો અપ્રતિપાતિ ગુણ બતાવેલ છે, એટલે કે અનાદિ આહારને જે કાયા માત્રથી જ ત્યાગ ન હોત, અને દ્વિવિધ, ત્રિવિધ કે ત્રિવિધ, ત્રિવિધના ભાંગે જે ત્યાગ હેત તે તે આહારાદિનું સ્થાન બતા Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ કલાપન વવાને તથા આહારાદિ દાનને તપસ્યાના વાઘાતરૂપે જણાવી અવગુણરૂપે જણાવત, પણ યાવચ્ચ નામના અપ્રતિપાત મહાગુણરૂપે જણાવી, આદરવા લાયક તરીકે જણાવતજ નહિ. વળી કેટલાક એમ જણાવે છે કે જ્યારે મનથી આહારદિકની કાંઈપણું અભિલાષા રહે કે થાય તો તે મનદ્વારા કર્મબંધનું મોટું દ્વાર ખુલું રહેવાથી માત્ર કાયદ્વારાએ આહારાદિ ન કરવા રૂપ પચ્ચકખાણ રાખવું તેમાં ગુણ શો ? આવું બોલવા વાળાએ પ્રથમ સમજવું જોઈએ કે પ્રથમ તો પચ્ચકખાણુ માત્ર કાયાથી આહારત્યાગનું જ છે, અને તેથી તે પચ્ચકખાણમાં મનની મહત્તા અને કાયાની અપતા વિચારવી અસ્થાને છે. વળી સૂત્રકારોએ પચ્ચકખાણ લેવાના ઓગણપચાસ ભાંગા કરણ અને પગની અપેક્ષાએ જણાવેલા હૈ, એક વિધ, એક વિધ શિવાયના એટલે કાયાએ ન કરવું એ ભાંગા સિવાયના ભાંગાઓ ન આવે અને તે એક વિધ, એક વિધ જ માંગે આવે, તો પણ તેમાં શાસ્ત્રકારોએ સંવર માનેલો છે. જો કે આ સંવર શાસ્ત્રકારોએ પ્રાણાતિપાતાદિક Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ તપ અને આ ને ઉદેશીનેજ કહે છે. પચ્ચકખાણ એટલે તપસ્યાને ઉદ્દેશીને માત્ર શાસ્ત્રકારોએ કાયાથી આહારાદિ ન કરવાં એટલા માત્ર રૂપજ ભાંગો ગ્રહણ કરવા યોગ્ય ગણ્યો છે તેથી જે પ્રાણાતિપાતાદિ પાપમાં ત્રિવિધ, વિવિધ વિગેરે ઓગણપચાસ ભાંગાએ પચ્ચકખાણ લેવાનું વિધાન જણાવ્યું છે, તેમાં પણ મન, વચનથી કરવું, કરાવવું અને અનમેદવું તથા કાયાથી કરાવવું અને અનમેદવું છૂટું હોય અને તેની પ્રવૃત્તિ થતી પણ હોય તો પણ માત્ર કાયાથી પ્રાણાતિપાતાદિ ન કરવાના પચ્ચકખાણ કરવાં એટલા માત્રને ગુણ, સંવર તથા પચ્ચકખાણ તરીકે જણાવી શાસ્ત્રકારોએ જીવોને તે કર્તવ્ય તરીકે જણાવેલું છે, તો પછી જે તપસ્યામાં માત્ર કાયાથી આહારાદિના ત્યાગ કરવાનું જ વિધાન છે, તેવા પચ્ચકખાણ કે તપસ્યાને મનના મોકળાપણના નામે દૂર કરાવે તેની અજ્ઞાનતાની હદ કઈ? વળી તે વર્તમાનના અધ્યાત્મવાદીઓ એટલું વિચારતા નથી કે તપસ્યાને આદર કરવાવાળો મનુષ્ય તપસ્યાનો આદર કરતી વખતે કોઈ પણ દિવસ આહારાદિ ખાવાની Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ઉચાપત ૯ છાવાળે હાતા નથી, સ્પેને તે તપસ્યાતા સ્વીકાર કર્યાં પછી પપ્પુ કાંઇ બીજાની પરાધીનતાને લીધે કે એવા કોઈ કારણથી આહાર્ડિ નથી ખાતા એમ કાંઈ નહિ, પણ માત્ર પેતાના પચ્ચકખાણું કે તપસ્યાનો રાહુને માટેજ તે મહારાદિના ઉપયેગ કરતે નથી, એટલે કે જેટલી લખન ખાને કરનારને કાઇ કર્મઉદયે કચિત બેજકની ચા પણ થાય તે તે મ વખતે પોતાના પચ્ચકખાણ ઉપર રક્ષણની બુદ્ધિવાળા હોવાથી ધર્મના લઘુની અધિતા છૅજ એ મા અધ્યાત્મવાદીઓને ન સૂઝે તેમાં કાના વાંક કહેવાય ? વળી એ પશુ ધ્યાનમાં રાખવાનું છે. કે પૌષાદિ ક્રિયા કે જે દ્વિવિધ, વિવિધ ભાંગ એટલે કે મન, વચન, કાયાથી કવું નહિં, કરાવવું નહિં એવા રૂપે કરવામાં આવે છે. તેમાં પણ પારાદિકની ચિંતા કરવી તે માત્ર અતિચાર તરીકે ગણુાય છે, પણ અનાચાર તરીકે ગણાતી નથી, એટલે કે તેવા પચ્ચકખાણમાં પણ તે માહારાદિની ચિતારૂપી અતિચાર ટાળવા માટે આા રદ કરવારૂપ અનાચાર કે તેવું ધાય તે ન કરવા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ તપ અને જોઈએ એવી વિપરીત શ્રદ્ધા કે પ્રરૂપણ સન્માર્ગગામીને તો સ્વપ્ન પણ હેય નહિ. જો કે આહારાદિની ચિંતા એ પૌવધાદિમાં અતિચારે છે, અને તે અતિચાર પણ ટાળવાની અવશ્ય જરૂર છે, તો પણ તે અતિચારને આગળ કરીને વ્રત સર્વથા ન કરવું કે અનાચાર કરવો એવું ધારવું તે સદ્દગતિગામીનું થાયજ નહિધ્યાન રાખવાની જરૂર છે કે મહાવ્રતધારી કે શિક્ષાત્રતધારીઓને અંગે પણ શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, સાતિચાર અનુષ્ઠાનથી પણ નિરતિચાર અનુષાનની પ્રાપ્તિ થાય છે, એટલે કે સાધુપણું અને સામાયિકાદિ શિક્ષા પણ અતિચાર લાગવાથી કે અતિચારના સંભવથી છેડવા લાયક નથી પણ આદરવા લાયક છે, અને કેવળ તેના અતિચારો છોડવા માટે જ પ્રયત્ન કરવાની જરૂર છે તે પછી આ ઉત્તરગુણરૂપ પચ્ચકખાણ જે તપસ્યા તેને અંગે અતિચારના નામે મૂળ વસ્તુ છોડવી કે છોડાવવી તે બુદ્ધિમાનેને યોગ્ય હાય જ નહિ. વળી એ પણ સમજવાની જરૂર છે કે જિનકલ્પી સિવાયના મુનિ છે કે શ્રાવકાને માત્ર મનથી લાગેલા Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ હશાપના - - - - - - ન - સ - - - - - - ત્રને આંતચારમાં પણ માત્ર મિચ્છામિ દુકનું પ્રાયશ્ચિત છે, જયારે કાયાથી થએલા વતની અતિયારમાં એકસી સી ઉપ પાસ થાવત છ મહિનાના ઉપવાસ સુધીનું પ્રાયશ્ચિત છે, તે કયો અકલમંદ અને શ્રધ્ધાળુ મનુષ્ય તે મિમિ દુકકડમા પ્રાયશ્ચિતના ડરે એકએંસી ઉપવાસ જેવી પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ કરશે અને જે મનુષ્યને આટલું બધું સ્પષ્ટપણે જણાતું ગુરલાધવે પણ ધ્યાનમાં ન આવે અને લધુદેવના પરિહરને નામે તેને ન છોડતાં ગુરુષને અંગીકાર કરે તેવાને રૂંવાડે પણ ધર્મનું પાન છે કે શ્રદ્ધા છે એમ કેમ કહી શકાય ? અને તેવા ભૌભક્તને દાખલ કેમ ન લાગુ થાય એ ખરેખર વિચારવા જેવું છે. વળી તપસ્યા કરવાવાળાને તો કદાચિત અને કથંચિતજ અભાવિત દશામાં આહારની ઈછા થાય છે અને તે પણ મિચ્છામિ દુક્કડ પ્રાયશ્ચિતથી શેાધે છે, પણ જેઓ આહારાદિમાં આસક્ત થયા, ભય, અભય અને પિય, અને વિવેક ભૂલી ગયા, પર્વ અને તિથિનું ભાન પણ ન રાખ્યું અને નવરની માફક ચોવીસે કલાક માવ્યા કરવામાં મસ્તાન બન્યા, તેઓની શુદ્ધિ તો Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ તપ અને દૂર રહી પણ તેઓની અધમતમ દશાનું યથાસ્થિત વર્ણન તો કેવળજ્ઞાની મહારાજ પણ કરી શકે નહિ. કર્મોની અનાદિ સ્થિતિ ને સિદ્ધિની અનાદિતા જૈનદર્શનને જાણનાર કેઈ પણ વ્યક્તિ એટલું તો જાણે અને માને છે કે દરેક સંસારી આત્માઓ અનાદિકાલથી જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મથી બંધાએલા છે. કર્મના બંધન શિવાયની સ્થિતિ કોઈ પણ આત્માની હોય તો તે માત્ર સિદ્ધઆત્માની જ છે, અને તે સિદ્ધ આત્માની બંધનરહિત સ્થિતિ પણ સર્વ. કાલમાં વર્તતી હોય એવી તે નથી જ, કારણ કે સિદ્ધ ભગવાનની સંખ્યા અનંતની રાશિએ ગણાવાવાળી તથા અનાદિ કાલની છતાં પણ તે સિદ્ધો પ્રથમ જ્ઞાનાવરણ યાદિ આઠે પ્રકારના કર્મથી બંધાએલાજ હતા, અને સમ્યગ્દર્શનાદિ ગુણોને ઉત્પન્ન કરી. તીવ્રતમ તપસ્યારૂપી અગ્નિથી કર્મરૂપી મલને સર્વથા બાળી નાખે, ત્યારે જ તેઓ સિદ્ધદશાને પામેલા છે, એમ નહિ કહેવું કે પ્રાપ્ત કરવાનું માનવું અને અનાદિપણું માનવું તે બે પરસ્પર વિરૂદ્ધ હવાથી ઘટી શકે નહિ, કારણ કે કાલના Shree Sudharmaswami Gyanbhandarumararágyatnbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ફલાપન કે અનાદપણાને લીધે જ પ્રવાહની અપેક્ષાએ અનાદિપણું છે. કર્મ વ્યક્તિની અપેક્ષાએ તે કર્મનું બંધન વધારે ને વધારે સિત્તર કાંકોડ સાગરોપમ કેટલું હેઈ શકે છે, કેમકે તેનાથી અધિક કાઈપણ કર્મની સ્થિતિ છેજ નહિ. જો કે તે કર્મવદના કાળમાં પણ નવાનવા કર્મોનું બંધન નવીનવી સ્થિતિવાળું થાય. અને તે જુદું જુદું ભોગવવું પડે એમાં નવાઈ નથી અને તેથી જ વ્યક્તિની અપેક્ષાએ કર્મ સાદાંત છતાં પ્રવાહની અપેક્ષાએ અનાદિ કહી શકાય છે, જેમાં એક દિવસ કે એક રાત્રિની શરૂઆત પણ છે અને સમાપ્તિ પણ છે, પણ છતાં સમગ્ર ત્રિદિવસની અપેક્ષાએ દિવસ કે રાત્રિની શરૂઆત કહી શકીએ નહિ અને હાય પણ નહિ કેમકે દિવસ અને રાત્રિ સિવાય તેનાથી સર્વથા શિનિ એ ત્રીજે કઈ કાળજ નથી, અથવા તે જેમ વર્તમાન સમયની સાદિસાતપણાની સ્થિતિ છે, છતાં તેજ વર્તમાન સમયને વર્તવાથી જ બનેલા અતીતકાળના સમયની સાદિ સ્થિતિ નથી, પણ અનાદિ સ્થિતિ છે. આ ઉપરથી એટલું જ સમજવાનું કે સિદ્ધ ભગવાનમાંથી પણ કોઈપણ સિદ્ધભગવાનનાં વ્યકિત Shree Sudharmaswami Gyanbhandarukmararagyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ત૫ અને સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરી, તપસ્યાની કઠેર કરવાથી કર્મકટકનું કાસળ કાઢયા શિવાય સિધ્ધપણું મેળવી શકી નથી. અર્થાત સિદ્ધ ભગવાનને પણ જે સિદ્ધપણું મળ્યું છે તે તપસ્યારૂપી કલ્પવૃક્ષને જ અનુપમ મહિમા છે. કેઈપણ સિદ્ધ ભગવાન તપસ્યારૂપી કલ્પવૃક્ષની છાયાનું સેવન કર્યા શિવાય સિદ્ધપણું મેળવી શક્યા જ નથી. સિદ્ધ એ શબ્દજ કહી આપે છે કે તેઓએ અમુક કાજ સિદ્ધપણું મેળવ્યું છે, અને તે સિધ્ધપણું મેળવવાના પહેલાં સિદ્ધપણા શિવાયના એટલે બંધનસહિતપણાના અનુભવમાંજ હતા, અને જે સર્વ સિદ્ધ મહારાજાઓ કર્મથી પહેલાં બંધાએલાજ હતા તે પછી તે જ્ઞાનાવરણીયાદિ આઠ કને તોડવા માટે તપસ્યારૂપી કરવાલને કરકરોશયમાં લેવી જ પડી હતી એમ શાસ્ત્રથી અને યુક્તિથી માનવુંજ પડશે. નિર્જરા માટે તપની જ કર્તવ્યતા એમ જાણવાથી તથા માનવાથી સ્પષ્ટ જાણવું અને માનવું પડશે કે આ આત્માના જ્ઞાનાદિક ગુણોને આવરીને લુપ્ત કરનાર જ્ઞાનાવરણીયાદિ કર્મોને નાશ કરનાર કોઈ પણ હોય છે તે માત્ર તપસ્યારૂપી મહાShree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ઉચાપન ૯૫ ગુજ છે. જો કે દરેક આમાં દરેક ક્ષણે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો ભોગવત હોવાથી દરેક સમયે આઠે કર્મને નારા એટલે નિર્જરા કરેજ છે, કેમકે જે જે કર્મ ભાગવવામાં આવે છે તે કર્મ આત્માથી જુદા પડે છે એટલે ક્ષમ પામેજ છે, પણ તેવી રીતે દરેક ક્ષણે ભગવવાથી થત જ્ઞાનાવરણ દિન એ આત્માને કંઈ પણ ગુણ ઉન્ન કરતું નથી, કારણ કે ભોગવવાથી ય કરાતાં કેમે કરતાં પણ તે વખતે બંધાતાં કર્મો તે ભાગવાએલાં કર્મો કરતાં ઓછાં હતાં નથી, અને તેથી જ સંસારમાં રહેલા દરેક જાતિના અને ગતિને જો અનાદિકાલથી દરેક સમયે આઠે કમને ભગવટો કરી નિર્જરા કરવાવાળા છતાં પણ અનાદિકાલ થયો તે પણ આગળ વધ્યા નહિ, અર્થાત તેની કર્મોને ભગવાથી થતી નિર્જરા સંસારના સર્વ જીવોને અનાદિથી હેવા છતાં તે નિજેરા કાંઈ પણ વિશેષ ગુણ નારી ન હોવાથી અને અધિક કર્મને બંધ કરાવવાળી હોવાથી તે કર્મને ભગવટાને નિરાના ભેદ તરીક ગનાવી નથી, બાન રાખવું કે કર્મના ઉદયથી થયેલી નિર્જરા રમે અધિક કમને બંધાShree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ તપ અને વનારી છે, અને તેથીજ ક્રોધાદિક અને પુરુષવેદાદિકના ઉદય વખતે ને કે તે તે ક્રેધ અને પુરુષવેદાદિકના ક્ષય થાય છે, પશુ તે પુરુષવેદાદિ અને ક્રોધાદિકના કર્માના ભાગવટાથી ક્ષય કરતાં ઋણાજ ચીકણા કર્મ' બંધાય છે અને તેથી તે ઉદ્દયદ્રારાએ ક્રોધાદિક્રના ક્ષય કરનાર જીવને નકાદિકનું આયુષ્ય બાંધી, તે નરકાદિ દુર્ગાતિમાં રખડવું પડે છે, અને તેથીજ શાસ્ત્રકારો પુરુષવેદાદિક અને ક્રોધાદિકના ઉદ્દયમાં વૈધ કરવા માટેજ શાસ્ત્રકારે મુમુક્ષુઓને ઘણા વિસ્તારથી ઉપદેશ આપે છે. જો એવી રીતે ઉદયદ્રારાએ ભાગવાતા ક્રોધાદિ કર્માંમાં દુષ્ટ કાંતા બંધ અને દુ'તિદિ ન હોત તેા તે ક્રોધાદિકના ઉદયને રાકવા માટે શાસ્ત્ર કારાએ દીધેલે ઉપદેશ એ નિજ રારૂપી ગુણુને અંતરાય કરનારજ થાત, પણ વાસ્તવિક રીતિએ કૃત તી'કર નામક કે આહારક નામક શિવાયના કર્મના ઉદયજ અશુભ ગણાય છે, કેમકે તે શેષ કના ઉદય નિર્જરા કરાવે તેના કરતાં સખ્યાત, અસ ંખ્યાત કે અન તનુશ્ એવાં કર્મીના બધ કરાવે છે. આ વસ્તુ વિચારતાં Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ઉદાપન કર્મોના ઉદયથી થતી નિર્જરાને નિર્જરાના ભેદમાં ન ગણાવાય અને તે તે કર્મોના ઉદયના કાર્યને સારાં ન ગણાય કે તે કરવાનો ઉપદેશ શાસ્ત્રકારે ન આપે તે સ્વાભાવિકજ છે, શાસ્ત્રકારોના કથન મુજબ કર્મયરૂપ નિજ'રાના બાર ભેદે છે અને તે બાર ભરોને તપ એમ કહેવામાં આવે છે. તપથી સકામ નિજ ને સમ્યગ્દશનાદિની જરૂર ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કર્મોની કામ કે સકામપણે નિરાશ થયા સિવાય જે કોઇ દિવસ પણ સમ્યગ્દર્શનાદિ ગુણોમાંથી કઈ પણ ગુણને પ્રાપ્ત કરી શકતા નથી. પ્રથમ સભ્યદર્શન ગુણ પણ મિધ્યાહનીયની સિત્તેર કડાકોડ સાગરોપમની સ્થિતિમાંથી જ્યારે ઓગણુસિત્તેર કેડીકેડ સાગરોપમની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે અધિક એવી ખપાવે ત્યારેજ એટલે અંતઃ કટાકેટિ સાગરોપમની સ્થિતિ મિથ્યાવાદિ સકલ કર્મોની રહે ત્યારે જ જીવ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પામે છે. એ કંઈક અધેિક અગણેતર કડાકોડી સાગરોપમની સ્થિતિને જય Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ તપ અને છવને અજ્ઞાન દશા હોય ત્યારે જ થાય છે, અને તેથી તેને અકામનિર્જરાજ કહેવાય છે, અને શાસ્ત્રકાર પણ તે કાંઇક અધિક અગણોતેર કડાકોડી સાગરોપમની સ્થિતિના ક્ષય કરવાવાળા પરિણામને યથાપ્રવૃત્તકરણ કહે છે. અર્થાત તે કરણની વખતે કોઈ પણ જીવને જવાછવાકિ તત્તનું કે આશ્રવ, સંવરાદિ પદાર્થોનું જ્ઞાન કે ખ્યાલ હોતો જ નથી. માત્ર તે યથાપ્રવૃત્તકરણવાળા જીવો સ્થિતિને ભોગવટો વધારે કરે અને બંધ અલ્પ કરે તેથીજ આગળ વધી શકે છે, અને તેથીજ શાસ્ત્રકારો તેમાં પર્વતની નદીમાં ઘોળાતા સ્વયં ગોળ થતા પાષાહનું દષ્ટાંત યથાપ્રવૃત્તકરણમાં આપે છે. આ વસ્તુ વિચારતાં સ્પષ્ટ માલમ પડશે કે શાસ્ત્રકારો જે કે અકામનિર્જરાના સાધને મેળવવાને ઉપદેશ સાથે અજ્ઞાનતા વિગેરે દે રહેવાને લીધે આપતા નથી, પણ મેક્ષ તરફ પ્રયાણ કરવાને અંગે અકામનિર્જરા પણ કેટલે બધે મોટો ભાગ ભજવે છે. આ સ્થાને શંકા થાય કે જ્યારે સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ હોતી નથી તેવા યથાપ્રકાશથી એટલે અકામનિર્જરાથી કંઇક અધિક અગ Shree Sudharmaswami Gyanbhandarukimarærágyainbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૯૯ તેર કડાકડી સાગરોપમની સ્થિતિનો ક્ષય થઈ ગયો તે શેષ અંતઃ કેટકેટિ સાગરોપમને ય એ સમ્યદશનાદિ વગર કેમ નહિ થાય ? અર્થાત શેષ અંતઃ કટાકેટિ કર્મને સંય પણ યથાપ્રવૃત્તકરણની માફકજ અનુપયોગથી કેમ નહિ માને ? આ શંકાના સમાધાનમાં સમજવાનું કે જેમ મંત્રસિદ્ધિ આદિકમાં કેનિધાન પ્રણાદિમાં પહેલા ઉપચારજ ઘણે સખત કષ્ટમય હાય નહિ અને પછીની સાધનક્રિયા તેટલી કઠણ હોય છે, તેવી રીતે રહી પણ ગ્રંથિપ્રદેશ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં અકામ નિજાથી સહેજે ઘણા કર્મોને ક્ષય થાય છે, પણ પાછળની અંતઃ કાટાકટિ સ્થિતિ તે સમ્યગદર્શનાદિ સાથે તપસ્યા આદિરૂપી સાધનથી જ ક્ષય પામે. વળી કચરામાં ખરડાએલા અને લેપના થર માઝયા હોય તેવા વસ્ત્રને ઘણે મેલ તે માત્ર પાણીના સંજોગીજ દૂર થઈ જાય, પણ તે કચરાને શેષ રહેલે અવય ! એકલા પાણીથી દૂર થતો નથી, પણ તે કયાના અંશને દૂર કરવા માટે પાણીની સાથે સારાદિકની પણ જરૂર રહે છે. તે રીતે અહીં પણ શેષ રહેલાં Shree Sudharmaswami Gyanbhandavmarærágyainbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ તપ અને અંતઃ કટાકોટિ સાગરોપમની સ્થિતિવાળા કર્મોના ક્ષય કરવા માટે સમ્યગ્દર્શનાદિ કે સંયુકત એવા તારૂપી મહા સાથનની અવશ્ય જરૂર છે. વળી વાસ્તવિક રીતિએ વિચારીએ તે સમ્યગ્દર્શનને રોકવાવાળાં ઘણું કર્મો હેવાથી તેમજ એકલું મિથ્યાત્વમોહનીય જ નહિ પણ અંતઃ કટાકેટિ સાગરોપમથી અધિક સ્થિતિવાળાં જ્ઞાના વરીયાદિ શેષ કર્મો પણ તે સમ્યગ્દર્શનને રોકવાવાળાં હોવાથી તે બધાં કમેને અંતઃ સાગરોપમ કોટાકોટિની સ્થિતિ કરતાં અધિક બધી સ્થિતિ તેડી નંખાય ત્યારે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. સગ્યઝશન સાથે સમ્યજ્ઞાન જે જીવ જે ક્ષણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે, તે જીવ તે જ ક્ષણે અજ્ઞાનને વમીને જ્ઞાનને પણ પ્રાપ્ત કરે છે. મનુષ્યમાં પ્રામાણિકતાને પ્રવેશ થાય તે જ વખતે જેમ તેની ઈમાનદારી થઈ ગણાય છે અને તે જ વખતે તેની બુદિ જગતને આશીર્વાદ થએલી ગણાય છે, અર્થાત્ ઈમાનદારી અને સદ્દબુદ્ધિને જુદા કાળે થએલા માની શકાય જ નહિ, તેવી રીતે અહીં પણ સમ્યગ્દર્શન અને Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૧૧ સમ્યજ્ઞાનને જુદા કાળે કે સમયે થએલા માની શકાય જ નહિ. તત્વથી મિથ્યાદર્શનમોહનીચના ઉદયથીજ મિથ્યાન હતું અને તે જ મિયાત્વે જીવના જ્ઞાનસ્વભાવને પણ બગાડીને અજ્ઞાન સ્વભાવે કરી દીધેલ હતો. લાલ કાચના ફાનસમાં રાખેલે દીવો જેમ પિતાની બધી બહારની જયોતને લાલ કરી નાખે છે. તેમ મિથ્યાદર્શનના પટલથી આચ્છાદિત થએલા આત્મામાં રહેલું જ્ઞાન તે અજ્ઞાનરૂપે ઝળકે છે, પણ કેઈપણ ઇતર રંગના ફાનસમાંથી બહાર કઢાએલે દીવો પિતાના સ્વભાવમાં જ ઝળકે છે તેવી રીતે મિથ્યાદર્શનપટલના અભાવે આત્માને થયેલું સ્વાભાવિક જ્ઞાન તે યથાસ્થિત જ્ઞાન એટલે સન્મજ્ઞાન રૂપે ઝળકે છે, એટલે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તે યુગપતજ છે અને તેથી જ સમ્યગ્દર્શનવાળાને અજ્ઞાની માનવાનો કે જ્ઞાનીને મિથ્યાદીની માનવાને શાસ્ત્રકાર નિષેધ જ કરે છે. ચારિત્ર ને તપની સંવરનિજર માટે જરૂર આવી રીતે પ્રાપ્ત થએલાં સમ્યગ્દર્શન અને સમ જ્ઞાન તે માત્ર નિશ્રયકારક અને પ્રકાશક હોવાથી મોક્ષShree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨ તપ અને મામાં સાધનભૂત છે, પણ તે સમ્યગ્દશ'ન અને સભ્યજ્ઞાન ક્ર`નિર્જરાના કરનારા નથી, પણ માત્ર તેના મૂળ એટલે કારૂપ છે. આજ કારણથી યુગપ્રધાન શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીજી» જ્ઞાન કે જે સમ્યગ્દર્શનની સાથેજ હૈાય છે તે જ્ઞાનને માત્ર પ્રકાશક તરીકેજ ગણાવ્યુ છે. જગતમાં પણ જાઇએ છીએ સ્વચ્છ દીપક હાય તા પદાર્થોનુ દેખવું યર્થાસ્થતપણે થાય, પણ તે દીપક લેવા લાયક એવા પુષ્પમાલાદિકને ભાત્રતા નથી, તેમજ હાંડવા લાયક કેટકાદિને દૂર કર નથી. માત્ર તે દીપક તેા પુષ્પમાલા વિગેરે અને કટકને જણાવવા પૂરતાજ ઉપયોગી થાય છે. તેવી રીતે અહીં પણ કામ નિરાના ફળરૂપે પણ પ્રાપ્ત થમ્પેલુ સમ્યગ્દર્શનયુક્ત એવું સમ્યગ્નાન માત્ર આશ્રવાદિનું ુયપણું અને સંવરાદિનું ઉપાદેયપણું જણાવવા પુરતુંજ ઉપયેગી થાય છે. અર્થાત્ કતિ તેાડવાનુ' સામર્થ્ય' કે આવતાં કર્માને રાકવાનું સામર્થ્ય તે સમ્યગ્દર્શનયુક્ત જ્ઞાનમાં કાઇપણ પ્રકારે હેતુ નથી, અને તેથીજ શાયરાએ નિરાના [ક્ત બાર પ્રકારની Shree Sudharmaswami Gyanbhandarwmarar@gyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ થાપન તપસ્યાજ ગણાવી, પણ મેાક્ષમા તે અંગે અત્યત જરૂરી એવા પણ સમ્યગ્દર્શનયુકત જ્ઞાનને નિર્જરાના ભેટ્ટામાં સ્થાન આપ્યું. દ્ધિ. આ ઉપરથી કહેવાનું તત્ત્વ એટલું જ છે કે મુમુક્ષુ જીવાએ સમ્યગ્દર્શનયુકત સમ્ય ગ્વાનને પામીને સંતુષ્ટ થવાનું નથી, પણ શેષકમ સ્થિતિ તાડવા માટે નિરાના ભેદરૂપ તપસ્યા તરફ અવશ્ય કટિબદ્ધ થવાની જરૂર છે, સચમથી સવર્ કે નિરા 103 એટલી વાત ! ચોક્કસ છે કે સમ્યગ્દર્શન અને તે સહિત જ્ઞાન એ બંનેને નહિ ધારણ કરનારા જીવ જે ક ક્રોડાકોડી વર્ષ સુધી અર્થાત્ પશ્યેાપમ સાગરાપમ સુધી સતત નિર ંતરપણે મેટામાં મેટાં દુઃખા ભાગવતાં પણ જેટલાં કમના ય કરી શકતા નથી, તેટલાં કા ક્ષય સમ્યગ્દર્શનયુકત જ્ઞાનને ધારણ કરનારા જીવ એક ઉચ્છવાસ માત્ર જેટલા વખતમાં કરી શકે છે, પશુ તેટલાં બધાં કરંત તે જ્ઞાનીએ કરાતે ક્ષય સમ્યગ્દર્શન કે તેની સાથે રહેલા સમ્યગ્નાનના પ્રભાવે છે એમ નથી, કેમકે તેવા સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનવાળા Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ તપ અને જીવ જે મન, વચન, કાયાના વેગને એટલે મન, વચન, કાયાથી થતા પ્રાણાતિપાતાદિ આશ્રવમય અશુભ વ્યાપારોને જે રોકવાવાળો ન હોય તો તેવી કર્મનિર્જરાને કોઇ દિવસ પણ પામી શકતો જ નથી. અર્થાત્ મન, વચન, કાયાથી થતી પ્રાણાતિપાતાદિની પ્રવૃત્તિને રોધ એટલે સંજમ કે સંવરજ તેવાં કર્મોને ક્ષય કરવા માટે સમર્થ છે, અને તેથી જ શાસ્ત્રકારોએ તે ના વિદિ કુત્તો એ જગો પર કર્મ ખપાવનાર જ્ઞાનીને અંગે ત્રણ ગુપ્તિવાળે એવું વિશેષણ જણાવી તે ગુપ્તિરૂપ સંયમનું જ સામર્થ્ય કર્માયમાં પ્રબળપણે જણાવેલું છે, કેમકે વિશેષણવાળા વાયામાં એટલે વિશિષ્ટ વાકયથી જે વિધાન કે નિષેધ કરવામાં આવે છે તે વિશેષણને જ લાગુ પડે છે, અને આ જગ ઉપર રાનીને વિશેષ્ય તરીકે રાખી ત્રણ ગુણિરૂપ સંયમના ધારકપણુનેજ વિશેષણપણે રાખેલું છે. તેથી તે ગુપ્તિરૂપ સંયમમાં કર્મક્ષયની તાકાત માનવી જ પડે. જો કે તે ગુતિરૂપ સંયમ જ્ઞાનીદશા સિવાય બીજી દશામાં હેત જ નથી, તેથી જ્ઞાનીને વિશેષ તરીકે લેવામાં કોઈ જાતની અડચણ નથી, અને Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ બાપન એક વાત વિચારવી જરૂરી છે કે ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે સમ્યગ્દર્શન અને જ્ઞાનની સાથે મળેલું સયમ પક્ષેાપમ અને સાગરાપમથી વેદાય અને ખપાવાય તેવા કમ'ને ક્ષય કરવાવાળ' છે. તે પછી તે સયમને નિજ રાના બારભેદેશમાં કેમ સ્થાન આપ્યું નથી ? અને ખુદ શ્રતકેવલી ભદ્રબાહુસ્વામીજીએ તે સંયમને માત્ર કમથી બચાવનાર તરીકે, હિંદુ કે તપની માફક કા ક્ષય કરીને શેાધક તરીકે પ્રેમ જણાવ્યુ ? જો કે આવશ્યકનિર્યુંતિકારી ભગવાન ભદ્રબાહુવામીજીના વચનથી સંયમ એ માત્ર આવતા કર્માંથી બચાવનાર હોઇ ગુપ્તિકર છે, પણ ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી ભદ્રબાહુએ સુયમને રૂપી કચરાના શોધક તરીકે તે। ગણાવ્યુંજ નથી. અર્થાત્ સંયમને સવરૂપ ગણવું કે નિારૂપે ગણવુ એ ધણુંજ વિચારવા જેવું છે. આવી રીતે આવતા વિચારના સમાધાનમાં સમજવાનું કે ભગવાન ઉમાસ્વાતિ વાયકુજી વિગેરે મંવરને તપળ તરીકે અને શ્રી ભગવતીજી વિગેરે સૂત્રકારે પણ સંયમને તપના કારણ તરીકે જણાવે છે તે અપેક્ષાએ સંયમરૂપ કારણમાં તપ અંતે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૧૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ તપ અને તેના કાર્યરૂપ નિર્જરને ઉપચાર કરે તે ત્રણ ગુપ્તિરૂપ સંવર એટલે સંજમને કમનો ક્ષય કરનાર તરીકે પણ માનવામાં અડચણ આવે તેમ નથી, અને આવી જ રીતે પ્રત્યાખ્યાનનિયુક્તિમાં પણ એમ જણાવે છે કે પ્રત્યાખ્યાન કરવાથી તૃષ્ણનો વિચ્છેદ થાય, તૃષ્ણા વિચ્છેદથી અનુપમ શાંતિ થાય અને અનુપમ શાંતિથી અપૂર્વ નિજર થઈ નવાં અપૂર્વ પ્રત્યાખ્યાનને પામે છે. એ વિવેચનથી પણ માની શકીએ કે પ્રત્યા ખ્યાનરૂપ જે સંવર થાય તે નિર્જરાનું કારણ બને છે, તેથી સંયમરૂપ સંવરમાં નિજરને ઉપચાર કરીને ઉપર જણાવ્યા પ્રમાણે સંવરને કર્મયનું કારણ માનવામાં કાઈ પણ શાસ્ત્રાનુસારીને અડચણ આવે નહિ. જો કે ઉપર જણાવ્યા પ્રમાણે સંયમને (ચારિત્રને નિર્જરાના સાધન તરીકે ગણવામાં વિરોધ નથી પણ તે ગણવું ઉપચારની દૃષ્ટિએ જ છે, પણ તત્વદષ્ટિએ તેમ ગણવાનું નથી, અને તેથી જ શાસ્ત્રકારોએ સંયમ (ચારિત્ર)ને સંવરના ભેદમાં ગણવેલ છે, અને નિર્જરાના ભેદમાં તે ફક્ત બાર પ્રકારની તપસ્યાજ ગણવેલી છે. આ સર્વ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ઉપરથી આટલી વાત સ્પષ્ટ થઈ કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન કે સમ્યક્યારિત્ર એ ત્રણે મેલના અપૂર્વ સાધન છતાં પણ નિજાને માટે તે તે સંદર્શનાદિ શિવાય અન્ય કેઈ સાધનની જરૂર છે, અને તે બીજું કઈ નહિ પણ ચિરભાના સંચિત નિઘત્ત અને નિકાચિત એવાં પણ કર્મોનો સર્વથા ક્ષય કરી આત્માને અવ્યાબાધ સુખ સમર્પણ કરનાર એ તારૂપી ગુણજ છે. તપથી કર્મક્ષય થવાનું કારણરસના આદિનું દુર્જયપણું પૂર્વે મોક્ષના અદિતીસાધન તરીકે જણાવેલા તપથી જ પૂર્વકાળનાં બાંધલાં કર્મોનો ક્ષય થાય છે, કારણ કે જીવમાત્રને કર્મને બંધ રાગદ્વેષની તારતમ્યતા પ્રમાણે થાય છે, અને તે રાગદ્વેષના કારણોમાં મુખ્ય ભાગ શરીરજ ભજવે છે. સંજ્ઞાઓની અપેક્ષાએ કમબંધનનું કારણ પણે વિચારીએ તો આહારજ્ઞા કર્મ. બંધનનું જેવું તેવું કારણ નથી. શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે એક આહારમાત્રની અપેક્ષાએ તન્દુલ નામનો માસ્ય સાતમી નરકનું આયુષ્ય બાંધી સાતમીના અકથ્ય Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તપ અને અને અગમ્ય દુખોને ભેગવે છે. વળી દુનિયાદારીની દષ્ટિથી તપાસીએ તે હિંસા, જૂઠ વિગેરે અધમ કાર્યો કરવાને વખત પેટનો ખાડે પૂરવાને અંગેજ દેખાય છે. ઈદ્રિયની અપેક્ષાએ વિચારીએ તો શ્રોત્રાદિક પાંચે ઈદ્રિયોમાં રસનાઈદ્રિયને જીતવીજ મુશ્કેલ ગણવામાં આવી છે. શાસ્ત્રકારો પણ કહે છે કે અવાજ રસળા અર્થત પાંચે ઈદ્રિમાં રમનાઈદ્રિયનું જીતવું મુશ્કેલ છે, અને તે રસના ઈદ્રિયને પ્રચાર આહાર ઉપરજ આધાર રાખે છે. વળી હિંસા, જૂઠ વિગેરે પાંચ પ્રકારના આશ્રમમાં અબ્રહ્મ નામનો આશ્રવ કે જેને મૈથુન એટલે પશુક્રિયા કહેવામાં આવે છે, તેને રોધ કરી બ્રહચર્ય આદરવું એ ઘણું મુશ્કેલ છે, પણ તે રસના ઈલિયનું જિતવું મુશ્કેલ તેઓને જ છે કે જેઓ અનશનાદિક તપસ્યામાં પરિપૂર્ણ થએલા નથી, કેમકે જે મનુષ્ય અનશનાદિ ક્રિયામાં પરિપૂર્ણ થએલા હોય છે, અને શાક્તિને અનુસાર તપ તપવામાં તલાલીન હોય છે, તેઓને સરસ કે નીરસ, મિષ્ટ કે કટુ. સુગંધ કે દુર્ગધ, લુખ્યા કે ચેપડ્યા પદાર્થના ભક્ષણમાં રાગ કે દ્વેષ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ બાપને ૧૦૯ હત નથી, અને તેથી એ વાત સાફ નક્કી થાય છે કે જેઓ તપ તપવામાં તૈયાર હોય છે તેઓ રસના ઈકિયને જિતવાને સમર્થ થઈ શકે છે. જગતમાં પણ એ વાત અનુભવસિદ્ધ છે કે જેઓને આયંબિલ, નીવી, એકાસણું, ઉપવાસ વિગેરેની ટેવ હોય છે, તેજ મિષ્ટ આહારની માફક મેળા આહારને પણ વાપરી શકે છે, અને જેઓને તે આયંબિલ વિગેરે તપસ્યાની ટેવ હેતી નથી, તેઓ લગીર પણ મળી આહારને વાપરતાં સખત અદ્ધ, રૌદ્ર ધ્યાનમાં પ્રવેશ કરે છે, તેવા ખોરાક ઉપર ચઢાય છે, ભાજન ઉપર ચઢાય છે, જમાડનારા ઉપર ચઢાય છે, યાવત ક્રોધ દાવાનળથી બળી જાય છે, અને ભોજન પૂર્ણ નહિ કરતાં અપૂર્ણ ભેજનેજ ઉઠે છે, અને આખો દિવસ કે આખો વખત ક્રોધથી ધમધમતો રહી પોતાના આખા વાતાવરણને ક્રોધમય બનાવે છે. તપસ્યાથી નહિ ટેવાયેલા મનુષ્યને જયારે આવી રીતે રસના ઈદ્રિયથી કરાયેલે પરાભવ પ્રાપ્ત થાય છે, જ્યારે તપસ્યામાં તત્પર રહેનાર તપસ્વી પિતાને સમગ્ર પ્રકારના આહારની સામગ્રી સંપન્ન થઈ Shree Sudharmaswami Gyanbhandarmararágyainbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ . તપ અને હાય છતાં દહાડાના દહાડા સુધી તે આહારાદિક સામગ્રીને ત્યાગ કરી શકે છે. તેવા તપપરાયણુ મહાપુરુષોને મહારાદિકના સયેાગ ન મળવાથી કે આહારદિક ન લેવાથી સ્વપ્ન પણુ પેટ અલ્યુ. એમ લાગતું નથી, અને તેથીજ આહારાદિમાં આસક્તિ ધરાવી અન્નદાનમાંજ ધર્મ, અન્નપૂર્ણાદેવી, અનાજનું વદન વિગેરેને ધર્માં તરીકે અને દેવતા તરીકે કલ્પવાવાળા જે લેાકા તપસ્યાના તપવાથી ત્રાસ પામેલા હુષ્ટ પેટ બાળ્યું તેણે ગામ ભાળ્યું એવા પાપપરાયણ્ પુરુષ)ના મુખે છાજતા વચનાને સ્વપ્ને પણ તે તપસ્યા તપવામાં તપર તારક પુરુષને આવતું નથી. તે તારક પુરુષને તો સ્નિગ્ધ આહારના સંયેાગ છતાં પણુ રૂક્ષ આહાર લેવામાં, મિષ્ટ આહારને સયેાગ છતાં પણ માળા આહાર લેવામાં, સંસ્કારિત આહારના સંયોગ છતાં પણ સ્વભાવસદ્ધ આહાર લેવામાં અંશે પણ સંક્રાચ નથી રહેતા. એટલુંજ નહિ પશુ મિષ્ટાદિ દ્વારાની માકજ મેાળાદિક આહારને તે ગ્રહણુ કરી શકે છે, અને બુદ્ધિની પવિત્રતાના રક્ષણ સાથે તે તપસ્વી તારક પુરુષ તેના ઉપયાગ એટલે વાપરવું Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ધ્યાપન કરી શકે છે. મહિના અને મહિનાઓ સુધી આહાર વગર શુભ ધ્યાનમાં મગ્ન રહેવું, મહિના અને મહિનાઓ સુધી વિકૃતિવાળા આહારની છાયાએ પણ ન જવું થાય, છતાં પણ સતત શુભ ધ્યાનની સરિતામાં સ્નાન કરવાનું સૌભાગ્ય તે તપસ્વી સજનેને માટે જ સરજેલું છે. જેઓ ઈદ્રિયની આસક્તિને જિતવાવાળા નથી, તેઓ સરસ આહાર મળવા છતાં પણ તેની ન્યુનતાને અંશે પણ સહન કરી શકતા નથી. પ્રીતિભોજનમાં પ્રત્યક્ષ દેખીએ છીએ કે લાડુના થાળ ઉપર તેજ તડાતડી કરે છે, શાકના સરાવળા ઉપર તેઓ જ સપાટો લગાવે છે, અને ભજીયાને અંગે ભડકો પણ તેઓ જ ભડકાવે છે. આ બધી પ્રીતિભોજન વિગેરેમાં પ્રત્યક્ષ અનુભવાતી સ્થિતિ જેઓ તપસ્યામાં તરબોળ થએલા ન હોય અને અનશનના આદરમાં અત્યંત અનુરક્ત થઈ આગળ વધેલા ન હોય અને ઇન્દ્રિય આસક્તિના અસીમ અગ્નિકુંડમાં આભાને મેલે છેમન ઇંદ્રિયને જિતારૂપી જયપતાકા જેઓએ ન ગ્રહણ કરી હેય, તેઓને હોય છે એટલું જ નહિ પણ જેઓ અનશનાદિક તપસ્યાકારાએ રમના Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ તપ અને ઇયિની આસક્તિ અને પુષ્ટિને જિતી શકે છે, તેઓ જ શેષ સર્વ ચક્ષુઆદિ ઇદ્રિયોની આસકિત અને પુષ્ટિને જિતી શકે છે, કેમકે રસના ઇંદ્રિય દ્વારા થત આહાર એજ શ્રોત્રાદિક સર્વ ઇદ્રિયોનુ પિષણ કરે છે. અર્થાત જે મનુષ્ય રસના ઉપર કાબુ મેળવે છે, તે મનુષ્ય શેષ ઇકિય ઉપર પણ કાબુ સહેજે મેળવી શકે છે. તવદષ્ટિથી વિચારીએ તે જે મનુષ્ય ત્રાદિ ઇક્રિયાનું દમન કર્તવ્ય તરીકે ગણે, તેજ મનુષ્ય રસના ઈદ્રિયના દમનરૂપી તપને આદરી શકે છે, એટલે એમ કહીએ તો ચાલે કે તપસ્યા કરવા દ્વારા તેજ મનુષ્ય રસના ઈદ્રિયને જિતી શકે કે જેને સર્વ ઈદ્રિયનું દમન કરવું ઇષ્ટ હેાય. એ પણ જગતમાં અનુભવસિદ્ધ છે કે ચક્ષુ, શ્રોત્રાદિ દરેક ઈક્રિયાનું પિષણ રસના ઈદ્રિયદ્વારાએ જ થાય છે, અને તેથી રસના ઈદ્રિયને જિતવી તેજ સર્વ ઇકિને જિતવારૂપ છે, અને તેથીજ શાસ્ત્રકારોએ રસના ઇદ્રિયને જિતવી મુશ્કેલ કહેલી છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું કે શ્રોત્રાદિ ઇકિની ગીતાદિમાં થએલી આસક્તિ તેને ઇષ્ટ ગીતાદિક ન મળે તે એકલા Shree Sudharmaswami Gyanbhandavmarærágyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ 3ܙܪ ઉથાપન માનસિક સંતાપને કરે છે, પણ શારીરિક સતાપ શે પશુ તે શ્રોત્રિક્રિયાની આસક્તિની અપૂર્ણતાને લીધે થતા નથી, પણ રસના ઇંદ્રિયની આસક્તિદ્વારાએ ઇચ્છાએલા મિષ્ટાદિક આદારેયના અભાવે મેાળાદિક આહાર ખાઇ શકાતા નથી, અને તેથી ચામડાની ઝુંપડીની કાળજીની આગના ભકે! ભડકી ઉઠે છે, અને તેથી શરીરની કુરાતા જ્વર, યાવત્ ક્ષીણતાદિક દેષા અનેક અનેક પ્રકારના ઉત્પન્ન થાય છે, અને જે કદાચિત રસના ઈંદ્રિયની આકિતને નહિ જિતવા છતાં અરૂચિપૂર્વક અનન્ય ઉપાયે તે મેળા વિગેરે આહ્વારેા ખાવા પડે છે તે તે તપસ્યાની ટેવમાં નહિ રેવાએલા સ ભલો અગ્નિપુને તરત કે થોડી વારે ઉલટી થાય છે, અને તે ઉલટીની શંકામાં અને શ’કામાં બણા કાળ વ્યતીત કરી શરીરને બગાડનારા થાય છે, પણ આ બધી વસ્તુમાંનું એક પણ નુકસાન રસના ઇંદ્રિયની આસકિતને તિીને તપરૂપી મહાતી માં તરમાળ થઇ રહેલા તારક પુરુષને ડૅાતું નથી. એ વાત પણ સુજ્ઞ પુસ્સાથી અનણી નથી કે જેમ ચોત્રાહિ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ તપ અને ઇન્દ્રિયની પુષ્ટિ અને વિકૃત દશા રસના દ્રિય દ્વારા થતા આહારદિકથી થાય છે, તેવી રીતે માનસિક વિકારો રાફડો પણ તે આહારાદિકની આસકિતવાળાનેજ ફાટેલું હોય છે. આહારદિકારાએ રસના ઇન્દ્રિયની આસક્તિને પોષનાર મનુષ્ય મન અને શેષ ઈદિયેના દમનકારાએ પાલન કરાતું એવું સર્વ લેકસંમત પરમ બ્રહ્મનું એક અદ્વિતીય કારણ અને ચારિત્રના પ્રાણરૂપ એવું બ્રહ્મચર્ય ધારણ કરવાને સમર્થ થઈ શકતો નથી. અર્થાત સર્વત્રતોમાં શ્રેષ્ઠતમ સુરાસુર અને મનુષ્યોએ વંદના કરવા લાયક અને દુષ્કરતર તરીકે ગણાએલું બ્રહ્મચર્ય પણ એનેજ દુષ્કર છે કે જેઓ રસને ઇન્દ્રિયની આસકિતને જિતવાપૂર્વક આહારાદિ ઉપર કાબુ કરવાવાળા નથી. અર્થાત બ્રહ્મચર્યનું ધારણ કરવું જે દુકરતાર તરીકે ગણાય છે તે કેવળ રસના ઈદ્રિયને નહિ જિતવાવાળા પુરુષોએ આહારાદિની આસતિને લીધે અનેક પ્રકારના કરેલા આહારાદિકથી થતા ઇન્દ્રિય વિકારો અને માનસિક વિકારોની પ્રકૃષ્ટતાને Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ru ઉથાપન વિયા જવાની જરૂર એટલાજ માટે મહિ એ સામાન્ય રીતે અનશ નતા ઉપદેશ આપ્યા પછી પણ અનશન નામના તપનું આચરણ સર્વને માટે સદા અશકય છે એ વસ્તુને સમર્થ અદ્વારાદિકની અંદર વિકાર કરનારાં વિગ એથ્લે વિકૃતિ નામના પદાર્થને વવા માટે સ્થાને સ્થાને ધણા વિસ્તારથી ઉપદેશ કરેલા છે, અને તેથીજ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જાવે છે કે સા પવામં ન નિમેવિયવ્વા અર્થાત્ ધૃતમાદિ વિગ રૂ૫ રસમય પદાર્થો બ્રહ્મચારીએ વગર કારણે ઉપયેગમાં લેવાજ દ્ધિ, રસે! નહિ સેવવાનું કારણુ જણાવતાં પણ જણાવે છે મુત્તા રા વિત્તિના મન્તિ અર્થાત્ ધૃતાદિક વિગÀ રૂપ રસે જો ખાવામાં આવે તે તે ખાનારને તે રસા મેહનું દીપ્યમાનપણ કરનાર છે. વળી વિગષ્ટએ ના ભાગને ભાગ કરવાનો ઉપદેશ કરતાં શાસ્ત્રકારા જણાવે } विगई विगड़ भीओ विगइगये जो उ भुंजए साहू विगइ વિશ્વનું સટ્ટાવા વિર વિશ્વનું ચઢાનેક અર્થાત્ સાધુ મહાત્મા દુર્ગતિથી ડરેલાજ હોય છે, કેમકે દુર્ગતિથી નહિ ડરેલી Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ તપ અને મનુષ્ય સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય અને આરંભ, પરિગ્રહ, વિષય, કષાયનો ત્યાગ કરવારૂપ સાધુપણાનેલે જ નહિ અને એ દુર્ગતિથી ડરેલો સાધુ જે વિગઈ તાદિ) કે વિગઈથી બનેલા પદાર્થોને ખાય છે, તે શાસ્ત્રકાર ફરમાવે છે કે તે વિગઈને (ધૃતાદિક) વિકાર (મેહ ઉદય) કરવાને સ્વભાવ છે, અને તેથી તે વૃતાદિ વિગઈ જરૂર વિકાર કરે અને તે વૃતાદિકના ઉપભેગથી થએલે વિકાર દુર્ગતિથી બચવા માટે તે સાધુ થયા છે છતાં પણ તેને બળાત્કાર દુર્ગતિએ લઈ જાય છે. મહાવિદેહક્ષેત્રમાં વિચરતા ત્રિલોકનાથ સુરાસુર સેવ્ય સીમંધર સ્વામીએ અર્પણ કરેલી ચૂલિકા કે જે દશવૈકાલિકની ચૂલિકાપે છે, તેમાં પણ સાધુતાનું સ્વરૂપ જણાવતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે મi નિરિવારે થાય એટલે તેવા રાગાદિક પુષ્ટ કારણ સિવાય જેઓ વિગઈ એટલે વૃતાદિ જેમાં ન હેય તેવાજ આહારને કરવાવાળા સાધુઓ હેવા જોઈએ. આ બધી હકીકત વિચારનાર મનુષ્ય સ્પષ્ટ સમજી શકશે કે અનશનની અશક્તિમાં કદાચ ખોરાક લેવો પડે તે ધૃતાદિ વિગઈઓ સિવાયને એટલે રસના Shree Sudharmaswami Gyanbhandarkarærágyatnbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૧૧૦ ઇંદ્રિયની આસકિતપૂર્વક આહાર લેવો નહિ, અર્થાત્ રમના ઈદ્રિયની આસકિત ઉર્જવાવાળા મનુષ્ય રસને બજે છે, અને રસને વર્ષ વાવાળો મનુષ્ય વિકારવાળી દશામાં જતો નથી અને તેથી જ તેવી રીતે રસના ઇંદ્રિયને જિતવાવાળો મનુષ્ય મહેલથી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે, અને જે મનુષ્ય રસના ઈદ્રિયની આસકિત વજીને સ્વાભાવિક રીતે બ્રહ્મચર્યનું પાલન કરી શકે તે મનુષ્યના માનસિક વિકારે શ્રોત્રાદિક ઇકિયેના વિકારોરૂપી તેના દલાલને અભાવ હોવાથી ઉત્પન્ન થવાની શકિત ધરાવતા નથી, અને તેથી જ તે રસના ઈદ્રિયની આસકિત અને અબ્રહ્મનું સેવન વજેવાવાળો મનુષ્ય સ્વને પણ મનની વિક્રિયાની દશા પામતો નથી અને તેથી જ તે અત્યંત દુ:ખે ધારણ કરી શકાય તેવી છતાં આત્માને કર્મથી બચવા માટે તથા અનેક પૂર્વમાં નિકાચિતપણે પણ બાંધેલાં કમેનો નાશ કરવા માટે જરૂરી માધનરૂપ ગણાતી એવી મનગુપ્તિને તે ધારણ કરે છે, અને જે મહાપુર રમનાઈદ્રિયની આસકિતને વર્જવાથી દુર બ્રહ્મચર્યને ધારણ કરે અને દેવ, દાનવ, ગંધર્વ. Shree Sudharmaswami Gyanbhandarkimarærágyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ તપ અને યક્ષ અને રાક્ષસોથી નમસ્કાર કરાએલા એવા દુર હાયને ધારણ કરનારા હોય તે આખા જગતમાં ભ્રમણ કરવાની ટેવવાળું વાંદરાની માફક પ્રતિક્ષણ ચંચળતાને સેવનારું અને જેની શુદ્ધિથી જ અવિદ્યમાન એવો પણ ગુણને સમુદાય ક્ષણમાત્રમાં પ્રગટ થાય છે, તેવા મનને કાબુમાં લેનાર તે મહાપુરુષ બને છે, અને તેવા મહાપુરુષ જગતની જીવજાતિ માત્રને ઝકડનાર ત્રિલેકગત છથી પણ જેને પ્રતિકાર કરે અાય છે એવા મોહમહામલ્લને તે મછરની માફક મસળી નાશ કરી શકે છે. રસના આદિના કમનું કારણ અર્થાત શાસ્ત્રારા રસના, મેહનીય, બ્રહ્મચર્ય અને મને ગુપ્તિ એ ચારેનું જિતવું પૃથકૃપૃથફ જણાવતાં આ ગાથા કહે છે કે-વાળ સળી સ્નાન મોળી વાત तहथेव बंभवयं गुत्तीण य मणगुत्ती चउरो दुक्खेहिं जिप्पन्ति અર્થાત ઈતિમાં રસના ઈદ્રિય, કર્મોમાં મોહનીય, તેમજ બતામાં બ્રહ્મચર્ય અને ગુપ્તિઓમાં મનગુપ્તિ એ ચાર મહાદુઃખે જિતાય છે, પણ આ ચારેનું સ્વતંત્રપણે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉચાપત જિતવુ મુશ્કેલ ગણાતાં છતાં જો મૂળકારણ તરીકે રમદ્રિયની આસકિત વવામાં આવે કે અનાન નામની તપસ્યાનો યયાકિત વારવાર આદર કરવામાં આવે તે! તે એક વસ્તુથી ત્રણે વસ્તુ સહેજે ખની શકે તેમ છે. અર્થાત્ રૂપે અ યારે વસ્તુ દુય છતાં પશુ એક રસના ઇંદ્રિયના યે બાકીના ત્રણે જયા મેળવી શકાય તેમ છે, અને તેજ કારણથી શાસ્ત્રકાર ગાથાની શરૂઆતમાંજ રસના ઇંદ્રિયને જિતવાની મુશ્કેલી જણાવી. વળી ખીન્ન નંબરે મનેગુપ્ત કૅ, બ્રહ્મચર્ય'ની દુર્રયતા નહિં લેતાં જે મેહનીય કર્મનીજ દુ યંતા લીધેલી છે તે પણ એમ ધ્વનિસજ કરે છે કે રસના ઇંદ્રિયને નાં પ્તિનારા મનુષ્ય વિકારના દાવાનળમાં જરૂર જપ્લાય છે અને તેથી તે મેાહુના ઉદય કરનારા થઇ મને કાબુમાં લઈ શકનારા થતા નથી, અંતે એવી રીતે માડુનીયનો દુયતા પછી મને ગુપ્તિની દુ યતા બીઘ્ન નંબરે નહિ લેતાં જે બ્રહ્મવ્રતની દુ યતા ત્રીજે નારે લીધી છે તે પણ એમ સૂચવે છે કે જે મનુષ્ય રસના ઇંદ્રિયના વિકારાને તી, પુરુષવેદાદિક Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com : Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તપ અને રૂપ મેાહના વિકારાતે જિતવા સમથ થાય છે, તેજ દુર બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા બની શકે છે. એ રસના િત્રણ દુ યાને જણાવ્યા પછી અંતમાં જે મનગુપ્તિનું દુ યપણું જણાવે છે તે વાંચકાનું એટલુ લક્ષ્ય ખેંચવાને બસ છે કે કતરીતિએજ બ્રહ્મચને ધારણ કરવાવાળા મનુષ્ય વાસ્તવિક રીતિએ મનેષ્ઠિને ધારણ કરી શકે છે. ઉપર જણાવેલી ગાથાને મા ઉપર જણાવેલા અય અને ભાવાય જો કાઇ પણ પ્રકારે બાધિત ન થાય તે આપણે માનવુંજ પડશે કે રસના ઇંદ્રિયની આસકિત જીતીને આબિલ માદિક કે અનશનાદિક્ર તપસ્યાને આદરનારા મનુષ્યજ કામિતની ૪૫નાક્રુટિના કબજો લઈ શકે. તષમાં મહારત્યાગ અને આહારની વાસનાની અનાદિતા. જૈનજનતામાં એ વાત જાણીતી છે કે ભાં તરથી આવેલા જીવ આ ભવમાં દરેક ગતિ કે દરેક નતિમાં પ્રથમ કા` એજ કરે છે કે આહારનું મહેણુ અને માજ કારણથી ઉત્પત્તિસ્થાને આવેલા જીવતે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ઉધાપન ૧૨૧ શાસ્ત્રકારો આહારપર્યાપ્તિએ અપર્યાપ્તો રહેજ નથી એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, અને એવી રીતે આહારનું ગ્રહણ સંસારમાં રહેલા સર્વ ગતિમાં રહેલા સર્વ જીવોને ભવભવ હોયજ છે. એ આહારનો અસદુભાવ માત્ર બે ચાર સમય વિગ્રહગતિમાં, માત્ર આઠ ગતિ સુધી સમુદ્ધાતમાં અને માત્ર પાંચ હસ્તાક્ષર મધ્યમ સ્વરે ઉચ્ચારીએ તેટલા અગિપણના વખતમાં જ હોય છે, એટલે આ ત્રણ અવસ્થાને છોડીને સંસારભરમાં કોઈપણ જીવ આહાર વિનાનો હોતો નથી. જોકે આ મર્વ છવને કરવો પડતો અને સર્વકાલભાવી એવો આહાર, એજ આહાર, લેમ આકાર અને કવિલાહાર એવી રીતે ત્રણ પ્રકારે હોય છે, અને મેક્ષના પ્રબળ સાધન તરીકે તથા કર્મરૂપી કાષ્ઠના નિકાયને નિરતર નિદગ્ધ કરવામાં નિપુણ એવું તપ એ કેવળ કવિલાહારના નિરોધાદિની અપેક્ષાએજ હોય છે પણ આ વાત પણ સર્વજ્ઞશાસનને અનુસરતા સોની સમૃતિ બહાર નહિ હોય કે કલાકારને પણ નિરોધાદિઠારાએ રોકીને તપ તપ તપસ્વી જ મોક્ષના મહોદયને મેળવવા Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ તપ અને ભાગ્યશાળી થાય છે, અને તેથી તેજ મહાય મેળવનાર મહાસત્ત્વને એજાહાર કે લામાહાર એ બંને પ્રકારના આહારતા કે પહેલેથી અલ્પ કરી કરીને ઘટાડેલા એવા કવન્નાહારનો કાઇપણ કાળે અન ત પુદ્ગલપરાવર્તા, અનંત ઉસર્પિણીએ!, અવસર્પિણીએ કે અનંત કાળચક્રો ચાલ્યા જાય તાપણુ આવતા નથી. આ ઉપરથી સુજ્ઞ સજ્જન સહેજે સમજી શકશે કે તપસ્યામાં બેંકે કવલાદ્વારના નિષેધને કે તેની અલ્પતાને માત્ર વિષય છે, તાપણું તે તપસ્યા ત્રણે પ્રકારના આહારની ઉપાધિમાંથી આ જીવને હુંમેશને માટે મુક્ત કરી શકે છે. શરીરષ્ટિ અધનાનું કારણ પણ આહાર આ સંસારના સ્વરૂપને સમજવાવાળા સજ્જન વિચારશે તે માલમ પડશે કે દરેક જીવ અનાદિથી ભવભ્રમણ કરતાં માત્ર ચાર વસ્તુના ચેકમાંજ ચકચૂર થએલે છે. ચાર વસ્તુના ચોકમાંથી કાપણુ ગતિવાળા ક્રાઇપણુ જીવ બહાર ગએલેાજ નથી. આ ચાકરૂપે ચિતરાખેલી ચાર ચીજો એજ ગણાય }:-૧ આહુાર, ૨ શરીર, ૩ ઇંદ્રિય અને ૪ વિષયા. આ ચારના ચેકમાં ચક્રાવા ખાતે જીવ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૨ Page #253 -------------------------------------------------------------------------- ________________ કાન ખરી રીતે તે વિચાર કરે તે કેવળ આહારની ઇચ્છાતેજ પ્રતાપ સમજશે, કેમકે ભવાંતરથી આવેલા જીવ શરીર, ઇંદ્રિય કે વિષય કે ત્રણતી તરમાં તૃષ્ણે માત્ર જેટલી પણ તૃષ્ણા ધરાવતા ન હતા તે છો તે ફક્ત આત્માની સાથે અનાદિથી વળગેલી તેજસની ડ્રોના તાપેજ આહાર કરવા તરફ ઈચ્છાવાળા કર્યા હતા. તેજસની અનાદિતા ૧૧૩ જગતમાં ક્લેનાર વે જરૂર જાણી રાશે કે અગ્નિને સ્વભાવ ાને આધારે રવાના હોવા સાથે મૂળ દાઘુના નાશ કરી નવા નવા દાળોને પકડવાના છે, અને ત્યાં સુધી દાહ્યતો તિ હોય ત્યાંસુધીજ દાહક એવા અગ્નિની યાતિ રહી શકે છે, અને જ્યારે દાઘના સથ! અભાવ થઇ જાય છે ત્યારે તે દાયક એવા અગ્નિ તેનેેમ પણ્ અભાય થાય છે, તેવી રીતે આપ્તાગમમાં...માત્માની માથે રહેનારા તેજરા રીકે સિદ્ધ થવા અને જગતમાં રામ તરીકે નહુર યુએલા તેજપ ભટ્ટીને મિ પશુ પ્રણૢ કરેલા પુદ્ગલાને પરિમાવા જાય છે અને નવા નવા પુદ્ગલાને પકડાવા જાય. છે. આવી રીતના Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તપ અને તૈજસના સ્વભાવ વિચારનાર મનુષ્ય આત્માની અને તેની સાથેના આ તેજસના અનાદિતા માનવામાં અંશે પણ આચકા ખાશે નહિ.) આહારથી રોષ સજ્ઞાઓના પ્રાદુર્ભાવ આ તૈજસભટ્ટીના તાપથી તડતડેલા વ ખારાકની હુ ંમેશાં અભિલાષા કરે છે, અને તેથી એમ કહેવું પડે કે ઉપયેાગે જીવ માત્રને ચાર સત્તા હૈાય તા પણ પ્રથમ પ્રવૃત્તિએ દરેક ભવમાં આવતા જીવ આહારસંજ્ઞાના શિખર ઉપરજ ખરી બેઠક જમાવે છે. એટલે એમ કહીએ તા ચાલે । જીવને મૈથુન આદિ સ મંગા પાદુર્ભાવ તે તે જીવે તેજસાદિની પરાધીનતાને લીધે કરેલી આહારમજ્ઞાના એટલે આહારની ઇચ્છાના પ્રબળ પ્રતાપેજ છે. જો કે સંસારી જીવ માત્રને આત્મ દૃષ્ટિથી સમજવાવાળા મનુષ્ય વિચારે તે શરીર એજ સખત શાપનું' સ્થાન અને કર્મરૂપી મહારાજાનું ભવરૂપી કેદખાનાનુ` પાંજરું છે. તે પાંજરારૂપે ગણુાતા અને આત્માને પરાધીનતાની ધૂંસરીમાં ધકેલતા એવા શરીરની આત્માએ એક અશે પણ ઇચ્છા કરી ન હતી. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન આમાં તો માત્ર તૈજસના તાપથી તડફડીઆ ખાઈને આહારની ઈચ્છાવાળો થયો અને તેથી તેણે જ આહારાદિ આહાર કર્યા પણ તે જ આહારાદિ આહારને કરવામાં પ્રવર્તેલા જીવને આહારમાંથી નીકળેલા મલભાગે છે કે છે તેવી અડચણ કરી નહિ અગર તે આત્મા મલભાગના જોરે તે બંધાઈ ગયો નહિ, પણ તે કરેલા આહારમાંથી સવરૂપે નીકળેલા રસભાગથી તે આત્માને સ્વયં કદી થવું પડ્યું. અર્થાત વગર દચ્છાએ પણ મારા આહારની ઇછાથી કરેલા આહારના પ્રતાપે સવને રસથી થએલા શરીરની સંકડામણમાં આવવું પડ્યું અને તે શરીરની સંકડામણજ જીવને જીવનમરણના સ્થાનરૂપ થ૭ પડી, અને દરેક ગતિમાં, દરેક ભવમાં તેજ રારીરસંકડામણમાં આયુષ્યના પર્વત સુધી રહેવું પડયું. જગતમાં સ્પષ્ટ છે કે શરીરધારણા એજ જીવનું જીવન અને તે શરીરના વિજોગેજ જીવનું મરણ. અર્થાત્ જીવન સ્વયં જીવન કે મરણનો હક કેન્દ્ર પણ ભવમાં કે કોઈ પણ ગતિમાં કોઈ પણ જીવ ભોગવી શકતો નથી. માત્ર દરેક ગતિ અને દરેક ભવમાં Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તપ અને શરીરરૂપી પાંજરાના પોંખીડાપણાની અવસ્થામાં રહે ત્યાં સુધીજ તેનું જીવન રહે અને ગણાય. જેવી રીતે આહારની ચ્છાએ કરેલા આહારના પુદ્ગલામાંથી નીકળેલા રસભાગથી સત્વને શરીરના સકામાં વગર ઇચ્છાએ પણ આવવું પડે છે, તેવીજ રીતે તેજ આહારના રસથી થએલા શરીરના સાત્મિક પુદ્ગલાથી ચિ તવી પણ ઇંદ્રિયે ના અવટમાં આ જીવને પડવું પડે છે. આત્માનું જ્ઞાતાપણુ ને ઇંદ્રિયાનું નિયામકપણું બાહ્ય ાંથી દેખનાર મનુષ્યને એમ લાગશે ક ઇંદ્રિયે! એ આત્માને જ્ઞાન દેનારી વસ્તુ છે, પણ બારીક દૃષ્ટિથી આત્માના અપ્રતિમ સ્વભાવને ઓળખનારા મનુષ્યા સમજી શકે છે કે કેવળ જ્ઞાનાદિ સ્વરૂપ એવા આત્માને સ્પર્શનાદિક ઇંદ્રિયે! એ સાધકરૂપે દેખાતાં છતાં પણુ ખાધકજ છે. જગતમાં સહસ્રવેધી પુરુષના હાથમાં લાયક બાણને સ્થાને સાય આવે, દેવતાએ જેતે યથાસ્થિત ચિત્ર કરવાનું વરદાન આપેલુ હાય તેવા ચિત્રકારના હાથમાં પીછીને સ્થાને માત્ર એક મે વાળજ આવે. દિવસના સેંકડા ગાઉ મુસાફરી કરી શકે તેવા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ શાપન કાસદને આખા દિવસે પાંચ ગાઉ પણ ન જાય ' વા બકરાની સ્વારી મળે, તે તે બધાં જેમ દેખાવમાં સાધન છતાં પણ પરમાર્થથી રહેલી શકિતના પણ નિયામક થાય છે, તેવી રીતે આ આત્માને મળેલી ઇન્દ્રિયો પણ સામાન્ય રૂપે સ્પર્શાદિક વિષયના જ્ઞાનના માધનરૂપે દેખાવા છતાં આત્માની અનંત શકિતને તે નિયંત્રિત કરનાર છે. અને આજ કારણથી જે આત્માને અનંત જ્ઞાન, દર્શનશકિત પ્રગટ થએલી હોય તેઓને આ નિયામક એવી ઈદ્રિના ઉપયોગની જરૂર છે જ નહિ, અને તેથીજ શાસ્ત્રકાર કેવળીઓને અતીંદ્રિય એવા નામથી જ ઓળખાવે છે. આ વસ્તુ વિચારતાં વિચક્ષરોને માલમ પડશે કે ઇદ્રિયો પણ આમાને માટે ઇંદ્ર જાળ સમાનજ મોહક છે, અને તેવી ઇદ્ર જાળમાં ફસાવાનું જે કોઈ પણ કારણ બન્યું હોય તો અનંતરપણે શરીર અને પરંપરપણે માત્ર આહારજ છે. જગતમાં કોઈ પણ જીવ ને નવી ક જે આહાર વિના શરીર બાંધનારો હેાય અને શરીરને બાંધ્યા વગર ઈકિયાને રચનારો કે ધારણ કરનારો હેાયઆવી રીતે ઇન્દ્રિય Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ તપ અને અને શરીરનું કારણ મુખ્યપણે આહારની ઇચ્છા જ છે. તેવી જ રીતે ઇંદ્રિયોની સૃષ્ટિ સર્જિત થયા પછી તે ઇંદ્રિયોને સ્વભાવ જેમ બિલાડીની જાતિને સ્વભાસજ ઉદર તરફ શકય છે કે અશકય હે, પ્રાપ્ય છે કે અપ્રાપ્ય હૈ, સાપાય હોય કે નિર્ણાય હાય, પણ માત્ર તાકવાનોજ છે, તેવી રીતે તે ઈદ્રિયનો સ્વભાવજ શક્ય કે અશકય, પ્રાપ્ય કે અપ્રાપ્ય, સાપાય કે નિપયપણાની દશા હોય તે પણ સ્પર્ધાદિ વિષયો તરફ તાકવાનો જ છે. વમળમાં પડેલા ઘાસના તૃણને જેમ બહાર નીકળવાને વખત હેત નથી તેવી રીતે આ વિષયરૂપી વારિના વમળમાં વહી ગએલા ચેતનવાળા ચેતનને પણ ચેતવાને વખત રહેતો જ નથી. તળાવમાં કાંકરો નાખવાથી ઉત્પન્ન થએલા મોજાને છેડે પાણીના છેડેજ આવે છે તેવી રીતે આ જીવને પણ આહારની ઈચ્છાથી થએલા આહારના રસના શરીરની ઇન્દ્રિયોથી થએલી વિષયવાસના આ જીવને જિંદગીના છેડા સુધી જંજિરરૂપે જકડી રહે છે. આ સર્વ કહેવાનું તત્ત્વ એટલું જ છે કે દરેક જીવ આહાર તરફ દોરાય છે તેનેજ પ્રતાપે ૫. એ ઈચછા નહિ છતાં Shree Sudharmaswami Gyanbhandarukarærágyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉધાપર ૧૨૯ પણ આહારના નવા આવેલા શરીર, ઈદ્રિય અને વિષયોની વિષમ વાટમાં વહેનારે થઈ વલખાં મારનારો થાય છે. અર્થાત આ છે અનશનારિક કે આયંબિલાદિની તપસ્યાના સભ્ય સમાચરણથી તજવાની ભઠ્ઠીને નાશ કરનાર થાય તો આ છવ સર્વ કાળને માટે આહાર, શરીર, ઈદ્રિય અને વિવોની ઉપાધિમાંથી મુક્ત થાય, માટે જડચેતનના વિભાગને જાણવાવાળા મનુષ્ય ચૈતન્યની ચઢતી ચલતી દશા લાવવા માટે અનાહાર પદ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશથી આહારત્યાગાદિપ તપસ્યાની અત્યંત આદર કરવા જોઇએ. તીર્થોમાં તપસ્યાના નિયમ જોકે અનશનરૂપ તપસ્યામાં ચાર કે ત્રણ પ્રકારના આહારને નિરાધજ હોય છે, અને તેની અનશન નામની તપસ્યા ભગવાન અમદેવજીના તીર્થ માં પચાસ લાખ કોડ સાગરોપમ સુધી બાર માસ માટેની એટલે એક વર્ષ સુધીની રહેલી છે, એટલે એમ કહીએ તો ચાલે કે આખી અવસર્પિણીમાં તીર્થપ્રવૃત્તિને જેટલો કાળ છે તેનાથી અડધો અડધ કાળ કરતાં વધારે કાળ બાર Shree Sudharmaswami Gyanbhandamararágyainbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ તપ અને માસ એટલે વર્ષ સુધીની તપસ્યાને રહે છે, અને તેથી અસંખ્ય મહાત્માઓએ બાર માસની એટલે વર્ષની તપસ્યા ઘણી વખત કરી છે, અર્થાત જ્યારે મેક્ષમાગેના સેવાને ચઢવાને મનુષ્યો ચતુરાઈ ધારણ કરે છે, ત્યારે તેઓને આવી તીવ્ર બાર બાર માસની મુદતવાળી અનશનની તપસ્યાઓ આદરવામાં આવ્યાહત આદર થાય છે, તે પછી અન્ય કાળમાં પણ જેઓને મેક્ષના સપાનમાં સમારૂઢ થવું હોય તેઓએ તપસ્યામાં તત્પર થવું તે સ્વાભાવિકજ છે. જેની રીતે લાગવાન ઋષભદેવજીના તીર્થમાં અનશન નામની તપસ્યાને માટે બાર માસની મુદત હતી તેવી રીતે ભગવાન અજિતનાથજી મહારાજથી ભગવાન પાર્શ્વનાથજી મહારાજ સુધીના બાવીસ તીર્થંકરના તીર્થમાં આઠ માસ સુધીની અનશન નામના તપ માટે ઉત્કૃષ્ટ મર્યાદા હતી. ત્રિલેકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજના જીવે નંદનના ભવમાં જે એક લાખ વર્ષ સુધી નિરંતર માખમણ, માસખમણ પારણું કરીને તપસ્યા કરેલી છે તે પ પબમ તીર્થંકરના કાળમાંજ ગણાય, આપણે Shree Sudharmaswami Gyanbhandarkwarærágyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ વાપન ૧૩૧ જ્યારે ભગવાન મહાવીર મહારાજને વર્તમાન શાસનના પાદક ગણીએ, અને તેમના શાસનની છત્રછાયા નીચેજ આપણે આપણુ આમાનું કલ્યાણ સાધવા માગીએ, તે પછી તેવા મહાપુરુષે મોક્ષને માટે મેક્ષ પામવાના ની કરપાના ભવમાં તે શું? પણ તેનાથી પહેલાના ભમાં જે તપસ્યાને અપ્રતિબદ્ધપણે આદર કરે છે તે તપસ્યાને આપણે આદર ન કરીએ કે આપણી શક્તિ પ્રમાણે તેમાં ઉજમાળ ન થઈએ તો પછી મોક્ષ પામવાના નામે આપણે જે વિચારો, ઉચારે અને આચારે વરાવી તે યથાર્થ ફળદાયી ન થાય તે સ્વાભાવિક જ છે, અર્થાત જે મનુય આત્માને કમની કઠિનતમ જિ. માંથી છોડવો હોય તે મનુષ્યને સમગ્દર્શનાદિકના આદરની માફક રસનારૂપી તપસ્યાનો આદર કરવો જ જોઇએ ભગવાન મહાવીર મહારાજનું તી કે જે વર્તમાન જીવના જાગતા કલ્યાણનું જેતસું વહન કરે છે, તે વર્તમાન તા માં પણ બમણ ભગવાન મહાવીર મહારાજે છ માસ સુધીની અનાનરૂપી તપસ્યા કરવાનું વિધાન છે.' Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તપની કરણી વિચાર કરવાની કરણીના વિચારની એક વાત ધ્યાનમાં રાખવાની વાંચાને અવશ્ય જરૂર છે કે જૈનશાસનમાં મેક્ષમાના સ્વરૂપ તરીકે બતાવેલાં અનુષ્કાનાને અંગે કથની અને કરણીમાં ફરક ચાલતા નથી. બીજા' દ તેમાં માત્ર કથનીનેજ અગ્રપદ આપવામાં આવે છે, અને તેથીજ પેાતાના દર્શનને ઉત્પન્ન કરનારાની કરણી બાબતમાં મનાઇ કરવામાં આવે છે, અને તે મનાઈને અગેજ અન્ય દનકારાને લીલાના કૅ કલ્પિત શક્તિના સંચા સંચારવા પડે છે. શ્રી જૈનશાસનમાં ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન મહાવીર મહારાદિક જિનેશ્વરાને અ ંગે કાઇપશુ દિવસ કાઇપણ જૈનને લીલાને પડા ખડા કરવા પડતા નથી, તેમજ શ્રી જૈનશાસનમાં ગુરુત્ર તરીકે ગણાતા ભગવાન ગૌતમાદિ સ્થવિરાતે અંગે ખીજાએ જેમ પોતાના ગુરુતે અંગે જાદવકુલ ખાલ, મઠાધિપતિ, વિગેરે ગણી તેમની કરણી તરફ લક્ષ આપવાનું શકે છે, તેમ અહીં નથી એ સ્પજ છે. ીન નકારાતે અનુસરનારાઓ એકલું લીલાદિતે નામે. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com તપ અને Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉચાપન ૧૩૩ કરનો વિચાર કરવાનું રોકે છે. એટલું જ નહિ પણ છે. નાના દાવાની કરણીમાં એટલું બધું અધમપણું આડકતરી રીનિએ કબૂલ કરે છે કે જેના અનુકર કરનારને ને! ગાંડાની જ લાઇનમાં મેલે છે, અને તેથી જ તેઓમ સિત તરીકે અમ બોલાય છે, કે બડા કહે મેં કીજીએ, કરે કીજે નાં, હર્યું પંચ નમે ફરે - વિકલ કરી છે. અર્થાત્ અન્ય દર્શનકારોએ પિતાના દશનપ્રવર્તકની કરીને અનુકરણ કરવા લાયક ગણી જ નથી, અને તેઓએ તે માત્ર પોતાના દર્શનપ્રવર્તકની કથનને જ આધાર તરીકે લીધેલી છે, કેમકે તે દર્શનપવનકોમાં કથની અને કરણી ભિન્ન ભિન્ન રૂપે મનાએવી છે પણ ભગવાન જિનેશ્વરદેવમાં કપની અને કરંણીને એકતા હોવાને લીધે તેમના માટે લીલાના પડદા વિગેરેની પ્રણાલિકા પણ પામતી નથી, અને આ અનશનાદિ તપસ્યાને અંગે પણ અંતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજે છ મહિનાની તપસ્યા કરવાનું વિધાન માત્ર કથનીમાં જ રાખ્યું હતું એમ નથી, કિન્તુ છ છ માસ સુધીની અનિરુપ તપસ્યા શ્રમણ ભગવાન Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તપ અને મહાવીર મહારાજે આદરેલી છે. જે શાસનના રાહનશાહ તરીકે ગણાતા ભગવાન મહાવીર મહારાજે ચાર જ્ઞાનવાળા છતાં અને મેક્ષે જવાને તેજ ભ નિશ્ચય હતા છતાં પણ છ છ માસ જેવી તીવ્ર તપસ્યા આદરી છે, તો પછી તેની ભક્તિના ભરમાં નિર્ભર રહેનારા ભવ્યાત્માઓ જે તે અનશનાદિક તપસ્યાથી ભડકે તે ખરેખર એમ કહેવું પડે કે તેઓ ભગવાનની છત્રછાયામાંથી છટકી ગએલા છે. બાદ છ ભેદમાં અનશનની ઉત્સતા આત્માના સ્વરૂપની અપેક્ષાએ અને તેને શેધનની અપેક્ષાએ અનશન નામની તપસ્યા અચપદને ભગવતી હેાય છે, અને તેથી જ આચાર્ય મહારાજ અભયદેવસૂરીશ્વરજીએ અનશનાદિ છ પ્રકારના બાહ્ય તપમાં અનશન નામની તપસ્યાનેજ શ્રી ઔપપાતિકસૂત્રની વ્યાખ્યામાં મુખ્યપણે સ્વીકારી છે, ત્યાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે અનશન નામની તપસ્યા નિરંતર ન થઈ શકે તે આહીરને લેતાં ઉણોદરી કરવી જોઈએ, એટલે આહારનો રોધ એ મુખ્ય છતાં અશક્ય લાગે અગર ન બની શકે ત્યારે Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ પત ૧૩૫ પણ લેવાતા આહાર તેની આસક્તિ કે માત્ર અતિક્રાંતવાળે ન છતાં પાતપિતાના આહારના પ્રમાણુથી ન્યુન પ્રમાણુવાળા જ હોવા જોઈએ. પોતાના આહારના પ્રમાણુની અપેક્ષાએ જ ન્યૂનતા કરવાની હોવાથી તેનું નામ ઉણા આહાર એમ નહિ રાખ ઉણોદરી એમ રાખેલું છે તેવી ઉદરી પણ જેઓ ગડુ સરખા જઠરાગ્નિની મીનાવાળા હાઈ ન કરી શકે અર્થાત્ અનવન અને ઉદરી બંનેમાં પણ જેઓ અશકત હોય તેઓએ વૃત્તિસંપ એટલે ભય વસ્તુના સંકોચને માટે તપર રહેવું જોઈએ, અને તેનું નામ વૃત્તિક્ષેપ નામનું તપ કહેવાય છે. વળી જે તે વૃત્તિક્ષેપ કરવાને માટે કોઇ અનરાયના ઉદયથી કે સંયોગસામગ્રીને લીધે સમર્થ ન થઈ શકે તેઓએ તાદિ વિગઈઓરૂપી રસને અવસ્વ ત્યાગ કર જોઈએ, અને જેઓ પૂર્વ અવસ્થામાં વૃતાદિ વિગઈથી ભાવિત કેય, મંદ સંયણવાળા હાય, વિગેરે કારણથી ઉદાયન મહાપ જેવા કદાચ વિગઇઓ રૂપી રસનો ત્યાગ ન કરી શકે, તેઓએ ઘાય, ઇંદ્રિય અને પગની લીનતારૂપ સંસીનતાનો તપ વિશેષ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ તપ અને કરવો જોઈએ, અને જેઓ શ્રી નંદિણજી જેવા અનેક પ્રયત્ન કરવા છતાં પણ ઇકિય વિગેરેની સલીનતાને ન ધારણ કરી શકે તેઓએ અનેક પ્રશરે આતાપનાદિક ક આદરવારૂપ કલેશ કરે જોઈએ. આવા ભાવા નું વિવેચન જણાવી આચાર્ય મહારાજ શ્રી અભયદેવરિજીએ અનશન નામની તપસ્યાને ઉસ તરીકે જણાવેલી છે, પણ તે કર્મક્ષયના પ્રબળ સાધન તરીકે અનશન નામની તપસ્યાની જણાવેલી ઉભગ સ્થિતિ આદરવાની કે હંમેશાં બની શકવાની અપેક્ષાએ શ્રુતકેવલી ભગવાન શäભવસૂરિજીએ શ્રી દશવૈકાલિક સૂત્રમાં ચૌદમેં ચુમ્માલીસ ગ્રંથના સમુચ્ચયરૂપી ગૌધનો સંદર્ભ કરવામાં સૂત્રકાર સમાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી ઉપદેશ પદાદિકમાં જે એકાશને ઉત્સર્ગ કરાવી ઉપવાસને અપવાદિક તરીકે જણાવેલ છે તેને બાધ આપતા નથી. અર્થત કર્મક્ષયના સાધનો માટે સાવધાન થએલા સોને પદે અનશન નામની તપસ્યા છે, અને અનશનની અશક્તિને અંગે ઉદરી આદિ તપસ્યા છે એમ સિદ્ધ છતાં પણ અનશન નામની તપસ્યા કોઈપણ તીર્થમાં Shree Sudharmaswami Gyanbhandarkmarærágyatnbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૧૩૭ બાર, આઠ કે છ માસથી અધિક મર્યાદાને લઈ શકતી નથી, જ્યારે એકાસણું અને આયંબિલઆદિની તપસ્યા જીવન સુધીની મર્યાદાને પણ લઈ શકે છે, એટલે કે અનશન નામની તપસ્યાને માટે તીર્થમાં મર્યાદા છે, પણ ઉોદરીઆદિ તપસ્યાને માટે કોઈપણ જાતની મર્યાદા શાસ્ત્રોમાં પ્રદર્શિત કરી નથી અને વર્તમાનમાં પણ કે મહાપુરુષો વાવ જજ એકાસણા આદિ તપને કરી શકે છે, અને તે એકાસણુદિ તપસ્યાને યાજજીવ સુધી કરવાનું શાસ્ત્રકારોનું ફરમાન પણ છે. અર્થાત્ અનશન નામની તપસ્યાજ માત્ર કાળની મર્યાદાવાળી છે, પણ અન્ય એક ભકતાદિ તપસ્યાઓને કાળને કોઈ જાતનો બાધ નથી. અનશન તપનું શાસ્ત્રીય સ્થાન જૈનશાસનમાં તપસ્યાનું ત્રાજવું કેટલું બધું ભારે હશે કે શ્રી સૂત્રકૃતાંગસૂત્રમાં તથા શ્રી ઔપ પાતિક ઉપગમાં સાધુમહાત્માઓને વર્ગનેને અંગે સાધુઓનું તપઠારાએ વર્ણન કરેલું છે, અને શ્રી પ્રશ્નવ્યાકરણ વિગેરેમાં ભવ્ય જીવને મોક્ષ સાધવા માટે જે સંયમરૂપી પ્રહણ જરૂરી જણાવ્યું છે, તે સંયમઠારાએ મોક્ષની પ્રાપ્તિ જણાવતાં Shree Sudharmaswami Gyanbhandarukkunarærágyatnbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તપ અને તે તપસ્યાને ૫ટુ ઉપવનના પ્રબળ પ્રવાહ તરીકે જણાવે છે. દરેક વાચક સમજી શકે છે કે પ્રવાહના વહનને આધાર પવન ઉપરજ રહે છે, તેવી રીતે સંયમથી મોક્ષની સિદ્ધિ કરવામાં પણ પ્રબળ આધાર તપ ઉપરજ રહેલે છે એમ સૂત્રકારો વનિત કરે છે. વળી અહિંસા જેવા મહાવ્રતની શ્રેષ્ઠતા બતાવતાં શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રકાર મહારાજા તપસ્વીઓએ તે અહિંસા મહાવ્રતનો આદર કર્યો છે, માટે પણ તે અત્યંત શ્રેષ્ઠ છે એમ સૂચિત કરે છે. સામાન્ય રીતે આચાર્ય વિગેરેના વર્ણનોમાં પણ શ્રી પાક્ષિકક્ષામણાના સૂત્રને કરનારા મહર્ષિઓ સંમે તવા ગપ્પા મામાના એ વિગેરે જણાવી સાધુમહાત્માઓનું સાચું સ્વરૂપ જેવી રીતે સંજમ છે, તેવી જ રીતે તપ પણ એક સાચું સ્વરૂપ જ છે એમ સૂચિત કરે છે. તપસ્યા કરનાર મહાત્માઓ શ્રીભગવતીસૂત્રમાં સ્કંધકઆદિ મહાત્માઓ શ્રીશાતાર્યમાં શ્રીમે કુમારાદિ પ્રવજિત રાજકુમાર અંતકૃત દશા અને અનુત્તરદશામાં અનેક મહાપુરુષોએ કરેલી Shree Sudharmaswami Gyanbhandavwarærágyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ (ાપના ૧૩૯ તપસ્યાને દેખનારો દૃષ્ટિમાન પુરુષ કર્મક્ષયની દરકારવાળા હેય તે કેવો અંતરંગથી આદર કરે તે સમજવું મુશ્કેલ નથી. સૂત્રમાં ગુંથાએલા મહાપુરુષને અંગેજ ઉપર જણાવેલાં સ્થાને અને મહાપુરુષ જણાવ્યા તયા ગણા વ્યા છે. બાકી અન્ય ગ્રંથોની અપેક્ષાએ દમયંતી અને શ્રી ચંદ્રકુમારાદિકની પૂર્વભવમાં કરાએલી તપસ્યા કરી પણ પ્રકારે ભૂલી શકાય તેમ નથી. ઉપર જણાવેલા તપનું સ્વરૂપ ગુણો અને તેને કરનાર કેટલાક મહાત્માઓનું સ્વરૂપ જાણવાની ઈચ્છા વાળાઓએ માલધારગછીય શ્રીમાન હેમચંદ્રસૂરિજીએ કરેલી પુષ્પમાલા જેનું પરિનામ ઉપદેશમાલા પણ છે તેનું તપ નામનું આખું દ્વાર તથા તેજ મહાપુરુષ કરેલી ભવભાવનામાં નિર્જરા નામની ભાવનાને આખા વિષય અને શ્રીમાન રનશેખરસૂરીશ્વરજી એ રચેલ આચારપ્રદીપમાં તપમાચારના આ ભાગ જેવા અને સમજવાની જરૂર છે, અત્યંતર તપની રક્ષા પણ બાહ્ય તપથી છે જે કે મુખ્ય પણ પૂર્વ જણાવેલી તપસ્યાના શ્રી Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તપ અને ભગવતીજીવ, શ્રીઉત્તરાધ્યનસૂત્ર, શ્રીદશવૈકાલિકસૂત્ર, તથા શ્રીઉત્તરાધ્યન સૂત્રની નિર્યુક્તિ તથા શ્રી ઔપપાતિકસૂત્રમાં અનશન વિગેરે બારભેદે જણાવેલા છે, અને તેમાં પણ અનશનાદિ છ ભેદોને બાહ્ય તપ તરીકે જણાવેલા છે, અને પ્રાયશ્ચિત્તાદિ છ ભેદને અત્યંતર તપ તરીકે જણાવી અનશનાદિક તપની બાહ્ય દષ્ટિથી થતી આચરણા, બાહ્ય દૃષ્ટિએ તેનું થતું દર્શન અને કર્મક્ષય પ્રત્યે અનેકાંતપણું જણાવી તે અનશનાદિને બાહ્ય તપ તરીકે ગણાવ્યાં અને પ્રાયશ્ચિત્તાદિ છભેદને અંતરદૃષ્ટિવાળાએથીજ આદરવાપણું, અત્યંતરદષ્ટિવાળાને જ તેનો ખ્યાલ અને કર્મય કરવા પ્રત્યે તેનું એકાંતિકપણું જણાવી તે છ મેદાને અત્યંતર તપ તરીકે જણાવેલાં છે. તે વર્ણન ઉપલકદૃષ્ટિથી દેખનારો મનુષ્ય વાંચે અને તે ઉપલકદષ્ટિની અપેક્ષાએજ અનશનાદિ છ પ્રકારના તપને આચરવામાં અલ્પ આદરવાળો થાય, અને તેના બાહ્ય તપણાના નામે બહેકી જઈ માર્ગ ભૂલી જાય તો તેમાં અસંભવ નથી, પણ સૂક્ષ્મદષ્ટિવાળા પુરુષ તેવી સ્થિતિમાં કોઈ દિવસ પણ આવે નહિ, કેમકે પ્રથમ તો સૂક્ષ્મદષ્ટિવાળા Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ tબાપન મનુષ્ય આ નિબંધમાં જણાવેલા આખા અધિકારને વાંચે, વિચારે અને તેથી સ્પષ્ટ સમજી શકે તેમ છે કે ઉપરને સર્વ અધિકાર મુખ્યતાએ અનશન નામની બાહ્ય તપસ્થાનેજ અંગે શાસ્ત્ર અને યુકિતને અનુસરીને કહેવામાં આવે છે. વળી તપસ્યાના સ્વરૂપને સમજવા ચાહતા મનુષ્ય એ પણ સાથે જ સમજવાનું છે કે ઉપર જણાવેલી છ પ્રકારની અનશનાદિ બાહ્યતપસ્યા સ્વયં ફળને દેવાવાળી દેવા સાથે અત્યંતર તપના અસ્તવ્યસ્તપણામાં કે તેના મારવામાં અનશનાદિ તપસ્યા કે જે બ્રાહ્ય તપ તરીકે કહેવાય છે તેજ મુખ્ય ભાગ ભજવે છે. આ વાત સમજવી જરૂરી હોવાને લીધે તેને કાંઈક વિસ્તારથી વિચાર કરીએ: સર્વ પ્રકારની અત્યંતર તપસ્યામાં આદ્ય નંબરે ગણાતું પ્રાયશ્ચિત્ત નામનું અત્યંતરતાપ વિચારીએ તે પ્રાયશ્ચિત્તના દશ ભેદોમાં પાંચમા નંબરે ગણતું તપ નામનું જે પ્રાયશ્ચિત્ત તે અનશન, આયંબિલ, નવી, માદિ બાહ્ય તપસ્યાને અંગેજ છે. જો કે તે તપ નામના પ્રાયશ્ચિત પછી છે અને મૂળ વિગેરે પણ પ્રાયશ્ચિત્તો છે, Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તપ અને. પણ તે બધાં છેદાદિ પ્રાયશ્ચિત્ત તપસ્યાને અંગે પૂર્વ જણાવેલી છ માસની મર્યાદાને ઓળંઘી જનાર માટે કે પહેલે નંબર અનશનાદિ તપસ્યાથી પ્રાયશ્ચિત લેનારનું દમન યોગ્ય ગણ્યા છતાં તે અનશનાદિથી ન માય તેવા આત્માનેજ માટે જ છે. વળી આલોચન વિગેરે પ્રાયશ્ચિત્ત ન કરે અગર તે કરવામાં પ્રમાદ થાય તે તેની શુદ્ધિ તપારાએજ કરવાનું શાસ્ત્રકારો જણાવે છે, બીજો અત્યંતર તપને ભેદ જે વિનય નામ છે તેમાં પણ જે મહાત્મા આચાર્યાદિ જે મહાપુરુષો વિનયને યોગ્ય છે તેને વિનય ન કરે કે કરવામાં ખામી લાવે, અથવા તે પાર્થસ્થ આદિ ગુરુઓ કે ગૃહસ્થઆદિ અસંયતો કે જેઓ સાધુસંતની અપેક્ષાએ વિક્રિયાને યોગ્ય નથી, અને સાધુસંતે જે તેઓને વિનય કરે તે સાધુસંતોને કર્મબંધન થાય એમ શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે, છતાં જે દાક્ષિણ્યતાદિક કારણથી તેવા પાર્થસ્થાદિકને સાધુમહાત્માઓ વિનય કરે, તે તે સ્થાને વિનય ન કરો અને અસ્થાને વિનય કરે એ બંનેની શક્તિ અનશનાદિ બાથ તપદારાએજ કરવી એમ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ બાપન શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ત્રીજો અભ્ય તર તમને જે વૈમાનૃત્ય નામને ભેદ છે તેને અંગે પણ આચાર્યાદિ દા મહાપુરુષોનું વૈયાવચ્ચ સ પ્રયત્નથી કરવું યોગ્ય છતાં વીય ઉલ્લાસની ખામી કે પ્રમાદને અંગે ન થાય, અથવા તે। અનશનાદિ લાવવા વિગેરે રૂપ વેયાવચ્ચને મેાગ્ય નહિં એવા પાર્શ્વ સ્થાદિ, અન્યતીથી કે ગૃહસ્થન દાય દાક્ષિણ્યતાને અંગે વેચાવચ્ચ કરવામાં આવે તા તેમાં લાગેલા કર્મની શુધ્ધિ કરવાનું પણ અનશનાદિ તપદ્રારાએ શાસ્ત્રકારે સૂચવે છે, વળી અભ્ય તર તપના ચેાથે! ભેદ જે સ્વાધ્યાય નામના છે તેને માટે પણ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રકાર જણાવે છે કે સ્વાધ્યાયના વખતમાં સ્વાધ્યાય ન કર્યા હ્રાય, સ્વાધ્યાય કરવાને ક્રાયક્ર નહિ એવા વખતમાં સ્વાધ્યાય કર્યા ડ્રાય, દ્રવ્ય ક્ષેત્ર, ફાલ અને ભાવથી અસ્વાધ્યાય નહિ હોવા છતાં, પશુ સ્વાધ્યાય નહિ કર્યાં ડ્રાય, તેજ વ્યાદિકથી અવાધ્યાય હાવા છતાં સ્વાધ્યાય કર્યા હાય રાત્રિ અને દિવસના ચાર કાળમાં સ્વાધ્યાય ન ! હાય વિગેરેથી લાગતાં કમની અહિં શાભકારોએ અનાર્નાદે બાહ્ય તપદ્દારાએ જણાવેલી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૧૪૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તપ અને છે. પાંચમાં અત્યંતર તપના ભેદ તરીકે જણાવવામાં આવેલું જે ધ્યાન છે તેમાં અશુભ એવા આર્ત, રૌદ્ર ધ્યાનને પ્રસંગ કરે કે મોક્ષના સાધનમૂત ધર્મ અને શુકલ ધ્યાનરૂપી શુભ ધ્યાનને પ્રસંગ ન કરે તો તેથી લાગતા કર્મોની શુદ્ધિ કરવા માટે પણ શાસ્ત્રકાર મહારાજ અનશનાદિક બાહ્ય તપને જ સાધન તરીકે જણાવે છે. અત્યંતર ભેદના છઠ્ઠા ભેદ તરીકે ગણાએલો વ્યુત્સર્ગ નામનો ભેદ પણ તેના યોગ્ય કાળે અનાવરણ અને અયોગ્ય કાળે આચરણથી લાગતાં કર્મોને અંગે શુદ્ધિ કરવાનું સફળ સાધન શાસ્ત્રકારો અનશનાદ બાહ્ય તપને જ જણાવે છે. આ બધી હકીકત ધ્યાનમાં લેતાં સૂક્ષ્મ દૃષ્ટિવાળા મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે કે અત્યંતર તપની મહત્તા છતાં પણ તેને ઉત્પાદ, ટકાવ અને વૃદ્ધિ એ ત્રણે અનશનાદિ છ પ્રકા. રના બાહ્ય તપ ઉપર આધાર રાખે છે. બાહા તપના અનશનભેદને અંગેજ તપસ્વિપણું પૂર્વે જણાવ્યા પ્રમાણે મેક્ષના સાધન તરીકે શાસ્ત્ર કારોએ ફરમાવેલ અને નિકાચિતપણે બાંધેલા કર્મને Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ થાપન ય કરવામાં અદિતીય શકિત ધરાવનાર એવા તપ જે કહેવામાં આવેલું છે, તેના શાસ્ત્રકાર સામાન્ય રીતે પૂર્વે જણાવેલાજ બાહ્ય તપના જ ભેદ અને અત્યંતર તપના છે ભેદ એમ બાર ભેદ જણાવે છે, એટલે બાર ભેદમાંથી કેઈપણ દિને આચરનાર મનુષ્ય તે સામાન્ય વ્યાખ્યાની અજાએ તપસ્વી તરીકે ગણી શકાય, પણ જેમ જગતમાં બીજી જગોએ સામાન્ય શબદો વિશેષ અર્થમાં રૂઢ થાય છે, તેમ અહીં પણ તપસ્વી શબ્દ મામાન્યપણે ભારે પ્રકારના તપવાળાને લાગુ પાડી શકાય એવે છે પણ માત્ર અનશન તપવાળાને અને તેમાં પણ વિકૃષ્ટ તપ એટલે અટ્ટમ (ત્રણ ઉપવાસ) થી વધારે ઉપવાસવાળાને અંગ્રેજ શાસ્ત્રકારો લાગુ કરે છે, અને તેથી જ વેયાવચ્ચના દશ ભેદ જણાવતાં આચાર્ય, ઉપાધ્યાય વિગેરેથી તપસ્વી શબ્દ જુદે પાડી અમથી અધિક તપસ્યાવાળાનું વેયાવચ્ચ કરવાનું તપસ્વીવેયાવચ તરીકે ગણાવ્યું. આઠ પ્રભાવકને ગણાવતાં પણ જેતપસ્વી નામના પ્રભાવક જણાવેલ છે તે પણ અમ માદિ વિષ્ટ તપસ્યાવાળેજ તપસ્વી તરીકે ગણાવે છે, Shree Sudharmaswami Gyanbhandarkmarærsgyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ અન્યથા બત્રીસ માળખાન પૂર્ણ આહાર નહિ લેનારા તથા વતિસંક્ષેપ તથા શિયા વગેરે કરનારા ઈદ્રિય અને દેશની સંસીનતા કરનારા અને પ્રાયશ્ચિત્તા અભ્યતંર તપના છે જેમાંથી પ્રતિદિન ઘા ભેદને આચરતા એવા આચાયાદિક તપવા તરીકે ગાત, અને તપસ્વી નામને મેદ જુદો પડી નપાનું યાવચ્ચ જુદું જણાવત નહિં, વળી ભગવાન આદિ માં સલલ્પિનિધાન ગમવાદિના વાનમાં તે વિતત સતત વિગેરે અનેક વિપણાથી તપનું વર્ણન કરેલું છતાં માજા વા એમ કહી ખાનનું જુદું વન " આપ્યું છે કે આ પન નહિ. વળી પ્રાયશ્ચિત્તને પ્રતિપાદન કરનાર સામાં કાતિના ભેદે જણાવતાં તપનામને પ્રાયન દ જણાવે છે, છતાં તેનાથી વિવેક અને ભૂગ નામની પ્રાયશ્ચિત્તો જુદાં તરીકે જે જ છે તે પગ એટલું સમજાવવાને બસ છે કે તપદી અત્યંતર ન કોઇપણ ભેદ કે પાદરી આદિ બાર્ચ ના પણ ગયાં નહિ. આ બધી જ વિચારતાં અનશનમાં તપદનું રૂઢપણું Shree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાપને છે, અને અમઆકિ અધિક તપયાને અંગેજ તપસ્વી આવા વિરારબ્દ લાગુ થાય છે, અને તેથી જ દુનિયામાં અ ાજામાં તપ નિરીક ( અનાજ લેવાય છે, અને તેને અનુસરીને તેના બાર પ્રકાર છતાં પણ આ નિબંધમાં અપશબ્દથી. અને એવી વ્યાખ્યા મુખ્ય નાએ કરવામાં આવી છે. અનલિનના શાસ્ત્રોક્ત ભેદ જેનશાસામાં શાસ્ત્રકારોએ અનશન નામના તપને બે જણાવતાં એક ઉપવાસ, બે ઉપવાસ, યાવત્ છે. માસના ઉપાગ માને શાસનની અપેક્ષાએ અનશન નામ ઉરાં ત જરીક જણાવેલા છે. અને તેથી જ સાધુ. સાદા શાક કે ભાવિક પ્રદિન રાવિક પ્રતિક્રમણ કરના નrtપનના કાગ માં તે છ માસ પN". તતા ના ગિત છે, અને તેથીજ ત્રિલોકનાથ ભગવાન વી મહારાજે કરી તપસ્યાનું અનુકરણ કરવા માટે ઇને પૂછવામાં આવે છે ક-શ્રમણ ભગવાન મહોર મહારાજે ૩ માસ પી (અન-ઉપવાસ) ક્ય છે, ન તું ને કરી ક્રિરમાં જયારે મક્તિને, Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તપ અને અભાવ કે સંયમવ્યાપારના નિર્વાહના અભાવના ઉત્તર મળે છે, ત્યારે પાંચ દિન ન્યૂન સુધીની છમાસની પ્રશ્ન થાય છે, અને તેને ઉત્તર પણ ઉપર પ્રમાણે જયારે મન છે, ત્યારે પ્રશ્નપરંપરા આગળ વધે છે, અને યાવત્ તે દિવસે જે કાંઈ કરવું હોય તે તપ ધારી કાયા પૂરો કરવામાં આવે છે. આ વસ્તુ વિચારતાં ભગવાન મહાવીર મહારાજના આચરેલા ઉણોદરીઆદિ કે ધ્યાનાદિ તપને તપચિંતવણીના કાયોત્સર્ગમાં ન વિચારતાં તેમની છ માસની તપસ્યા જે વિચારવામાં આવી છે, અને તેવી વિચારણાનેજ તપચિંતવણીને કાસમાં કહેવામાં આવ્યા તેથી અનાનાદિ તપને અંગેજ તપસબ્દને વ્યવહાર તથા એક દિવસથી છ માસ સુધીની તપસ્યા તેજ અનશન નામના તપના ભેદ તરીકે કહી શકાય. એ અનશન નામનું તપ કરવા. ઉજમાળ થએલા મહાપુરુષે પ્રાચીનકાળમાં દુનિયાદારીની સારી ગણાતી ચીજોની સ્થિતિ ધ્યાનમાં લઈ તેને અનુસાર તપસ્યા કરતા હતા, અને તેથીજ રાસ્ત્રોમાં કનકાવલિ, નાવલિ, મુકનાશિ વિગેરે જેવાં તો મહાપુએ કર્યો એમ Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ માપન re ૨પણે ધના અવિકારમાં ગુાવવામાં આવ્યું' છે. દુનિયામાં ષ્ટિ તરીકે ગણાતા માત્ર પદાર્થાનેજ અનુસ { અનશનાદિ તપસ્યા કરવામાં, આવતી હતી એમ ન,િ પણ દુનિયામાં ઉત્તમ તરીકે અને છવીર તરીકે પકાએલા એવા બનવાની ઉતનું પણું અનુકરણ કરીને મહાપુરુ નાખ્યા કરતા હતા. અને તેથીજ સિઁહનિષ્ક્રી નિમાં ના મહાપૂરો કર્યા છે અને શાસ્ત્રકારાગ્મે તેનું વચે પણું કર્યું છે. અર્થાત્ એ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે ? મહાપુરળ અને શાસ્ત્રકાર મારાળનું ધ્યેય અનશન નામની તપસ્યાને અંગેજ છે, પણ કાના અનુકરણુથી કર્યું તપ કરવામાં આવે છે. અને તે અનુકરી અંગે તે તપયાનું વીનય કોઇ પ્રકારે થતું નથી. વિધિ આદિ તપાનું શાસ્ત્રસૂચિતપણું આ વસ્તુ ધ્યાનમાં રાખવાથી સુન્ન વર્ગ સહેજે મેલી શકથી બચી નો કે શાસ્ત્રામાં કરેલા રત્નાવવિજ્ઞ આદિ વષષે સવાયના બીજ, પાંચમ આદિ તિષિને માશ્રીને કે અનાદિ પદાને અાશ્રીને અગર અન્ય કા પણ શાસ્ત્રમાં કરેલા સિવાયના નિમિત્તોને માશ્રીને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyan bhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વય અન કરવામાં આવતે તપ નિર્જરાનું કારણ ન ચાય, પણ્ બંધનું કારણ થઇ સંસારને વધારનારા થાય, કેમકે તે તિથિાદિન નિમિત્તે કરાતું તપ એ અપ્રર્થન કહેવાય નાં, પણ સ્વમતિપ્રવૃત્તિજ માત્ર કંડુંવાય, અને સ્વમતિથી થએલી પ્રવૃત્તિ તા. ભગવાન ભિદ્રરિઝ ઉપદેશપત્રમાં સ્પષ્ટપણે જણાવે છે કે તીય કરી ઉદ્દેશ તે હાય તેમ પણ તે બંધનું કારણ થ સંસારના ફળનેજ વધારનારી છે, તે આ તિથિાદિન નિમિત્ત કરાતી પ્રíત્ત એ સ્વતિ પ્રવૃત્તિ ન ગણુની તેનું કણ્ એટલુંજ કૈં જેમ સાસ્ત્રકાર મહારાની અનુકંપાદાન નામના દાનના ભેદને અગ લેનારનું પાત્રપણું કે માત્ર પણ, દેનારને અંગે શ્રદ્ધામાંઆદિકથી સહિનાનું કે રહિતપણું, દેવાની વસ્તુને અંગ શુદ્ધપણું કે અશુદ્ પુછ્યું. વિયારમાં લેવાનું નથી, અને તેવા વિચાર વગરજ જે દાન દેવાય તેને અનુકંપાદાન ગાય, તેવી રીતે અહી તપસ્યામાં કયા આલંબનથી તપ કરવામાં આવે છે એ જોવાનું નથી, પણ હરકાઈ આલમને તક ચતુ જોઇએ, અને લેવા તપને સ્વમતિપ્રવૃત્તિ તરીકે ગણુાજિ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૨૫૧ નહિ. કાર્તિક શુક્લા પંચમીની તિથિને જ્ઞાનપંચમી તરીકે શાસ્ત્રકારોએ જણાવી છે, અને તે જ્ઞાનપંચમી તિથિને ઉદ્દેશીને શ્રી મહાશિથ મૂવમાં તે નાનપંચમીને દિવસે ઉપવાસ ન કરનારને પ્રાપwા જણાવેલું છે, એટલે તિચિને ઉદેશીને પણ નાના થની પ્રવૃત્તિ એ રવમનિપ્રવૃત્તિ છે એમ કહી શકાય નહિ, વળી યવમય અને વમળ્યા નામની રાંક પાનમાઓ જે શાઓમાં કહેવામાં આવી છે તે પણ તિથિને અલાએજ છે, એટલે જેઓ સામાન્ય દિવસ કરતાં તિથિના દિવસની અધિકતા ન માનતા હો અને પોતાને તિથિને અંગે વત, નિયમ ન કરવા પડે માટે તિથિની વિશિષ્ટતા ન ગ અને બીજી લિયની વિશિષ્ટતા ગણવાવાળાને તિથિને વિશિષ્ટતા નથી એમ કહી એમ માર્ગચુત કરવા માગતા હોય તેઓએ સમજવાનું છે કે શાસ્ત્રકારોએ અષ્ટમી, તુદ બી. પુણિમા, અમાવાસ્યા અને જ્ઞાનપંચમી આદિ તિથિઓની વિશિષ્ટતા સ્પષ્ટપણે જણાવી છે અને તેથી જ તેને અંગે તપસ્યા, વત, નિયમ કરવાનું વિધાન સ્પષ્ટપણેજ કરેલું છે. પશુ જે તપમાં Shree Sudharmaswami Gyanbhandararærágyainbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તપ અને એકલા ઉપવાસે ન હોય અગર જે તપ ત્રિલેકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજને અંગે તેમના શાસનમાં નિયમિત પ્રવૃત્તિવાળું ન હોય તેવાં તપોને શાસ્ત્રકારો પ્રકીર્ણ તપ તરીકે જણાવે છે, અર્થાત શાના વચન મુજબ કેવળ અનશનાદિક તપ ભિન્નભિન્ન જ હોવું જોઈએ, પણ તેઓની મિત્રતા ન હેવી જોઈએ, અગર તિથિઆદિ આલંબન આશ્રાને ન હેવું જોઇએ એમ માને તે પણ શાસ્ત્રના અડાનપણાનેજ સુચવે છે. ભગવાન હરિભદ્રસિરિઝ શ્રી પંચાશકછ નામના શાસ્ત્રમાં એટલાજ માટે બાર પ્રકારના તપ કરતાં પ્રકીર્ણક નામનું તપ જુદું જણાવે છે, અને તે ભગવાન હરિભદ્રસૂરિજી તે પ્રકીર્ણ નામના તપને પિતાની ક૯પનાથી ન જણાવતાં તેઓશ્રી કરતાં પણ પ્રાચીન કાળના શાસ્ત્રોમાં તેનું વર્ણન અને પ્રાચીનકાળના મહાપુરુથી તેની પ્રવૃત્તિ ચાલે છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, તે આ તિથિ વિગેરેનાં તપ પ્રકીર્ણ તપ નામના ભેદ તરીકે ગણાય તો તેમાં કોઈપણ જાતની અગ્રણી કે સ્વમતિપ્રવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૧૫૬ તરીકે ગણવાનું નથી. પૂર્વધર મહારાજાઓના વખતમાં અનેક લેકેએ તે પ્રકીર્ણક તપે કરેલાં છે અને તે જ વખતમાં થએલાં પ્રાચીનતમ શાસ્ત્રોમાં તે પ્રકીર્ણક તપનું વિધાન છે, અને તે પ્રકીર્ણક તપોનું કરવું જ્યારે શાસ્ત્રકારોએ શ્રેમ અને મોક્ષ સાધક તરીકે ગણ્યું છે તો પછી વર્તમાનમાં કરાતાં અનેકવિધ તને પ્રકીક તપ તરીકે ગણવામાં શાસ્ત્રાનુસારી સુતને તો અડચણ આવજ નહિ. વાગવાન, હરિભદરિજીએ શ્રીપંચ કચ્છમાં પ્રકીર્ણક તો જણાવતાં આ મુજબ તપ જણાવેલાં છે.—૧ સર્વાગ સુંદર, ૨ નીરૂજ શિખર ૩ પરમભૂષણ. ૪ આપતિજનક, ૫ સૌભાગ્ય કપ. આવી રીતે પાંચ તપ સાક્ષાતપણે જે જણાવેલાં છે, તે તપના નામો જોતાં કઈપણ જૈનઆગમમાં જણાવેલા રત્નાવલિઆદિ તપોમાં આ તેના નામો જણાતાં નથી. જો કે રત્નાવલિઆદિ તપ પણ પ્રકીનું તપ જ કહેવાય, પણ તે રત્નાવલિઆદિ તપ જેનાગમમાં નિબદ્ધ થએલાં હોવાથી તેને પ્રકણક પની ગણતરીમાં ન લેતાં આ સવાંગસુંદરઆદિ તપસ્યાને જ પ્રકીર્ણક તપ તરીકે ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandarwmarærágyan bhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ તપ અને કારણ કે પ્રકીર્ણક તપને અર્થ જ આચાર્ય શ્રી અભયસુરિજી મહારાજ એવી રીતે કરે છે કે પ્રી જીત: મૂત્રાનિત જ મિનિટિવ મૂત્ર નિવમ રૂચ: અર્થાત પષ્ટ પણે સુત્રમાં જેને નિર્દેશ ન થયા હોય તે પ્રકબુક કહેવાય. જેમ સૂવમ ભિપ્રતિમાને પુષ્ટ ઉલ્લેખ છે, તેની રીત જેના શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોય એવું અનશનાદિ તપ તે પ્રકીક તપ કહેવાય છે. એ પ્રકીર્ષક તપ શાસ્ત્રમાં કહેલા અનશનઆદિ તપના જ ભેદ છે, એમ ભગવાન હરિભારિન ઇગ વિલો રૂમો પન્ન નામ ત્તિ પૂર્વ જણાવેલા બાર પ્રકારના તપના એક વિશેષ (સાંગિક ભેદ) આ પ્રકીર્ણક નામે તપ છે, અને તે અનેક પ્રકારે છે. આવી રીતના ભગવાન હરિભદ્રસુરિજન વચનથી તિ િઆને ઉદ્દેશીને રાતું અનેક પ્રકારનું તપ કહી શકાય અને તે ભવ્યજીવોને જરૂર હિતકારી છે એમ જણાવતાં સ્પષ્ટ જણાવે છે કે મવાળ fો નાનાં અર્થાત્ આ પ્રકીર્ણ નામનું તપ ભવ્ય એટલે મોક્ષે જવાની યોગ્યતાવાળા. હાઈ જે મોક્ષની અભિલાષાવાળા થયા છે તેઓને આ પ્રકીર્ણક નામનું Shree Sudharmaswami Gyanbhandarkmarærágyatnbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ના નિયથી વિકારી છે. આવા પણ વચનને દેખીને કયા - વિધિ આદિ ઉદેશીને કરાતા પ્રકીર્ણક નામના નપ અમન ન મ ગ તાર થાય? આ 1 ૩ની છે કે દુખમકાનમાં ઘણા જ ધર્મમાં ડાયા હતાં પણ યુ બદ્ધવાળા હોતા નથી. આ તો "ન્ન કામ પણ તપસ્વરૂપ માધનમાં પ ન કરાપા માટે તે આવા પ્રકીર્ષક પિ - જરૂર છે. અને તેથીજ શાસ્ત્રકાર જણાવે છે કે આ કુક ત” સમાવથી સર્વ ભવ્ય જવાને { કરતા કહ્યું " - પન્મદિવાળ! ભવ્ય જવા કે જે પ્રથમ બે નરીકે કરવામાં આવે છે તેઓને ના અન્ય રી છે. એજ વાત વીસમો પદમ ટાળvi અયાં યમર એટલે અભુતપન્ન બુદ્ધિવાળ ભવ્ય છે તે તો આ પ્ર કન અત્યંત ઉપકારી છે. ન કે મગ | ભારતના જગાવેલાં સોગઅંદર દા ' નામ પ્રમાણે આ લેકબા પો. ગલ કલા ઉત્પન્ન કરનારા હોય, અને તે છતાં તે આગરામાં આવે છે, તેમ પષ્ટ જણાય છેછતાં Shree Sudharmaswami Gyanbhandavmarærágyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ તપ અને તે તપસ્યાને શાસ્ત્રકાર હરિભદ્રસુરિજી વિધેય તરીકે માને છે. એટલું જ નહિ પણ ૧ રોહિણી ૨ અંબા, ૩ મંદ પુર્ણિકા ૪ સર્વસંપદા ૫ સૌખ્યા ૬ મૃતદેવતા, છ શાંતિદેવતા ૮ કલી ૯ સિદ્ધાચિકા વિગેરે સાંસારિક દેવીઓ ઉદેશીને પણ કરાતો અનેક પ્રકારની તપ ભવ્યજીવોને હિત કરનારો અને કરવા લાયક છે એમ જણાવે છે. એ સર્વાગ સુંદર આદિ અને રોહિણી આદિને ઉદેશીને થતા તેજ પ્રકીર્ણક તપ તરીકે ગણવા એમ નહિ પણ એવી જાતના બીજા તપને પણ પ્રકીર્ણક તપ તરીકે જણાવતાં જણાવે છે કે બાળિિસદ્દા તે જો તવો અર્થાત અનેક દેશમાં દેવતાઓને ઉદ્દેશીને પણ જે ઉપવાસ વિગેરે કરવામાં આવે છે તે સર્વ પ્રકીર્ણક તપ તરીકે કહી શકાય. આ પ્રકીર્ણક તપથી ઘણા ભવ્ય જીવો મોક્ષના પરમસાધનભૂત ચારિત્રને પામ્યા છે. અને મહાભાગ્યશાળી છવાની કોટિમાં એવા પ્રકીર્ણ તપને કરનારાઓ મોક્ષમાર્ગને અનુકૂળ પરિણામવાળા હેવાથી ગણાયા છે, કેમકે ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે કે -- एवं पडिवत्तिए पत्तो मग्गाणुमारिभावाओ Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ બાપનું जण विहियं बहनों पता जावा महाभागा ॥२७॥ भाग्याः एवमित्युक्ताना साधर्मिक देवतानां कुशलानुष्ठानेषु निरूपया-वादि हेतुना । प्रतिपया नयोरुपोपचार । तथा इत उत्तरूपान कपागादि निरोधप्रधानात्तपमः । पाठान्तरण एव मुक्त करोन भागानुसारिभावात सिद्धिपथानुकूला यवमायान । वाण चारित्रं विहितमाप्तोपदिष्टं । बहवः प्रभूता । प्राता अधिगताः । जीवा: सत्वाः महाभागा महानुभावाः इति गाथाथ: ભાવાર્થ:- ગણિી આદિ દેવતાના નામે) તપસ્યાફ પાવાથી તેમજ કાયાદિને રોકવારૂપ પ્રધાનતપથી અથવા કહેતા કારણથી જેને મોક્ષમાર્ગને અનુકુળ પરિણામ હોય છે, અને તેથી તે રહિણી આદિના તપથી) મહાભાગ્યશાળી પગ છે શાસ્ત્રકાર કહેલા વિધિયુકત યારિત્રને પામેલા છે. ઉપર જણાવેલા પાઠ અને તેના ભાવાર્થથી સ્પષ્ટપણે સમજી શકાશે કે કમાવાદિન નિરોધ કરવો મુખ્ય છે એનું તપ રોહિગ આદિ સાંસારિક દેરીઓને આથી પશુ માં મા પણ તે ફક્ત તે છે એટલું જ ન, તે કેવી ૧. મનું મે ચી રહેલ Shree Sudharmaswami Gyanbhandarwmarærágyan bhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૫ અને નથી, પણ ખુદ્દે મોક્ષમાર્ગ અનુકૂળ પરિણામવાળા છે, અને તેના પરિણામવાળી તે ન કરનારા હોવાથી શારકાર મહારાજ ફરમાવે છે કે તે રીતે તે તપ કરનાર મનુષ્ય જિનેશ્વર મહારાજે મોરની પરમ કારા તરીકે જ ગાલા શુદ્ધ એટલે નિતાર એવા ચારને અપત્તિએ લઇને જે તે શુદ્ધ ચારિત્રનું નામ જે માપદ છે તેવું પામે છે, એટલું જ નહિ પણ ઘણા એવા તે રીતના તાપથી (રોહિણી આદિ તપથી) મેળાપ સિદ્ધ કરનાર એ છે શુદ્ધ ચારિત્રને પામેલા છે. હું જયારે સવાંગ સુંદરતાદ મિતો કરનારા તપ એ રાંડીઆદ દેશીઓ કે જેઓ શાસનસવા રસિક માંકે ને ધમ રોક વિ દૂર કરવા છતાં અવિરતિમ દષ્ટ ગુણાણિ રહેલી છે. તેવી સંસારિક દેવીઓના આલંબન કરતાં તો જ્યારે શુદ્ધ ચારિત્રને પમાડી મારામાર્ગ આપનાર જાય છે, એમ છે ભગવાન હરિભદ્રનનાં આ વચનથી પહ થાય છે. તે પછી શાસ્ત્રકારોએ જ્ઞાનપંચમ તિથિએ તપ કરવા નિયમથી જ્ઞાપન કરેલી અન્ય નિયમો નિમિત્ત તરીકે લઈ તપ કરવામાં આવે તે માગોનુShree Sudharmaswami Gyanbhandavmarærágyainbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ માપન સારિભાવ, શુદ્ધ ચરિત્ર અને મેક્ષ ક્રમ પ્રાપ્ત ન થાય ? તિથિને માથાને તપ કરવાની આજ્ઞા. પાતિ, ચાતુર્માસિક સાંતોની નાય આધીને શાખા જિશ્વર મહારાજની કૃત્ત. મનેશનાંદ સંસ્થા અને નિદિ ગુણો ધારણ કરવાનું સમથ' મહાજ્ શ્રીમાન નર્મદામર્ગાજી શ્રી પદે મલામાં તથા યાસ સુમાલીન ગ્રંચનો કર્યા. શ્રીમાન હૂનિચ્છિ ખાધપ્રકરણમાં યુદ્ધ મારે ગાવે છે, એટલુંજ નહિં પણ દરેક વર્ષની જેમ ચાયાણી સ વહીના અર્ધર વાય કોયડાગમ આદિ મંત્રમાં ગાળ્યા પ્રમાણે નામે (ઉપલેક્ષના વિદ્યાધ શ્રીનવીચડીના ચયામાં માન્ય કરી હિતેશ્વર મહારાજના મઢમા ક યા ાયક સૂત્ર મુમ્યકત્વબાળા શ્રાવક પતાને સ્થાને જો અર્જુની તિથિએ નિર્ભર ઢાકુરની પૂજા, મનનાઃ અને વિરતિદિ ગુણો આદરવાનારા ક ગેમ જાય છે. જુઓ તે ગાથા Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com સ્થા ઓ Page #290 -------------------------------------------------------------------------- ________________ તપ અને संवच्छरचाउम्मासिएमु अठाहियासु तिहीसु । मुब्वायरेण लग्गइ जिणवरपुयातवगुणेसु ॥२६॥ અર્થાત્ સંવછરી અને ચોમાસાની તિથિઓએ તથા વર્ષની સર્વ અઠ્ઠાઈની તિથિઓએ જિનેશ્વર મહારાજની પૂજા અનશનાદિ તપસ્યા, અને વિરતિ આદિ ગુણ આદરવા માટે શ્રાવકે સર્વ (તન, મન, ધનના) આદરથી પ્રયત્ન કરે જ જોઈએ. આવા સૂત્રકારના અને શ્રીવિલેકનાથ તીર્થકર મહાવીર મહારાજના સમકાલીન અને હસ્તદીક્ષિત ભગવાન ધર્મદાસગણિજી તથા પૂર્વ ઘરોની નિકટમાં થએલા શ્રીહરિભદ્રસુરિજીના વચનને દેખ્યા પછી શાસ્ત્રને અનુસરનાર કો સજજન એમ શ્રદ્ધા કરે કે તિથિઓને ઉદ્દેશીને કરાતું તપ એ સ્વમતિકલ્પિત છે કે અંzદ્રબાહ્ય અનુષ્ઠાન હેઈ સંસારને વધારનારું છે. વળી શાસ્ત્રને વાંચનારા તથા સાંભળનારા વાચકે સારી પેઠે સમજે છે કે શ્રી સયડાંગછસત્રમાં ક્રિયાસ્થાનના અધિકારમાં તથા લેપ નામના શ્રાવકના અધિકારમાં સ્થાનાં સત્રમાં તથા શ્રી ભગવતીસૂત્રમાં સામાન્ય શ્રાવના તથા શંષ, પુષ્કલિ વિગેરે વિશેષ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૧૬ પ્રધાન આદિના અંધકારમાં શ્રીઉપાસક દશાંગ સૂત્રમાં આનંદઆદિ દશ મહાકાવાના અધિકારમાં શ્રી ઔપપાતિક સૂત્રમાં ઉપપાતને અંગે જણાવેલા સામાન્ય અધિકારમાં તથા અબડઆદિના અધિકારમાં સ્પષ્ટ લેખ અને સારી છે કે શ્રાએ આઠમ, દસ, પૂર્ણિમા અને અમાવાસ્યાએ ચાર પ્રકારની સંપૂર્ણ પવધ ક્ય ને કરવા જોઇએ. આ હકીકતથી શાસ્ત્રકારોએ તિથિને ઉદ્દેશીને સાધુ કે શ્રાવકને અનશનઆદિ તપસ્યા કરવાનું નથી કહ્યું કે વિરુદ્ધ માન્યું છે કે તે તિથિને અંગે કરેલી તપસ્યા શાસ્ત્રોકત નથી એમ કહેવા કોઈપણ કદિ કરાર કસી શકે નહિ. ધ્યાન રાખવું કે અષ્ટમીઆદિ તિથિને ઉદ્દેશીને કરવામાં આવતા ચાર પ્રકારના સંપૂર્ણ પિધોમાં પહેલ નુંબરે શાસ્ત્રકારો આહાર કહે છે, અર્થાત્ આહાર પોઘધ તે ઉપવાસથી જ બને છે, અને તે ઉપવાસ તે અનશન નામની તપસ્યાજ છે, અને તેથી અષ્ટમીઆદિ તિથિને ઉદેશીને પણ કરતી તપસ્યા શાસ્ત્રથી વિરુદ્ધ છે કે શાસ્ત્રમાં અનુકા છે એમ કહી શકાય નહિ. આ સ્થળે શક થશે કે Shree Sudharmaswami Gyanbhandarkymararágyainbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તપ અને સંવછરી, માસી અને અઠ્ઠાઈઓના પર્વદિવસે શાસ્ત્રકારોએ તિથિને ઉદ્દેશીને ગણાવ્યા અને અષ્ટમી, ચતુર્દશી વિગેરે દરેક માસની છતિથિઓ ગણાવી, તેથી તે તે વર્ષમાં આવવાવાળી અને મહિનામાં આવવાવાળી તિથિઓએ જિનપૂજા, અનશન અને વિરતિઆદ જે કરવામાં આવે તે સવનુષ્ઠાન શાસ્ત્રોકર તરીકે માનવામાં અડચણ ન હોય, પણ બીજ વિગેરે તિથિઓને ઉદેશીને કરવામાં આવતી અનશનઆદિ તપસ્યા શાસ્ત્રોમાં અનુકત છે એમ કેમ ન માણવું? અને જે તે બીજ વિગેરેની તિથિઓને ઉદેશીને કરવામાં આવતી તપસ્યા જે શાસ્ત્રોકત નથી, તો તે તપની પ્રરૂપણું તથા તે તે બીજઆદિની તિથિઓના તપેને અંગે કરાતાં ઉજમણની વિધિ કહેવી કે કરવી તે કુગુરુનું લક્ષણ છે એમ ભગવાન હરિભદ્રસૂરિજી મgવયજુર તમ પશુ દવા વિહિજઈ એમ કહી જેમ હીનાવારી મરી ગયેલા પિતાના ગુરુની નંદી, બલિ કે પીકકરણઆદિને ગુરુની કિયા જણાવે છે, તેવી જ રીતે શાસ્ત્રમાં નહિ કહેલા તપ ૫ તો તેના ઉજમણાની વિધિનું કરવું Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ વ્યાપન ૧૬૩ કે કહેવું તે કુગુરુની ક્રિયા તરીકે જણાવે છે એ વાત પણ વિચારવાની છે કે જે બીજઆદિ તિથિએને ઉદ્દેશીને તપસ્યા કે તેના ઉઘાપન કરવાં શાસ્ત્રકારને શ્રાવકધમ તરીકે કે ધમાનુષ્ઠાન તરીકે લાગ્યા હૈ।ત તે! સાંવત્સરિક આદિ વર્ષની તિથિએ ગણાવી અને પ્રતિમાસની અષ્ટમીઆદિ તિથિએ ગણાવી તેા બીજમાદિની તિથિમ્મા શાસ્ત્રકારોએ ક્રમ ગણુાવી નહિ આ સર્વ શાના સમાધાનમાં મુમજવાનું કે સૂત્રકાર ભગવાનના ઉદેશ જીવને મુખ્યતાએ ચારિત્રની પ્રાપ્તિના કારણભૂત તિથિઓની આરાધના દર્શાવવાનેા હૈાય અને તેથી સાંવત્સરિક આદિ વાર્ષિક તિથિએ અને અષ્ટમી સાિ પ્રતિમાસવાળી તિથિએ માત્ર જણાવી હાય તે તે અસંભવિત નથી. અર્થાત્ ચારિત્રના આરાધનાં અમુક તિથિએનીજ આરાધના જરુરી ગણી અને જ્ઞાન તથા નર્ત! આરાધનામાં અમુક જ સ્માદિ તિથિઓની આરાધના જરૂરી ગણી હોય તે તેમાં કંઇ નવાઇ નથી, એટલે ઃ ચારિત્રની તિથિએની આરાધના કહેવાથી જ્ઞાન અતે દશનની આરાધનાવાળી જઆદિ તિથિ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તપ અને ઉડી જાય છે એમ સમજવુંજ નહિ. શાસ્ત્રામાં જેમ નક્ષત્રાને અંગે ચારિત્રની વૃદ્ધિ કરવાવાળાં નક્ષત્રા જુદાં જણાવ્યાં છે, તેમ અહી' તિથિને અંગે ચારિત્રની વૃદ્ધિ કરવાવાળી અષ્ટમીઆદિ તિથિએ ડ્રાય અને તેથીજ તેનું વર્જીન સૂત્રકારોએ ચારિત્રની પ્રાપ્તિની મુખ્યતાને ઉદ્દેશીને આરાધના જણાવી હાય અને જ્ઞાન તથા દર્શનની આરાધનાવાળી બીજઆદિ તિથિઓ દ્વાય છતાં પણ જણાવી ન ઢાયા તે યુકિત બહાર છે એમ તેા કહી શકાયજ નહિ, કેમકે અષ્ટમીદિ તિથિઓને અંગે કહેલા પાષધને આપણે વિધિસૂત્ર તરીકેજ માની શકીએ, કાપણ પ્રકારે તે અષ્ટમીદિના પૌષધ સંબંધી કરેલા વિધાનને નિયમસૂત્ર તરીકે તે માની શકીએજ નહિં, કેમકે જો તે અષ્ટમી આદિની તિથિને અંગે કરેલા પૌષધવિધાનને નિયમસૂત્ર તરીકે માનીએ તે। તે અષ્ટમીઆદિ ચારિત્રતિથિએ સિવાય સાંવત્સરિક અને અડ્ડાઇએની તિથિઓમાં ઉપવાસ (અનશન) આદિ ઔષધેાતું કરવું એ અવિવિધરૂપ થાય,, અને તેથીજ તે સાંવત્સરિક અને અઠ્ઠાઇઓમાં તપ અને Shree Sudharmaswami Gyanbhandawwwmarar@gyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ વાત ૧૬૫ વિરતિદિ કરવાને ઉપદેશ કરનારા શ્રીધમ દાસણ તથા શ્રીહરિભદ્રસૂરિજી સરખા મહાપુરુષ શાસ્ત્રવિરૂદ્ધ ઉપદેશ આપનારા કરે, એટલુંજ નહિ, પશુ ચાર પ્રકારના પોષવામાં આવતા એવા ઉપવાસ (અનશન), બ્રહ્મચર્ય'નુ' પાલન, શરીરના મસ્કારાતા ત્યાગ અને સાંસારિક ખેતી, પશુપાલન કે વેપારાદિ ક્રિયાના પરિહાર એ ચારમાંથી એક ચારે જે અષ્ટમીમાદિ ચાર તિથિ સિવાયની અન્ય તિથિગ્મામાં કરવામાં આવે તો તે સૂત્રથી વિરૂદ્ધ હાઇ પાપબંધનું કારણુ હોવું જોઇએ, અને આ ઉપર જણાવેલા દેજે! કાઇપણ જૈતમતાનુસારી જીવ માનવાને તૈયાર થાયજ નહિ. કદાચ કહેવામાં આવે કે શ્રીગડાંસૂત્રની છત તથા શ્રાવક્રપ્રજ્ઞપ્તિ અને પચાશકઆદિ શાસ્ત્રોની વૃત્તિમાં પૌષધને પ્રતિનિયત દિવસનુંજ અનુષ્ઠાન છે, પણ પ્રતિ દિવસનું અનુષ્ઠાન નથી એમ સ્પષ્ટ અક્ષરામાં કહ્યું છે, તેથી એમ માનવું ચેાગ્ય છે કે અષ્ટમીઞાદિ નિધિએજ ઉપવાસ (અનશન) આદિ પાપો કરવા જોઇએ, અને તે તિથિએ એજ તે તપસ્યા વિગેરે કરાય તે વિધિયુકત કહેવાય, પણ તે સિવાયની Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ તપ અને બીજ આદિ તિથિઓમાં જે ઉપવાસ (અનશન) આદિ પૌષધે જુદા જુદારૂપે કે એ ઠારૂપે કરાય તે અવિધિજ કહેવાય. આ વિષયના સમાધાનમાં પ્રથમ તે આગળ જણાવેલજ મુદો ધ્યાનમાં રાખવાને છે કે અષ્ટમીઆદિના પિષધ સંબંધીને વાકે વિધિવા છે પણ નિયમવાકયો નથી, અને તેથી જ આગમે અને શાસ્ત્રોમાં સ્થાને સ્થાને તે અષ્ટમીઆદ સિવાયની તિથિઓમાં પણ ઉપવાસ (અનશન) આદિ વ્યસ્ત કે સમસ્ત પૌષધે કર્યાના દાખલાઓ તથા વિધાને મળે છે, વળી શ્રીસૂગડાંગ વિગેરે શાસ્ત્રોની વૃત્તિઓના પાઠથી જે ભાવાર્થ શંકાકારે જણાવવા માગે છે તે ભાવાર્થ તે માત્ર વાયના અર્થનેજ જે મનુષ્ય પુછની માફક પકડો હેય અને પ્રકરણને જેતેજ ન હોય તેવાજ મનુષ્ય તારવી શકે, કેમકે ત્યાં શ્રાવક પ્રાપ્ત વિગેરેમાં પ્રતિજ્ઞા. ઉચ્ચારણથી થતી મર્યાદાનું પ્રકરણ છે, પણ ક્રિયાની મર્યાદાનું તે પ્રકરણજ નથી, અને તેથી જ તે પ્રકરણની શરૂઆતમાં જ અવતરણ તેવાજ રૂપે કર્યું છે અને નિરુપણ કરતાં પણ પાંચ અણુવ્રતને યાવજીવિક બતાવ્યાં Shree Sudharmaswami Gyanbhandarkararágyan bhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન THE છે. અર્થાત્ અણુવ્રત ઉચ્ચાર યાવનમાં માત્ર એકજ વખત ઉચ્ચાર કરવાથી ચાલે છે, એમ જણાવી આખું પ્રકરણું ઉચ્ચારણુંની મર્યાદાનુંજ છે એમ સ્પષ્ટ થાય છે અને તેથીજ તે આખા પ્રકરણુમાં પત્ર' કે પર્યંદિન અથવા પર્વોત્તર કે પર્વોત્તદિન એવા શબ્દોની ગંધ પણું નથી, જો પ્રતિનિયન શબ્દોનો અર્થ અડ્ડારાત્રિ કેદિવસ અગર રાત્રિની મર્યાદારૂપે કરવામાં ન આવે પણ માત્ર પ. એટલેજ કરવામાં આવે તે તે અ કરનારની અપેક્ષાએ પ જેવા અત્યંત પ્રસિદ્ધ અને લધુશબ્દને ક્રેાડીને પ્રતિયત જેવા રૂઢિમાં નહિ એવા અને મેટા શબ્દને મૂકીને ગ્રંથકારે પોતાની બુધ્ધિનું લીલામજ કયું છે એમજ કહેવું પડે, એટલુંજ નાં પણ શ્રીઉત્તરાધ્યયનસત્રમાં રતિ ન દાવત્ એમ કહી કેઈપણુ એક રાત્રિએ તે પક્ષમાં પૌષધ શ્રાવકોએ કરવાજ જોઇએ એમ જણાવી જે સર્વ રાત્રિએ પૌષધને લાયક જણાવી છે તે હુકીતવાળુ વયન અને ભગવાન્ ઉમાસ્વાતિ વાચકજીએ શ્રીતત્ત્વા સૂત્રના સ્ત્રાપજ્ઞ ભાષ્યમાં પ્રતિપાદ્યન્યતમાં થા તિથિનાસ્ત્રિય એમ કહી પડવાઆદિ કાણુ તિથિને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ તપ અને આશ્રીને ઉપવાસ (અનશન) આદિ વધેનું જે વિધાન કર્યું છે તે સર્વ શાસ્ત્રવિરૂધ થઈ જાય માટે કદાગ્રહ રહિત મનુષ્યને એમ માન્યા સિવાય છૂટકે જ નથી કે શાસ્ત્રોમાં અષ્ટમી આદિ તિથિને અંગો કહેલા ઉપવાસ (અનશન) આદિ પૌવધ સંબંધીનું વાક્ય નિયમવાક્ય નથી પણ વિધિવાક્ય જ છે. વળી એ વાત પણ વાંચકે ધ્યાનમાં રાખવાની છે કે શાસ્ત્રકારોએ શ્રાવક આદિના વર્ણનના પ્રસંગે અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમાનો જે અધિકાર જણાવેલ છે તે ચાર પ્રકારના પૌષધક્ષ્મી વ્રત પચ્ચકખાણરૂપ એટલે ચારિત્ર આરાધનની મુખ્યતાવાળો છે. અને તેથી તે અષ્ટમી, ચતુર્દશી વિગેરે તિથિઓ ચારિત્રઆરાધનમાં વિશેષ નિમિત્તરૂપ હય, અને તેથી તે તિથિઓનું વિરતિના અધિકારમાં વર્ણન કર્યું હોય એ વધારે સંભવિત છે. જો કે જૈનશાસ્ત્રના નિયમ પ્રમાણે ચારિત્રની સમ્યમ્ આરાધના સભ્ય જ્ઞાન અને સમ્યગૂદર્શન સિવાયની હતીજ નથી, અને તેથી ચારિત્રઆરાધનાના દિવસોમાં પણ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને Shree Sudharmaswami Gyanbhandarumararágyainbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉઠાપન ૧૬૯ અભ્યાસ, પરાવર્તન, તથા સમ્યગ્દર્શનના ગુણાત્મન આદિરૂપ સ્વાધ્યાયહ્રારા આરાધવાનું સાથે ટ્રાયજ છે. છતાં તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની આરાધના તે અષ્ટનીઆદિ તિથિમાં ગાણુરૂપે ગણી તે અષ્ટમીઆદિ તિથિએાને ચારિત્રતથિ તરીકે મનાય છે, અને તેવીજ રીતે ખીર વિગેરે તિથિએ જે જ્ઞાનતિથિએ અને દનિધિઓ તરીકે ઓળખાય છે અને જે બીજ વિગેરે તિથિએમાં જ્ઞાનની મુખ્યતાવાળી તિથિઓને દિવસે જ્ઞાન વિગેરેની પૂજા, ભક્તિ અને બાકીની દર્શનઆરાધનની તિથિએમાં મુખ્યતાએ દર્શીનની આરાધના હોવાથી શ્રીજિનેશ્વર મહારાજની પૂજા, ભકિત વિગેરે કરવાનું શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દમાં જાવે છે. જૈનશાસ્ત્રની યથાસ્થિત તત્ત્વદ્રષ્ટિ ધરાવનારા મનુષ્ય સારી પેઠે સમજે છે કે શાસ્રષ્ટિએ ચારિત્રની યયાસ્થિતતા અને શુધ્ધતા તે સમ્યગ્દર્શન અને સન્તાન એ ઉભયથી સહિતપણું હૈ।ય તેજ બની શકે, અને સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનની પૂન્યતા ત્યારેજ તે કે જયારે તે ભયગુણુ ચારિત્રના આચરણથી સંયુકત હાય, અર્થાત Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ دی ۶ તપ અને સામાન્યપણે તે ત્રણે વસ્તુના આરાધનની તિથિઓમાં તે ત્રણે વસ્તુની આરાધના સંકલિત છે, અને તેથી જ ચારિત્રની આરાધના માટે વિશેષપણે લેવાએલી અષ્ટમી આદિ તિથિમાં સાવદ્ય ત્યાગરુપી ચારિત્રના આચરણ સાથે જેમ આહારત્યાગરૂપ અનશનને સ્થાન આપવામાં આવ્યું છે, તેવી જ રીતે જ્ઞાન અને દર્શનની આરાધના માટે જણાવાતી તિથિઓમાં જ્ઞાનભક્તિ અને જિનેન્દ્રપૂજારૂપી આરાધના શાસ્ત્રકારોએ વર્ણવેલી છે. જો કે તે જ્ઞાન અને દર્શનની તિથિઓએ ચારિત્રની આરાધનારૂપી પૌષધાદિની કર્તવ્યતા નથી હોતી એમ નહિ, પણ મુખ્યતાએ તેમાં જ્ઞાન અને દર્શનની આરાધના ગણાય છે અને તેથી જ ભગવાન્ હરિભદ્રસૂરિજી ઘણુ સવાં એમ કહી સર્વ પર્વ દિવસોમાં પૌષધ કરવાનું ફરમાન કરે છે. ચારિત્ર જ્ઞાન અને દર્શનની તિથિઓના વિભાગ અને તેમાં કરાતી આરાધનાને ભગવાન હરિભદ્રસુરિજી આ પ્રમાણે જણાવે છે - अहमी चउद्दसी पुणिमसि उद्दिठा तिहिचउक्कमि । चारित्तसाराहण कह करे पोसहाइयं ॥२६॥ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૭: કક્ષાન बीया पंचमि इकारसीतिहि नाण हेउ या एया। तत्थय नाणाई पूया भत्ती य कायव्वा ॥ २७॥ अण्णा दंसण तिहिओ तत्थ जिनिंदाण भत्तिजुतिओ | विवहा विविपयारा कायव्वा पइदिणं सम्मं ||२८|| આ ગાયાના ભાવા સ્પષ્ટપણે જણાવે છે કે અષ્ટમી, ચતુર્દોશી, પૂર્વષ્ણુમા અને અમાવાસ્યા એ ચારે ચિએમાં ચારિત્રની આરાધના માટે પૌષધર્યાદને શ્રાવક કરે. (આ ઉપરથી સ્પષ્ટ થશે કે સૂત્રોમાં સ્થાને સ્યાને જે અષ્ટમીઆદના દિવસે એ પૌષધ કરવા અધિકાર આવે છે તે ચારિત્રની આરાધનાની મુખ્યતાએજ છે.) ૨૬ બીજ, પાંચમ અને અગીઆરમ એ ત્રણ તિથિ જ્ઞાનની આરાધનાને માટે મુખ્ય ભાગ ભજવનાર હાવાથી તેને જ્ઞાનતિથિએ કહેવાય છે અને તે જ્ઞાન તિાસ્ત્રામાં જ્ઞાન. જ્ઞાની, જ્ઞાનના સાધનાની પૂજા, ભકિત વિગેરે કરવી જોઇએ. ૨૭. પૂર્વે જણ!શ્રી અષ્ટમી આદિચારિત્રતિથિએ અને હિંદ જ્ઞા થિએ! શિવાયની અન્ય એટલે કાઈપશુ તિષિ જે આરાધાય તે દર્શનની મુખ્યતાવાળી હાવાથી દર્શીન Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તપ અને તિથિઓ કહેવાય છે, અને તે દર્શનતિથિઓમાં અનેક પ્રકારની હંમેશા સમ્યમ્ જિનેશ્વર મહારાજની વિધવિધ ભકિત કરવી જોઈએ. (જે આ અષ્ટમી આદિની કરાતી ક્રિયાને નિયમિત ગણવામાં આવે તો અષ્ટમીઆદિ તિથિને દિવસે જિનપૂજા અને જ્ઞાનભકિત ન કરાય તથા બીજ આદિ દિવસોમાં પાષધ ન થાય. તેમજ જ્ઞાન, જ્ઞાની અને તેના સાધનોની આરાધના પણ ન થાય, પણ આ બધું વિધાન માત્ર મુખ્યતાના ઉદ્દેશથી વિધિવાક્ય તરીકે લઈએ, અને નિયમવાકય તરીકે ન લઈએ તો સર્વ અષ્ટમી આદિ તિથિઓમાં પૌષધ આદિ સર્વ ક્રિયાઓ થઈ શકે. માત્ર અષ્ટમીઆદિ તે તે ચારિત્ર, જ્ઞાન અને દર્શનની તિથિ માં તેની તેની આરાધનાની મુખ્યતા રહે. જેનશાસનને સામાન્ય રીતે સમજનારી જનતા પણ સારી રીતે જાણી શકે છે કે જૈનશાસ્ત્રના હિસાબે પ્રસંગ પ્રાપ્ત એવા પાપને નિષેધ કરવામાં ન આવે તો અનુમોદના લાગે છે, અને મન, વચન, કાયાથી તે અનુ. મેદના ત્રણ પ્રકારે હોવાથી તે નિધિ નહિ કરનારને Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૧૭૩ ત્રિવિધ ત્રિવિધ પ્રકારે પાપથી વિરમવારૂપ નવકેટિમય સર્વવિરતિ હેઈજ શકતી નથી, તો પછી જેઓ વિધિવાક્યને વિધિવાકય તરીકે સમજે નહિ, અગર સમજ્યા છતાં ગઇ કે મતના કદાગ્રહમાં તણાઈ જઈ, જેઓ વિધિવાક્યને નિયમવાય તરીકે ગણવા તૈયાર થાય, અને સાધુપણાની વાનગીરૂપ પૌષધ જેવી ક્રિયાને અવિધિ જણાવી તેનો નિષેધ કરવા તૈયાર થાય તેઓનું સાધુપણું કે સમ્યક્ત્વ કેમ રહેતું હશે તે વિશિષ્ટ જ્ઞાની શિવાય અન્ય કોઈ કહી શકે નહિ. જો કે કેટલાક પ્રતિક્રમણ વિગેરે માં જણાવેલા કાર્યોત્સર્ગના માનને આગળ કરી અન્ય તિથિના પૌષધને અધિક તરીકે ગણાવી તે તે તિથિએ તે તે પૌષધાદિકના નિષધ કરવામાં પોતાને કૃતાર્થ માને છે, પણ તેઓએ સમજવું જોઇએ કે પ્રતિક્રમણ ક્રિયામાં કરાતા જ્ઞાનાદિકના કાયોસગે અનેક શાસ્ત્રકારોએ તિરિજી એટલે ચિકિત્સા અગર દવા રામાન ગણાવી પ્રાયશ્ચિત્તને સ્થાને ગણાવેલા છે, અને જૈનમતને જાણનારૂં બાળક પણ એ વાત સ્પષ્ટપણે સમજી શકે છે કે રાજાના દંડની માફક Shree Sudharmaswami Gyanbhandarumarærágyatnbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તપ અને પ્રાયશ્ચિત્તસ્થાનમાં અલ્પ આપત્તિમાં ઘણું કે ઘણી આપત્તિમાં થોડું પ્રાયશ્ચિત્ત દેનાર કે લેનારો મનુષ્ય આત્માની આરાધનાને પામી શકતો નથી. અર્થાત્ શાસ્ત્રમાં નિયમિત પ્રમાણુથી કરવાના કહેલા કાયોત્સર્ગોમાં જૂનાધિકપણું ચાલી શકે નહિ, પણ જેમ દુઃખક્ષય, કર્મક્ષયના કાયોત્સર્ગમાં પ્રમાણની નિયમિતતા હેય નહિ, કિન્તુ શક્તિ પ્રમાણે કાર્યોત્સર્ગ ન કરવામાંજ વીર્યની હાનિ ગણી દૂષણ ગણવામાં આવે, તેવી રીતે પૌષધાદિ ક્રિયા પણ જેટલી ઓછી થાય તેટલી અવિરતિથી થતા કર્મબંધનું કારણજ ગણવામાં આવે એ યુક્ત ગણાય અને એ જ કારણથી સામારૂસક્રટિક્સ ગીવલ્સ ના जो कालो सो सहलो बोधव्वो सेसो संसारफलहेऊ ॥१॥ આ ગાથાથી પ્રઢ શાસ્ત્રકારો જે જણાવે છે કે સામાયિક અને પૌષધમાં રહેલા છે તેનો આયુષ્યકાળ સફળ એટલે સંવરમય હોઈ પાપથી બચાવવાવાળો છે, પણ તે સામાયિક અને પૌષધ સિવાયને સર્વ આયુષ્યકાળ આશ્રવ એટલે અશુભ કર્મને આવવાના કારણરૂપ હેવાથી સંસાર એટલે ચાર ગતિમાં ભ્રમણ કરવું અર્થાત Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૧૭૫ સંસારની વૃદ્ધિરૂપ ફળને નીપજાવનાર છે એ બરોબર શ્રદ્ધાથી માનવા જેવું થાય. ઉપર જણાવ્યા પ્રમાણે અષ્ટમી આદિ ચારિત્રતિથિઓ, બીઆદિ જ્ઞાનતિથિઓ, અને અન્ય સર્વ દર્શનતિથિઓમાં ચારિત્રાદિકની મુખ્યતા હોય તેથી તેને આરાધનની ક્રિયાને ઉદ્દેશ રહે અને તેથી તેની મુખ્યતા રહે અને અન્ય ક્રિયાની ઉદેશની અપેક્ષાએજ માત્ર ગણતા રહે. બાકી ફળદશાએ વિચારીએ તો જ્ઞાન, દર્શન કે ચારિત્રમાંથી કોઈની પણ આરાધના કરવામાં આવે તો જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરેને રોકનારા કર્મો ક્ષય થાયજ છે અને તેથી જ શ્રીઉત્તરાધ્યન વિગેરે સુત્રોમાં સંવેગ, નિ, સા ખાય, સાધમિક શુશ્રવા વિગેરે ચારિત્ર, જ્ઞાન અને દર્શનનાં કાર્યોથી સર્વ કર્મને ક્ષય અને મોક્ષફળ જણાવવામાં આવેલું છે. વળી જ્ઞાન દર્શન કે ચારિત્ર તે ત્રણેની કે ત્રણેમાંથી એકની પણ પ્રતિકૂળતાથી આઠ પ્રકારના કર્મના બંધ અને વૃદ્ધિ જણાવેલ છે, અર્થાત્ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની કે ત્રમાંથી કોઈની પણ વિરાધના તે ત્રણેની પ્રાપ્તિને રોકનારી થાય છે અને આરાધના Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તપ અને એ ત્રણેની વૃદ્ધિ કરાવી મેક્ષને પ્રાપ્ત કરાવનારી થાય છે. આ વાતને બરાબર ધ્યાનમાં લેનારો સ્પષ્ટપણે સમજી શકશે કે તિથિઓને અંગે કરાતી આરાધના જ્ઞાનાદિ ત્રણમાંથી કાઈ એકની મુખ્યતાવાળી ભલે હોય, પણ બીજાથી નિરપેક્ષ હોય કે બીજાને આરાધના કરવી એ દખલરૂપ મનાતી હોય એમ જૈનશાસનના તત્વને અનુકૂળ હેયજ નહિ. અર્થાત્ કાઈ પણ ગુણની આરાધનાને અંગે નિષેધ કરવા માટે કોઈ પણ ગુણની આરાધનાનું નિયમવાકય ભવભીથી કહી શકાય જ નહિ. આરાધ્ય પણ આલંબન અને તેનું શાકતપણું કદાચ શંકા કરવામાં આવે કે કનકાવલિ વિગેરે આભૂષણદિમાં ગણાતા પદાર્થો રોહિણી આદિ સંસારવાસી દેવીઓ, સર્વાંગસુંદર આદિ સાંસારિક પદાર્થો અને બીજ વિગેરે તિથિઓ સ્વયં આરાધ્યરૂપ ન હેઈ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આરાધ્યની આરાધનામાં નિયમિત બને પણ અરિહંત મહારાજા વિગેરે ન પદે તથા મતિ આદિ પાંચે ગાને નમો અરિહંતાણમ્ વિગેરે નામો મારા વિગેરે નમસ્કારવાળાં પદો યુકત હેવાથી Shree Sudharmaswami Gyanbhandarumarærágyatnbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન આરાધ્ય છે એમ નિશ્ચિત્ત થાય છે તેા પછી તે આરા તે નિમિત્ત તરીકે પ્રેમ ગણવાં? પૂર્વે જણાવેલાં તિથિ વિગેરે . નમસ્કાર કરવા લાયક નહિ હૈાવાથી આરાધના લાયક નથી અને તેથી તે નિમિત્તરૂપ અને, પશુ અરિત વિગેરે અને મતિ આર્દિતે। આરાધ ડાવાથી તે નિમિત્તરૂપ ગણાવાં જોઇએ નહિ, માટે કનકાવલિઆદિને અંગે શાસ્ત્રના સાક્ષાત્ વચનેને સૂચના પ્રમાણે તપ આદિથી આરાધના કરવી રાગ્ય ઢાય, પશુ આરાધ્ય એવા અરિતાદિકને નિમિત્તરૂપ ગણુવાપૂર્વક જે આરાધના કરાય તે કેવળ પ્રવચનમાં નહિ કહેલુ અને નંદુ સૂચવેલું તપ ગણાય, અને ભગવાન હિરભદ્રસૂરિજી પ્રવચનમાં નહિ કહેલા તપની પ્રરૂપણા કરનારાને ગુરુ તરીકે જણાવે છે, તેથી આવા અરિતાર્દિક જેએ પરમ આરાધ્ય છે તેઓને નિમિત્ત તરીકે લઇ તપસ્ય! કરવી એવું કહેનારા તથા તે તપસ્યા કે જે શાસ્ત્રમાં કહેલી નથી તેવી તપસ્યાનુ ઉજમણું કરવું જોઇએ એમ કહેનારા કુગુરુ તરીકે કેમ ન ગણાય ? માના સમાધાનમાં સમજવાનું । ભગવાન હરિભદ્રસૂરિજી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com وف Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તપ અને શ્રીપંચાલકની અંદર ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના કલ્યાણકાને ઉદ્દેશીને એટલે તે કલ્યાણકેના દિવસેને નિમિત્ત તરીકે ગણીને તે તે દિવસોએ યાત્રાપંચાલક જણાવતાં પૂજા, પ્રભાવના અને તપસ્યા વિગેરે કરવાનું જરૂરીપણે જણાવે છે, વિલેકનાથ તીર્થકર ભગવાનના કલ્યાણુકેના દિવસે દ્વારા કલ્યાણકાની આરાધના પૂજા અને તપસ્યાદિદ્વારા કરવાની એટલી બધી જરૂરી જણાવે છે કે જે તે કલ્યાણકના દિવસે પૂજા, પ્રભાવના અને તપસ્યા વિગેરે ન કરવામાં આવે અને અન્ય દિવસોમાં તે પૂજા, પ્રભાવના અને તપસ્યા વિગેરે કરવામાં આવે તો તે સમગ્ર અન્ય દિવસની ક્રિયાને સાઅપ્રવૃત્તિ ન કહેતાં સ્વમતિપ્રવૃત્તિ કહેવી. આ બધા વિસ્તારે ત્યાં જણાવેલ અધિકાર ધ્યાનમાં લેનારો મનુષ્ય શ્રીઅરિહંત ભગવાનાદિ આરાધ્ય વસ્તુએને ઉદેશીને એટલે એને નિમિત્ત તરીકે ગણુને કરવામાં આવતી તપસ્યાને અત્યંત જરૂરી ગણ્યા શિવાય રહેશે નહિ, અર્થાત સ્વને પણ તે અરિહંત આદિક આરાધ્ય વસ્તુને ઉદેશીને થતી તપસ્યાને સ્વમતિપ્રવૃત્તિ તરીકે ગણી Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૧૭૯ શકે નહિ. વળી તેજ ભગવાન ભદ્રસૂરિજી તેજ પંચાાકશાસ્ત્રમાં એગણીસમા તપપચાશકમાં ત્રિલેાકનાચ તીથકર ભગવાનના દીક્ષા, જ્ઞાન અને મેક્ષ જેવા કલ્યાણુકેને ઉદ્દેશીને તે કલ્યાણકે થયાં તે દિવસ કે અન્ય દિવસે પણ તપસ્યા કરવાનું જણાવે છે. અને તેવી રીતે કરાતાં તપેાતે પૂધર કાલથી પ્રવર્તે સા જણાવી પ્રકીક તપના નામે કરવા લાયક તરીકે જાવે છે. વળી નાતાધમ કથાસૂત્રમાં મલ્લીનાત નામના અધ્યયનમાં ભગવાન્ અરિહંતાદિક આરાધ્ય વસ્તુઓની આરાધનાથીજ તીર્થંકરનામગાત્ર ઉપાર્જન કરવાનું જશુાવી, અરિહંતાદિનું નિમિત્તપણે તપસ્યાદિકને અગે હાય તે વાસ્તવિક છે એમ સાબીત કરે છે. શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીજી શ્રીઆવશ્યકનિયુ*ક્તિમાં અને આચાય મહારાજ શ્રી ઉમાસ્વાતિજી વિગેરે શ્રીતત્વા વિગેરે શાસ્ત્રોમાં અરિહંતાદિકને ઉદ્દેશીનેજ એટલે તેમને નિમિત્ત તરીકે રાખીને તપસ્યાદિ કરવાથી તીયકરનામગાત્ર બંધાય એમ વિધાન જણાવે છે તેથી પણ સ્પષ્ટ થાય છે કે અરિહંત મહારાજા વિગેરે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અને આરાધ્યતમ પુરુષ તથા જ્ઞાન વિગેરે આરાધ્યમ વસ્તુઓને નિમિત્ત તરીકે રાખી તપસ્યાદિ કરવામાં કોઈ પણ જાતનું સ્વમતિ પ્રવૃત્તિ પણું નથી, અને તેથી તે તપસ્યા અને તેને ઉદેશીને થતાં ઉદ્યાપન નિરૂપણ કરનારા પુરુષ શાસ્ત્રકારોની માફક આરાધ્ય કોટિમાંજ છે, પણ કુરાની કેટિમાં નથી. ઉઘાપન (ઉજમણા)ની કર્તવ્યતા વળી શ્રાદ્ધવિધિ અને ધર્મ સંગ્રહની વૃત્તિ વિગેરેમાં ઉલ્લાપન કરવું તે દરેક શ્રાવકનું જન્મકર્તવ્ય છે, અને વધકર્તવ્ય છે એમ જણાવેલું હોવાથી પણ ઉદાપન (ઉજમણું) કરવાની પ્રરૂપણ કરવી તે કોઈ પણ પ્રકારે કુરાનું લક્ષણ નથી પણ સુવિહિત સુગુરુનું જ લક્ષણ છે એમ નિશ્ચિત થાય છે. વળી શ્રાવિધિ, ધર્મસંગ્રહ અને ઉપદેશપ્રાસાદ વિગેરેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેવા આરાષ્ય પદાર્થોની પણ નિશ્રા કરીને એટલે તેને આલંબન લઈને તપસ્યાઓ કરેલી હોય તેના ઉજમણા કરવાનું સ્પષ્ટપણે વિધાન છે. આચાર્ય મહારાજ શ્રી રત્નશખરસુરીશ્વરજીએ બનાવેલા પ્રાકૃત શ્રીપાલચરિત્રમાં Shree Sudharmaswami Gyanbhandarbmarærágyainbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ઉEાપન ૧૮૧ - - - - - અને બીજા પણ શ્રીપાલ મહારાજને સંસ્કૃત ચારિત્રોમાં થાવત્ ઉપાધ્યાય વિનયવિજયજીએ શરૂ કરેલા અને મહોપાધ્યાય યશવિજયજીએ પૂર્ણ કરેલા શ્રી પાલ મહારાજના રાસમાં પણ મહોપાધ્યાય યશોવિજયજી શ્રીપાલ મહારાજાએ અરિહંતાદિ આરાધ્ય વસ્તુઓને ઉદેશીને તપનું કરવું જણાવેલું છે, અને તે અરિહંતાદિ નવપદની આરાધનાને અંગે તે તપની પૂર્તિમાં શ્રી શ્રીપાલ મહારાજે કરેલા ઉદ્યાપન એટલે ઉજમણાને ઘણેજ વિસ્તારયુકત અધિકાર છે, તે બધું દેખીને કે શાસ્ત્રામુસારિણી બુદ્ધિવાળે મનુષ્ય અરિહંતાહિક આરાખ્યપદોને ઉદ્દેશીને કરાતી તપસ્યા અને તે તપસ્યાની પૂર્ણાહુતિ થતાં કરાતાં ઉદ્યાપન એટલે ઉજમણને અત્યંત આવ શ્યક કર્તવ્ય તરીકે ગણ્યા વગર રહે ? સર્વતપનું મોક્ષસાધનપણું ભગવાન હરિભદ્રસૂરિજી તપનામના ઓગણીસમાં પંચાશિકમાં તે એટલા સુધી જણાવે છે કે શાકમાં કહેલી અગર નહિ કહેલી કોઈપણ તપસ્યા મોક્ષપદને પ્રાપ્ત કરાવનારીજ છે એમ જણાવી તપસ્યાને Shree Sudharmaswami Gyanbhandarimarærágyainbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તપ અને ઘણું જ ઉંચી પદવીએ સ્થાપે છે. કદાચ શંકા થશે કે જ્યારે આહારાદિક ત્યાગવાળી સર્વ તપસ્યાઓ ચાહે તો શાસ્ત્રમાં કહેલી હોય અગર ન કહેલી હોય તો પણ તે કરવા લાયકજ છે એમ ગણુએ તે સંધપ્રકરણમાં ભગવાન હરિભદ્રસૂરિજીએ પ્રવચન નમાં નહિ કહેલા તપની પ્રરૂપણું અને તેવા તપના ઉજમણાની પ્રરૂપણને કુસુનું લક્ષણ કેમ કહ્યું? આ શંકાનું સમાધાન ઘણું સહેલું છે કે જે તપસ્યામાં શ્રાવકને અનુચિત એવું અભક્ષ્યનું ભક્ષણ હેય, મિથ્યાદષ્ટિ દેવતાઓની આરાધના હેય, કવાય આરંભ પરિ. ગ્રાદિકની વૃદ્ધિ હોય અને જે તપસ્યાને ઉદેશ કષાયની વૃદ્ધિવાળો હોય તેમાં મિથ્યાદષ્ટિઓએ આચરેલાં અને લેકમાં શાસનની અવનતિને કરનારાં એવાં તપ અને તેના ઉધ્યાપન કરવાની દેશના જેમ અત્યારે પણ કેટલાક સાધુઓથી પરિચિત અગર ઓછી પરિચિત સ્થાનમાં કેટલેક યતિવર્ગ કરાવે છે. તેવી તપસ્યાના ઉદ્યાનની પ્રરૂપણાને ભગવાન હરિભદ્રસૂરિજી કુગુરૂનું લક્ષણ કહે તે તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી. બાકી તો ભગવાન Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૧૮૩ હરિભદ્રસૂરિજી ઓગણીસમા તપ પંચાશકમાં સ્પષ્ટપણે જણાવે છે કે-10 સાથીનો વમ કિનપૂથળ મનાઇ ૨ सो सव्वो चव तवो विसेसओ मुद्धलोयंम्मि २६ अर्यात જે તપસ્યાની અંદર કેધ, માન, માયા કે લેભ નામના કષાયને રોકવાનું થતું હોય, બ્રહ્મચર્ય પાલન કરવામાં આવતું હોય, ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું પૂજન પ્રવર્તતું હોય, અને આહારનિરોધ કે આહારસંકેચ આદિપે જે તપમાં પ્રવૃત્તિ થતી હોય તે સર્વ તપસ્યાએજ ગણવી, અર્થાત તે સર્વ તપસ્યાઓ સમજુ મનુષ્યોને પણ સામાન્ય રીતે કરવા લાયક છે પણ મુગ્ધ એટલે અવ્યુત્પન્ન બુદ્ધિવાળા અર્થાત શાઓના રહસ્યો જાણવામાં જેની બુદ્ધિ બરોબર પ્રવર્તતી નથી એવા જીવોને તે પૂર્વે જણાવેલા કષાયાદિ નિધવાળા તે વિશેષ કરવા લાયક છે. આ હકીકત સમજનાર મનુષ્ય શાસ્ત્રોમાં નહિ કહેલા તપ અને નહિ કહેલાં તપના ઉજમણા ઉપર જણાવ્યા પ્રમાણે મિથ્યાદષ્ટિ આદિકના હેય તે સહેજે સમજી શકશે, એક વાત આ સ્થળે બરોબર ધ્યાનમાં લેવાની છે કે ભગવાન હરિભદ્રસુરિજના. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ તપ અને અને તેમના કરતાં પણ પહેલાના આચાર્યોના વખતમાં જે ઉજમણની પ્રવૃત્તિજ ન હતા અને તેને રિવાજ ચાલતે ન હેત તે ઉદ્યાપન એટલે ઉજમણીમાત્રના નિરૂપણામાં કુગુરુપણું જણાવી દેત, પણ તેમ ઉજમણું માત્રની પ્રરૂપણને કુગુરુનું લક્ષણ ન જણાવતાં શાસ્ત્રમાં નહિ કહેલા તપના ઉજમણાની પ્રરૂપણાને જ કુગુરુના લિંગ તરીકે જણાવ્યું છે તે જ સ્પષ્ટ કરે છે કે મૂળ સૂત્રકારોએ પૂર્વધર આચાર્ય ભગવાનોએ યાવત ભગવાન હરિભદ્રસૂરિજી આદિ સમર્થ પુએ જે તપસ્યાઓ અને તેના ઉદ્યાપને સાક્ષાત કહ્યાં છે અને સૂચવ્યાં છે તેની પ્રરૂપણ કરવી તે સુવિહિત શ્રમણ ભગવાનને માટે યોગ્ય જ છે. કદાચ કહેવામાં આવે કે આવી કષાય. નિરોધ વિગેરેવાળી તપસ્યા વ્યુત્પન્ન લેકને માટે સામાન્યથી હિત કરનારી જણાવી અને મુખ્યતાએ તે તે તપસ્યાઓ મુગ્ધ લોકોને હિત કરનારી જણાવેલી છે, માટે તેવી તપસ્યાઓથી કે તેની પૂર્ણાહુતિમાં થતાં તેના ઉજમણુઓથી જીવને સામાન્યજ કાઈક ફળની પ્રાપ્તિ થતી હશે, પણ તેના વિશેષ ફળની પ્રાપ્તિને સંભવ Shree Sudharmaswami Gyanbhandarkimararágyainbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ વદ્યાપન ૧ ૨૫ તેનાથી નહિ હોય એમ કહેવાવાળાએ સમજવું જોઈએ કે મુગ્ધ લોકોને વિશેષ હિત કરનારી એ તપસ્યાઓ અને ઉપલક્ષણથી તેના ઉજમણુઓ છે. ઉદેશવાળી તપસ્યાથી પણ પરમચારિત્ર એમ કહેવાનું તત્ત્વ એ નથી કે તે તપસ્યા અને તેના ઉજમણાથી માત્ર સામાન્ય ફળની જ પ્રાપ્તિ થતી હોય, કેમકે ભગવાન હરિભદ્રસૂરિજજ એવી તપસ્યાને અંગે જણાવે છે કે ઘણા જીવો શાસ્ત્રોક્ત પરમચારિત્રને પામીને યાવત્ મોક્ષને મેળવી શક્યા. gવું વહિવત્તીy gો મજુસારિમાવા વાળં વિવુિં વઘુ પત્તાનીવા મદામા ! અર્થાત એવી રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે દેવતાઆદિને ઉદ્દેશીને કરેલા તપથી તે તપ કરનારને કષાયાદિ નિષેધ હોવાથી મેક્ષને અનુકૂળ એવાં પરિણામ થાય છે, અને તેથી જ એવી તપસ્યા કરવાવાળા અનેક ભાગ્યશાળી જીવો શાસ્ત્રમાં કહેલા યથાસ્થિત ચારિત્રને પ્રાપ્ત કરી શકયા છે. તે પંચાશકની ટીકા કરવાવાળા ભગવાન અભયદેવસૂરીશ્વરજી પણ સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યા કરે છે કે- એવી તપસ્યા કરનારાઓ મોક્ષને અનુકૂળ પરિણામવાળા થયા છે અને Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તપ અને તેથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચેકબું ચારિત્ર તેઓ પામ્યા છે. આવી સ્પષ્ટ વાત જાણ્યા પછી કે મનુષ્ય આવી તપસ્યા અને ઉજમણાઓ પરંપરા ફળને દેવાવાળાં નથી, પણ સામાન્ય ફળને જ દેવાવાળાં છે એવું માનવા તૈયાર થાય? ઉજમણુની જરૂરીયાત અલબત્ત એટલું તો આપણે કદી કલ્પી શકીએ કે તપસ્યાના દરેક દિવસોમાં મહાવિભૂતિથી જિનપૂજાદિક કે જ્ઞાન કે જ્ઞાનીઓની ભક્તિ અને સાધર્મિકેની શુશ્રષા કરવા માટે કે ચારિત્રવત મહાનુભાવોની વિનય વૈયાવચ્ચ સાથેની શુશ્રષા કરવાની જોગવાઈ ન ધરાવે છે તેવું પ્રતિદિન કરવાને શક્તિમાન ન થાય, તેવા મનુષ્ય તપસ્યાની પૂતિમાં તો જરૂર પિતાની શક્તિ પ્રમાણે જિનેશ્વર મહારાજના અત્યંત આડંબરપૂર્વકના પૂજનમાં ઉત્તમોત્તમ જ્ઞાનનાં સાધને એકઠા કરવામાં દૂર દૂર રહેલા જ્ઞાની મહારાજાઓને અત્યંત નમ્રતાપૂર્વક વિજ્ઞપ્તિ કરી, પિતાના ગામમાં કે નિવાસસ્થાનમાં પધરાવી તેમની સેવા કરવામાં તેમજ સ્થાન સ્થાન, ગ્રામ ગ્રામતરે અને Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન દૂરદૂર શહેરમાં રહેલા ત્રિલોકનાથ તીર્થકર મહારાજના ભક્તો શાસનસેવામાં સદા સજજ રહેનારા સજજને વિવિધ પ્રકારની તપસ્યા અને વ્રતોથી પિતાના આત્માને પવિત્ર કરવા સાથે અન્ય મહાશયોને પણ ધર્મમાં પ્રવતોવનારા તથા ધર્મની પ્રવૃત્તિમાં મદદ કરનારા ભાવકધર્મની આરાધનામાં નિષ્ણાત બનેલા સાધર્મિકોને વિવિધ પ્રકારે નિમંત્રણાદિકથી પિતાને ઘેર બેલાવી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ધન, ધાન્ય, વસ્ત્ર, અલંકાર આદિ આપી તેઓની ભક્તિ કરવામાં તે જરૂર તન, મન, ધનથી તૈયાર થાય એનું નામજ વર્તમાનમાં ઉજમણું કહેવાય છે. અર્થાત્ જે ક્રિયાઓ તપસ્યાના દરેક દિવસમાં કરવાને લાયકની હતી અને કરવી જોઈતી હતી, છતાં તે તપસ્યાના દરેક દિવસમાં બે બની અને માત્ર તપસ્યાની પૂર્ણાહુતિમાંજ બનાવી, તે કોઈપણ પ્રકારે અધિક કરણી થઈ એમ તો કહી શકાય જ નહિ, પણ વર્તમાનમાં પ્રવર્તતી ઉજમણની જે રીતિ તે માત્ર ફૂલની જગો પર પાંખડીજ છે. અર્થાત્ તપસ્યાના દરેક દિવસોમાં વારંવાર કરાતી કરણ માત્ર તપસ્યાની પૂતિમાં એકજ વખત કરવાની થાય છે. Shree Sudharmaswami Gyanbhandarulmarærágyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ta તપ અને ઉજમણાદિ ખર્ચાની જરૂરીયાત શાસ્ત્રાનુસારિણી આ રીતિ છતાં જેએ પૈસાને પરમેશ્વરતુલ્ય ગણનારા, સ્રીએતે ગુરુતાનું સ્થાન આપનારા અને વિષયલાલસાના વિશાળપણામાંજ વિહાર કરનારા એ ઉજમણાની ક્રિયાને અત્યંત ખ`વાળી ગણી તે ઉજમણાની ક્રિયા તરફ્ થ્યાડ ંબરને નામે અભાવ, અરૂચિ કે અનાદર ધરાવે કે પેદા કરે તેમાં તેની ધમ પરાયણ મનુષ્યાએ દરકાર કરવાની ડ્રાયજ નહિ. ત્રિશ્લેકનાથ તીર્થંકર ભગવાન મહાવીર મહારાજના દેશના વખતે રચાતા સમવસરણની ગેાશાલા જેવા બિનજરૂરી ગણતા હતા અને તેજ સમવસરણની રચનાને નામે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની નિંદા કરતા હતા, તેા તેટલા માત્રથી ચારે નિકાયના દેવતાઓએ ત્રિલેાકનાથ તીર્થંકરના સમવસરણની રચનામાં કાઇપણ પ્રકાર ખામી કરી નથી. કેટલાકાતે ઉજમણાના ખર્ચને વ્ય', પાણી, ધૂમાડા કે નિરર્ણાંક એવાં એવાં વિશેષણા લગાડી ઉદ્યા પનના આ આદરને મદ કરવા પ્રયત્ન કરતાં જૈન નામધારીની ગરીમાને આગળ કરે છે, તેઓએ સમજવું Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૧૮૯ જોઈએ કે તે પોતાના નિવાસ માટે કરાતા બંગલા અને બગીચાઓ કરવા બંધ કરી તેમાંથી બચેલે પૈસે જૈન નામધારી ગરીબોને કેમ આપતા નથી ? મોટર દોડાવવાના ખર્ચે, સહેલ મારવાની મુસાફરીના ખર્ચે ફેશનની ફિશીયારીના ખર્ચ, તથા કૂદકે ને ભૂસકે વધતો ઘર ખર્ચ બંધ કરીને કે ઘટાડીને તેઓ પિતાના માનીતા નામધારી જૈનને પોષવા કેમ તૈયાર થતા નથી ? ધર્મપરાયણ અને ધર્મને જીવનથી અધિક ગણનારા મહાનુભાવે જે ધર્મને રસ્તે ઉજમણું, પ્રતિષ્ઠા, સામૈયા, સાધર્મિક વાત્સલ્ય વિગેરેમાં જે ખર્ચ કરે છે તે જ ખર્ચ આ વાડી, ગાડી ને લાડીની મોજ માનનારાઓને ખટકે છે. તત્વથી વિચારીએ તે મેજના સાધનોમાં માચી રહેલા એવા લોકોને નામધારી જેનેની ગરીબાઇની પંચાત નથી, પણ તેઓને તો ધમરતે ખર્ચાય, ધર્મપરાયણોની ભક્તિ થાય અથવા ધર્મિકોના ધર્મને પણ મળે એજ માત્ર ખટકે છે, કેમકે એમ ન હોય તો તેવા મોજીલા મનુષ્યએ પ્રથમ વિચારવું જોઈએ કે આ ઉજમણું વિગેરેની ક્રિયાને આડંબર કોઈને પણ શિર ફરજીઆત Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તપ અને તરીકે નાખવામાં આવેલે હૈાતે! નથી. આ ઉજમણાની ક્રિયાને આડઅર તા તેઓજ કરે છે કે જે સર્વ પ્રકારે સાધનસંપન્ન હૈાવા સાથે આવતી જિંદગી અને મેાક્ષને માનનારા હાઇ ભવિષ્યની આત્માની સદ્ગતિ માટે હુ' જે કઈં કરૂ' તે બધું આ જિંદગીમાં મળેલા અને જરૂર હેલવા પડે એવા પદાર્થથી સારરૂપ છે. અર્થાત્ તેજ મારી મિલક્ત બચેલી ગણું છું કે જે શુદ્ધ દેવ, ગુરુ, ધર્માંના આરાધનમાં અને સમ્યગ્દર્શોન, જ્ઞાન, ચારિત્રના પાષણમાં તથા તેને ધારણ કરનારાઓની ભક્તિમાં ઉપયાગી થાય. ઉજમણું જરૂરી પણ ફરજ્યાત નહિ ધર્મિષ્ઠેના આ વિચારો જાણવાની સાથે મેજીલાઆએ એ પણ સમજવાનું છે કે તપસ્યાની પૂતિને અ ંગે ઉજમણું જરૂરી કન્ય તરીકે હેવા છતાં પણ તે ફ્જીઆત ન હેાવાથી સેંકડા અને હજારો મનુષ્યેા તપસ્યા કરે છે તેમાંથી હજારે એક ટકે! પણ સાધનસ’પન્ન હેાવા છતાં પણ ઉજમણું કરનારા હાતા નથી. મેાછલાને એ વાત તા અનુભવસિદ્ધ છે કે હજારા સ્થાને સે’કડા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૧૯૧ મનુષ્ય આસો અને ચૈત્રની ઓળીઓ કરવાવાળા હોય છે, અને જ્ઞાનપંચમીને અંગે પંચમીની તપસ્યા કરનારાઓ તો ઘણાજ મોટા પ્રમાણમાં હોય છે, છતાં તેના ઉજમણા કરનારા તે માત્ર કાઈક કોઈક ઠેકાણે ગણ્યાગાંધાજ હોય છે. શાસનની શ્રદ્ધા અને સરણીને અનુસરનારા મહાનુભાવો ઉદ્યાનની શકિત ન હોય તો પણ શ્રી નવપદ (ઓળીજી)ની તપસ્યા કરે છે એ વાત કોઈ અન્ય પુરાવાથી સાબીત કરવી પડે તેમ નથી. ધાર્મિક કાર્યોમાંજ ગરીબાઈને આગળ કરવી એ શું? વળી તેવી પવિત્ર ધાર્મિક ક્રિયાને તેડી પાડવા કે ઉતારી પાડવા માટે જે ગરીબાઈનું બહાનું આગળ કરવામાં આવે છે તે પણ માત્ર બહાનું હોવાથી ધમિકોએ ગણકારવા જેવું નથી, કેમકે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની હયાતિ વખત પણ શ્રાવકધર્મમાં શિરોમણિ ગણાતા પણ પુણ્યા શ્રાવક જેવા મહાનુભાવ શ્રાવકે માત્ર સાડીબાર કડી એટલે બે આનાની પૂંછ ધરાવતા હતા અને આદ્રકુમારની સ્ત્રી સરખી સ્ત્રીઓ રેટીઆ કાંતીનેજ પતિથી નિયુક્ત થએલી સ્ત્રીઓએ પેટ ભરવું પડે છે Shree Sudharmaswami Gyanbhandarukimarærágyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ હર તપ અને એમ સ્પષ્ટ જણાવ્યું હતું, એટલે તે વખતે સાચા જેમાં પણ ગરીબાઇનો પ્રવેશ હતો એમ માન્યા સિવાય ચાલે તેમ નથી. છતાં તેવી વખતે પણ મહારાજા શ્રેણિક અને મહારાજા કાણિક ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીરના વિહારસ્થાનની જ માત્ર ખબરરખાવવમાં લાખેને ખર્ચ પ્રતિવર્ષ કરતા હતા અને ભગવાનના આવવાની વખતે તો દરેક વખતે કોડ રૂપિયા વધામણીમાં દેતા હતા. આ કહેવાનો આશય એ નથી કે ધર્મિક પુરુષોએ સાધમિકેને ઉદ્ધાર કરવો જોઇ નથી. સાધર્મિકેની ભક્તિ કરવી અને બહુમાન કરવાં એને માટે તે શાસ્ત્રકાર સ્થાને સ્થાન ઉપર ઉપદેશ આપે છે, અને વર્તન માન મુનિ મહારાજાએ પણ તેજ શાસ્ત્રના ઉપદેશને અનુસરીને સાધર્મિકોની ભકિતઆદિનો ઉપદેશ સ્થાન સ્થાન ઉપર આપે છે, અને કેઈપણ વ્યાખ્યાતા મુનિ મહારાજે શ્રીજિનમંદિર આદિ સાત ક્ષેત્રોમાંથી શ્રાવક, શ્રાવિકારૂપ સાધમિકના બે ક્ષેત્રને કમી કરી, પાંચજ ક્ષેત્રમાં ધન વાપરવાનું કહ્યું નથી અને કહેતા નથી, કિન્તુ સાતે ક્ષેત્રમાં ધન વાપરવાનું જેમ શાસ્ત્રકારોએ કહ્યું છે Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન (૩ તેમજ વર્તમાન વ્યાખ્યાતા મુનિ મહારાજાએ પણ સાતે ક્ષેત્રામાં ધન વાપરવાના ઉપદેશ આપે છે અને તેવા વ્યાખ્યાતા મુનિ મહારાજાએનાજ ઉપદેશને પ્રતાપે સ્થાન સ્થાન ઉપર ભાજનશાળાએ, અબલખાતાં», અને જૈનાને મદદના કુંડા ઉભાં થએલાં અને વપરાતાં શુદ્ધ દિષ્ટએ દેખવાવાળા જોઇ શકે છે. અન્ય રીતિએ થતાં ઉડાઉ ખર્ચા. વળી જે ધાર્મિક અનુષ્કાનાને કે ધર્માંના સ્થાનને વ્યથ ખર્ચ થાય છે એમ કહી અગર હૃદ બહાર ખેંચ થાય છે એમ જણાવી અનાવશ્યક જણાવવા તૈયાર થાય છે તેઓને વિલેાકનાય તીય કર ભગવાનના ચૈત્ય તથા ધર્મપરાયણ શ્રાવકશ્રાવિકા વર્ગનાં ધમ શ્રવણુની સગવડવાળા ઉપાશ્રય આદિ સ્થાન વિગેરે કે' જેએ ભવાંતરની સદ્ગતિ અને નિર્વાણ-પ્રાપ્તિના કારણો મેળવવાનાં અપૂર્વ સ્થાન છે તે માછલા મનુષ્યપણાથી નજરમાં ખટકયા કરે છે, પણ્ તેઓને મ્યુનિસિપાલિટમાં લાખે। અને કરેાડાના ખર્ચે કરાતી. મકાન વિગેરેની સગવડ જે ત્રણે ભાગે ગરીબ ખેડૂત કે મજુરે વિંગેનાં Shree Sudharmaswami Gyanbhandawwwmarar@gyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તપ અને પરસેવાથી પેદા કરેલા પૈસામાંથી ફરજીઆત રીતે લેવામાં આવેલા છે, તેમાંથી જ ઘણે ભાગે શ્રીમંતે કે તેના કાઉન્સીલરાની અનુકૂળતા માટે જ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે એક શ્રીમંત કે એક અધિકારીને બંગલે ઘણે દૂર હોય અને વચમાં કઈ પણ અન્ય પ્રજાજનના આવાસ કે આવડજાવડનું સ્થાન ન હોય તો પણ મ્યુનિસિપાલિટિના ખર્ચે સડક વિગેરે સુંદર સાધને કરવામાં આવે છે. વળી તેજ મ્યુનિસિપાલિટિની હદમાં રહેતા ખેડૂતો કે મારો અગર સામાન્ય વર્ગ કે જેની પાસેથી સુધરાઇ વિગેરેને નામે પણ સારા પ્રમાણમાં કરી લેવામાં આવે છે, તેવાઓના રહેઠાણ તરફ નજર કરીએ તો તે સ્થાનના રસ્તા અને અસ્વચ્છતાની સાથે અંધારનો જમાવ દેખતાં અત્યંત ભયંકરતા લાગે, તે આવી રીતે સામાન્ય પ્રજાના ફરજી. બાત રીતે લેવામાં આવેલા પૈસાને શ્રીમંતે અને અધિકારીઓ માટે મેટી સંખ્યામાં થતો ઉપયોગ તેમને ખટકતો કે ખૂંચતું નથી. વળી માત્ર આ ભાવના સાપનને બંને પેટને ખાડે પૂરવા અપાતી અને સરવાળે Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉધાપન વ્યર્થ અને ભારભૂત તરીકે પૂરવાર થએલી વ્યાવહારિક કેળવણીની પાછળ મોટા ભાગે કંગાળ એવા ખેડૂતવર્ગ પાસેથી ફરજીઆત કરરૂપે ઉઘરાવેલા નાણાનો સુંદર મકાનના નામે કેવો ઉપયોગ થાય છે તથા વ્યાવહારિક કેળવણીમાં શિક્ષિત થઈને આગળ વધેલાને કેવી રીતે હજારોના પગારો આપી રોકવામાં આવે છે, અને તેવી રીતે રોકેલા પણ મેટા પગાર ખાનારા શિક્ષકે કેટલા વખતે કેટલું શિક્ષણ આપે છે તે તે કઇ છાનું નથી, પણ તેમાં તે આ માછલા નવી રોશનીના રિક્ષા વાળાઓને કઇ જાતે અરૂચિ કે અભાવ થતું નથી, એટલું જ નહિ પણ માત્ર પેટને ખાડે પૂરવા માટે કે ગાડી, વાડી, લાડીની મોજમજા માટે લેવાતી વ્યાવહારિક કેળવણીના વિદ્યાર્થીઓને અંગે સ્કૂલે, પાઠશાળાએ અને બેકિંગોને અંગે દરેક વર્ષે દરેક કેમ તરફથી લખટ ખર્ચ કરવામાં આવે છે. તે તરફ આ જીલ્લા મનુષ્યને કોઈ પણ જાતે આંખ ઉંચી કરવાનું થતું નથી. જેની સંસ્થાઓનું ખરચ અને તેને સુધારો જેને સરખી એક નાની કોમ પણ આંગળીને વેઢે Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ દ તપ અને ન ગણી શકાય એટલી બધી મેડિંગા ચલાવી, દરેક વર્ષે લાખે! રૂપિયા ખચે છે, જો કે આજ ત્રીશ ત્રીશ, ચાલીસ ચાલીસ વર્ષ થયાં ધર્માંની રક્ષા કે ઉદ્દારને નામે ધર્મપરાયણ પુરુષા પાસેથી પૈસાને ધેાધ આ મેજીક્ષા પુરુષોએ વહેડાવ્યા અને જ્યારે ધર્માપરાયણ પુરુષા તેનાથી મેાલાઓની માનેલી સંસ્થાઓમાં ધમ'ના ઉદ્ધાર કે રક્ષાના એક અંશ પણ ન દેખતાં દેવ, ગુરુ, ધર્માંના આરાધનથી તે સંસ્થાના કાય વાહકે અને વિદ્યાર્થીઓને દૂર દૂર રહેતા દેખીને તેમજ તીથ, મ ંદિર, ઉપાશ્રય, કે ઉપધાન, ઉજમા, પ્રતિષ્ટા વિગેરે ધર્મસ્થાન અને સમક્રિયાઓના સ્પષ્ટરૂપે વિરેાધી થઇ બીજા ધર્મ કર્નારાઓને પણ 'ડાશાહી ચલાવીને પરાણે પણ ધમ કરતાં રોકનારા થાય છે એમ દેખીને તે માછલાઓની માનીતી સંસ્થામાં વિષવૃક્ષને ઉછેરવાની માર્ક અન મૂળ ધારીને જ્યારે પૈસાના પ્રવાહ બંધ કર્યાં. ત્યારે આ મેાછલા માનવીએ ધર્મપરાયણ પુરુષાએ આપેલા પૈસાના પ્રવાહના ઉપકારને જાણે બદલેાજ આવા રૂપે કાળતા ઢાય નહિ તેવી રીતે ધર્મપરાયણેા તથા તેમને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ શાપન ૧૯૭ છગરથી ચાહેલા એવા તીર્થ, દેવ, ગુર, ધર્મ અને તેમની ઉજમણા વિગેરે ધર્મક્રિયાઓને તોડી પાડવા તૈયાર થયા છે, અર્થાત તે મોજીલા માનવીઓને ધમ. પરાયણ લેકે પોતાની શુભ લાગણીથી શુભ માગમાં જે વ્યય કરે છે તે ખટકે છે અને ધર્મપરાયણ લેકેની નિંદાકારાએ પેપરમાં હલકા ચીતરીને બકરીઓ કરીને, યાવત પિકેટિંગ કરીને પણ ધર્મપરાયણેને પિતાની મિલક્તને પિતાની ઇચ્છા પ્રમાણે પરમાર્થ દાવા તરીકે કરાતે ઉપયોગ કરવા દેવો નથી અને પિતાની સંસ્થાઓને તીર્થ, દેવ, ગુરુ અને ધર્મક્રિયાઓની લાગણીવાળી અને પ્રવૃત્તિવાળી બનાવી ધર્મપરાયણની લાગણું ખેંચી તેમાં તેઓને પિતાની લક્ષ્મીને પરમાર્થ દવે વ્યય કરવાનું મન થાય તેવું તો તે મેજીલા માનવીઓ કરી શકતા નથી, પણ તત્વદષ્ટિથી જેને જુલમ કહીએ તેવી રીતિ અખત્યાર કરી ધર્મપરાયણોને પજવવા પૂરપાટ રીતે તૈયાર થાય છે. મેજીલા માનવીઓની સંસ્થામાંથી આટલા લાંબા કાળ સુધી પાણીના પ્રવાહની માફક ખર્ચેલા પૈસામાંથી એક પણ નબીરે એ પાક્યો Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ તપ અને નથી કે જે તીર્થ, ચૈત્ય, દેવ, ગુરુ કે ધર્મને બચાવને માટે બહાર આવ્યો હોય, છતાં હજી પણ ધર્મપરાયણે નાજ માત્ર પૈસા તે તરફ ખચાવવી છે તે કેમ બની ધર્મરક્ષા આદિને નામે ફંડ અને તેનો દુરૂપયોગ વળી તે મોજીલા માનવીઓએ ધર્મના ઉદય, રક્ષા અને વૃદ્ધિને માટે ઉભી કરેલી સંસ્થાઓમાં છગરથી ધર્મને ચાહનારા કે કરનારા ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકે, અને અધ્યાપકે રાખ્યા નથી, અને જ્યાં સુધી તેવા ધર્મને ચાહવાવાળા અને ધર્મના સારા સારા અનુષ્ઠાનો અને ધમને વર્તનને કોઈ પણ ભેગે અમલમાં મેલવાને સર્વદા તત્પર રહેનારા ટ્રસ્ટી વિગેરે ન હોય અને તેથી તે તે ધર્મ ઉદયાદિકને નામે સ્થાપેલી સંસ્થાઓમાં ધર્મનું જીવન દાખલ ન થાય અને તેનો લાભ લેતા વિધાથી ધમમય જીવનની પવિત્રતા અને અવશ્ય કર્તવ્યતા ન જાણે ન સમજે, ન માને કે ન આચરે તેમાં તે વિદ્યાથીઓ કરતાં તે તે સંસ્થાના ટ્રસ્ટીઓને જ માફ ન કરી શકાય તે દોષ છે, કેમકે પાણીની માફક Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyainbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન પિસા વેરનારા ધર્મપરાયણોની આગળ તેજ ટ્રસ્ટી વિગેરેએ આ સંસ્થા ધર્મના ઉદય, રક્ષા અને વૃદ્ધિને માટેજ સ્થાપવામાં આવે છે એમ જાહેર ભાષણ, કરાવો કે ઉદેશને નામે પૈસા લીધેલા છે, અને તેથી જે જે સંસ્થાઓ એવા ધમ ઉદય, રક્ષા અને વૃદ્ધિના જાહેર ઉદેશથી સ્થાપવામાં કે ચલાવવામાં આવે છે તે બધી સંસ્થાઓમાં જે ધર્મનો ઉદય રક્ષા કે વૃદ્ધિનું કાર્ય કરનારા વિદ્યાથીઓ રહે નહિ કે સંસ્થામાંથી નીકળ્યા પછી પણ તેવી સ્થિતિમાં વર્તવાવાળા ન રહે તે એમ ખુલ્લું કહેવું જોઈએ કે તે ટ્રસ્ટી વિગેરે પૈસા વિગેરે ભરનારાનો વિશ્વાસઘાત કરનારા છે. ચાલુ સંસ્થાના ટ્રસ્ટી વિગેરેઓએ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે તમારી સંસ્થાના જેઓ આદ્યપ્રેરક, સંચાલક કે પિષક છે તેઓએ આરંભ, પરિગ્રહ, વિષય અને કષાયને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરેલ હોઈ તેઓ પોતાના મહાવ્રતની મલિનતા માટે તમારા આદ્યપ્રેરક વિગેરે બન્યા નથી, પરંતુ ત્રિલેકનાથ તીર્થંકર મહારાજ અને તેમના પ્રવર્તાવેલા શાસનની અભ્યદય સ્થિતિ, રક્ષા અને વૃઈ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ .. તપ અને અંગેજ તે અદ્વિતીય લાભ ગણીને તમારી સસ્થાના પ્રેરક વિગેરે અન્યા છે. એટલે ટ્રસ્ટી વિગેરે પ્રાણ કરતાં પ્યારા એવા પૈસા પાથરનાર ધર્મપરાયણાના ધમ દયાદિકના કાર્ય માં કટિબદ્ધ ન રહેવાથી જેવા વિશ્વાસને કેરા કરનાર પ્રેરણા કરનાર અનવા ક્રાત કરનારા ખતે છે, તેવી રીતે તે મહાવ્રતધારી પુરુષને પણ વિશ્વાસત્રાત સાથે તેમની અવજ્ઞા કરનાર બને છે. ધર્મ ઉદયાદિક તરફ ધ્યાન નહિ રાખનારા ટ્રસ્ટીએએ સમજવું જોઇએ કે તમારી બેદરકારીને લીધે અગર સંચાલકાતી સ્થિતિના વિષસને લીધે અથવા સંસ્થામાં રહેતા અને નીકળેલા વિદ્યાર્થીઓના વનમાં ધર્મસંબંધી જયવારા ન દેખવાને લીધે પૈસા ભરનાર ધર્મપરાયણા તરથી તથા ધર્મની ધગશને ધારનારા ર્મિકો તરફથી કેવાં કેવાં વાકયે। અને એલભા સાંભળવા અને સહન કરવા પડે છે એ સર્વ હકીકતને વિચાર કરી ધર્મમાં આતપ્રેત થએલાએજ તે ધમના ઉદ્દયાદિકને નામે કઢાતી સંસ્થાઓના ટ્રસ્ટી વિગેરે બનવું જોઇએ, ધર્મના નામે ચાલતી સંસ્થાના ટ્રસ્ટી વિગેરેએ એ પુ Shree Sudharmaswami Gyanbhandavw.marar@gyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૨૦૧ ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા ધર્મને ઉદય, રક્ષા અને વૃદ્ધિ એ ત્રણે ધાર્મિક ક્રિયાની પ્રવૃત્તિને જ આધીન છે. જોકે શાસ્ત્રકારે અવિરતિ સભ્યદૃષ્ટિ છેને કેઈપણ પ્રકારની વિરતિ નહિ છતાં પણ ધર્મી તરીકે ગણવાનું જણાવે છે, પણ સંસ્થાના ટ્રસ્ટી વિગેરેએ ધ્યાન રાખવું કે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ પણામાં રહેલ જીવ સર્વ પ્રકારની ધાર્મિક ક્રિયાના અનુમોદનવાળે અને તેની પ્રાપ્તિની ઇચ્છાવાળો જ હોવો જોઈએ. અને એ હાય તેમજ તે અવિરતિસમ્યદૃષ્ટિને ધર્મી તરીકે ગણવામાં આવે છે. અર્થાત જેને પાપના અંશની કે સર્વ પાપની વિરતિ કઈ દિવસ પણ અરૂચિકર હોય નહિ, પણ તેને પરમ સાધ્ય અને કર્તવ્ય તરીકે જ માને તેજ જીવ અવિરતિસમ્યગ્દષ્ટિપણામાં છે એમ કહી શકાય. વળી તે અવિરત સમ્યગ્દષ્ટિને પણ શક્તિ હોય તે જિનેશ્વર મહારાજના ધર્મમાં પ્રવર્તેલા એવા ગુરુમહારાજ તથા ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરની ભક્તિ અને સેવાપૂજા નિયમ હેજ જોઈએ એમ ભગવાન હરિભસૂરિજી શ્રીપંચાકસત્રમાં સ્પષ્ટ શબ્દોમાં Shree Sudharmaswami Gyanbhandamararagyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ત૫ અને @ાવે છે. તો પછી જે સંસ્થાના હાજર કે ક્ટા થએલા સંચાલકે કે વિદ્યાર્થીઓ જ્યાં સુધી ઓછામાં ઓછી તન મન, ધનથી દેવ, ગુરુની વૈયાવચ્ચક્રિયામાં પ્રવૃત્તિ કરનારા ન દેખવામાં આવે ત્યાં સુધી તેવી સંસ્થાઓને કોઈપણ ધર્મપ્રેમી જીવ ધર્મને માટે આદર્શ સંસ્થા તરીકે ન ગણે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. વર્તમાન સંસ્થાના ટ્રસ્ટી વિગેરેએ ધ્યાન રાખવું કે તેઓ તરફથી જે જે સંસ્થા ચલાવવામાં આવે છે તેમાં જે ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મને ઉદય, રક્ષા અને વૃદ્ધિ વિગેરેનું યથાસ્થિત ફળ જોવામાં આવતું હેત તો તમારી સંસ્થા તરફ કે તમારી તરફ કોઈપણ શાસનના સુકાનીને કે ધર્મપ્રેમીને એક શબ્દ પણ પ્રતિકૂળ કહેવાની જરૂર પડત નહિ, એટલું જ નહિ પણ તેવા ધર્મઉદયાદિક ફળ તમારી સંસ્થામાં આવે છે એમ જાણીને હરેક ધર્મ. પરાય મનુષ્ય અન્ય ધાર્મિક કાર્યોની તરફ જેમ પ્રેમ ધરાવી પિતાની મેળે જેમ ઘણો પૈસે વાપરે છે, તેવી રીતે તમારી તે તે સંસ્થાઓ નમુનેદાર ગણવાથી તે તરફ પણ હાથ લંબાવવાને કદીપણુ ચુકત નહિ, અને Shree Sudharmaswami Gyanbhandarmararágyainbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૨૦૩ જે તેવી દશા થઈ હતી તે તમારે પિકેટિંગ અને પ્રોપેગેન્ડા કરીને સાધર્મિક વાત્સલ્ય, ઉપધાન કે ઉજમણ જેવી પવિત્ર ક્રિયાઓને અટકાવવાના અધમ કાર્યમાં જવું પડયું હેતજ નહિ દરેક વાચકે અને ચાલુ સંસ્થાના ટ્રસ્ટી વિગેરેએ એ વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જેનશાસનમાં સમ્ય. કુવાદિની નિર્મળતા વિગેરે કરનારી કેઈપણ ક્રિયા, પછી તે નાની હોય કે મોટી હોય, પણ તે રોકવાલાયક હોયજ નહિ. અર્થાત્ કોઈપણ ક્રિયાના ભાગે કોઈપણ ક્રિયા કરવાનું વિધાન ધર્મીપુરુષોને શાસ્ત્રને અનુસરતા હોવાથી ઇષ્ટ હેયજ નહિ. તો પછી ઉજમણું અને ઉપધાન જેવી સમ્યગ્દર્શનાદિકની સંપૂર્ણ રીતે આરાધના કરાવનારી ક્રિયાના ભાગે જે આનુષંગિક ધર્મઉદયાદિકવાળી સંસ્થાને પોષવાને વિચાર કે પ્રવૃત્તિ કરવામાં આવે તે તેને ધર્મપ્રેમી કે શાસ્ત્રાનુસારિણી બુદ્ધિવાળે મનુષ્ય કોઈપણ પ્રકારે મંજૂર કરી શકે જ નહિ. પૂજા પરમેશ્વરની કે પૈસાની? વળી ઉપધાન, ઉજમણું, પ્રતિકા, તીર્થ કે ચંત્ય વિગેરેમાં દ્રવ્યવ્યયની અધિકતાનો જે સવાલ ખડો કરવામાં આવે છે તે જ Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ २०४ તપ અને સવાલ ખડે કરનારાઓની અંતઃકરણમાં ધાર્મિક વૃત્તિની શૂન્યતા જાહેર કરે છે કેમકે ધર્મપ્રેમી અને ધર્મપરાયણ કેને તો ધર્મના પુજારીજ બનવાનું હોય છે પૈસાના પુજારીઓ તે તેઓ જ બને કે જેઓ ધર્મ કરતાં પૈસાની કિંમત અધિક ગણાતા હેય. ધ્યાન રાખવું કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર માત્ર એક વચનની સત્યતાની ખાતર રાજ્ય, દેશ, અંતઃપુર, કુટુંબકબીલે અને ઋદ્ધિસમૃદ્ધિ એ સર્વને ભોગ આપી, પિતાની પતિને પણ ભોગ આપવામાં પાછી પાની કરી નથી. એ અપેક્ષાએ એક પણ ધર્મના કાર્યનો ઉદય, રક્ષા કે વૃદ્ધિ કરવા અખૂટ ખજાનો આ ખર્ચ દેવામાં આવે તો પણ ધર્મપરાયણોને તે કર્તવ્ય તરીકે લાગે અને અનુમોદનીય થાય. ખર્ચની તરફ દૃષ્ટિ રાખનારા મનુષ્યો ધર્મની તરફ દૃષ્ટિ યથાસ્થિતપણે રાખી શકે જ નહિ એ વાત સમજવી મધ્યસ્થ મનુષ્યોને મુશ્કેલ નથી. કદાચ કેટલાકે તરફથી એમ કહેવામાં આવે કે ધાર્મિક અનુષ્ઠાન કરવામાં કેઇની પણ અરૂચિ કે અભાવ છે નહિ અને હેય પણ નહિ, પણ માત્ર તે તે ધર્મક્રિયાઓને અંગે જે આડંબર પાછળ ખર્ચ કરવામાં આવે છે તે Shree Sudharmaswami Gyanbhandarumaræragyarbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપન ૨૦૫ તરફજ મોજીલાઓની અરૂચિ કે અભાવ છે. આવું કહેવાવાળાઓએ વિચારવું જોઈએ કે માત્ર પોતાના કુટુંબ અને પેટની ખાતર લેવાતા વ્યાવહારિક શિક્ષણમાં સન્માનના અને ઇનામના તથા ડીઝીઓ આપવાના કે મેળવવાના કાર્યો પાછળ જે અઢળક ખર્ચ કરવામાં આવે છે તે મેજીલા માનવીઓને કેમ ખટકતું નથી? વળી કોઈપણ સારી અધિકારીની વિદાયગીરી વખતે આપવામાં આવતાં હજારો અને લાખના ખર્ચવાળાં ખાણું અને મેળાવડાઓને તેઓ એક અંશે પણ બંધ કરવા કેમ તૈયાર થતા નથી? રાજા, વાઇસરોય કે ગવર્નર વિગેરેની એકજ દિવસની મુલાકાતમાં લાખો રૂપિયા ખર્ચવાવાળા પુદગલાનંદીઓ જેમ રૂપિયાની કિંમત કરતાં મુલાકાતની કિંમત અધિક અને જરૂરી ગણે છે, તેવી રીતે અનંત પુદગલપરા સુધી રખડતાં નથી મળેલી પણ માત્ર કેઇક ભવિતવ્યતાના યોગે આ મનુષ્યભવમાં જ આ ધર્મારાધનની ક્રિયા મળેલી છે, એવી ધર્મારાધનની દુભતાને દિલમાં દઈ ધર્મારાધન તરફ જ ધગશ ધરાવનારા ધર્મપ્રેમી પુરા પૈસાને પરમ વ્યય કરીને પણ પિતાને Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તપ અને ભવના અંતે મેલવાની ચીજ છે એમ માનતે અને ધર્મને એક અંશ પણ ભવભવના દુઃખોને ટાળનાર હોવા સાથે ભવોભવ સાથે આવી ઉદય કરનાર છે એમ ગણી ધર્મની ક્રિયાનો આડંબર કરે તેમાં અન્ય ધર્મપ્રેમીઓને તે અનુમોદના અને સહાય કરવા સિવાયનું બીજું કર્તવ્ય હેયજ નહિ. આ પ્રમાણે ઉદ્યાનની કર્તવ્યતાનું યોગ્ય પણું જણાવ્યા પછી ઉદ્યાપનની રીતિ તરફ કાંઈક વિચાર કરીએ તે યોગ્ય જ ગણાશે. સમ્યગ્દરનાદિક ગુણધર્મપણું ધર્મપ્રેમીઓએ ધ્યાનમાં રાખવાનું છે કે ઉપાદાન અગર આરાધ્ય એવા ગુણરૂપ ધર્મના જેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણ ભેદે છે, અને તે ત્રણ ભેદથી જ સિદ્ધિદશામાં થતું ક્ષાયિક એવું જ્ઞાન, દર્શન, વિગેરે પરિણમે છે. અર્થાત્ તે સમ્યગ્દર્શનાદિક ધર્મક કેવળ મેક્ષગતિનાજ વાસ્તવિક કારણરૂપે બની શકે છે. એટલે વાસ્તવિક રીતે સમ્યગ્દર્શનાદિ ગુણોને જીભાવ કોઈ પણ પ્રકારે કર્મના એક પણ અણુને લાવવાનો છે નહિ, કેમકે જે તે સમ્યગદર્શનાદિને સ્વShree Sudharmaswami Gyanbhandaruwmarærágyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન ભાવ આત્માની સાથે કમના પરમાણુને બગાડવાના ઢાય તે। સિદ્ધ મહારાજાને તે સમ્યગ્દર્શનાદિ સોંપૂર્ણ હાવાને લીધે ક્રમ પરમાણુઓનું લાગવું થાય, એટલુજ નહિ પણ સિદ્ધ મહારાજાઓને તે ક્ષાયિકાદિ ગુણુ સંપૂણૅ હાવાથી પાપ નહિ પણ પુણ્યકર્મના પરમાણુ એને જથા તા સિદ્ધ મહારાજાને સપૂર્ણ પણે લાગ્યા સિવાય રહે નહિ, અને જો તેમ થાય તે સિદ્ધ મહારાજા સથા જેમ પાપથી દ્વિત છે, તેમ પુણ્યથી પશુ ચા રહિત છે એ વાતને માન્ય કરી શકીએ નહિ, એટલુંજ નહિં પણ્ તે સંપૂર્ણુ સમ્યક્ત્વાદિદ્વારા આવેલા પુણ્યના જયા ભેગવવા માટે શરીર ધારણ કરવું પડે અને તે શરીર ધારણ કરવા માટે સંસારમાં અવતાર ગ્રહણ કરવા પડે. આ બધી આપત્તિ ત્યારેજ આવે કે જ્યારે સમ્યગ્દશ'નાદિ ગુણેા પુણ્યકર્મને બંધાનાર છે. એમ માનવામાં ભાવે, પશુ તત્વદષ્ટિએ વિચારનાર મનુષ્યને સ્પષ્ટ માલમ પડશે કે તે સમ્યગ્દર્શન, સગ્ગાને કે સભ્યચારિત્ર એ ત્રણેમાંથી એક કે એકઠા થયેલા ત્રણે ફાઇ પણ જાતના પાપ કે પુણ્યને બંધાવનારા નથી, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૨૦૭ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તપ અને અને તેથી જ શાસ્ત્રકારો બંધના કારણે જણાવતાં મિથ્યાત્વ, કષાય, અવિરતિ, પ્રમાદ અને ગને જ કર્મબંધના કારણ તરીકે જણાવે છે. એટલે કર્મબંધના કારણમાં સમ્યગ્દર્શનાદિને સ્થાન નથી એ સ્પષ્ટ છે. વળી તત્વાર્થકાર ઉમાસ્વાતિ વાચકજી મહારાજ વિગેરે પૂર્વાચાર્યોએ અને સૂત્રકાર મહારાજાઓએ ઈદ્રિય, કષાય, અવત, યોગ અને ક્રિયા એ વસ્તુનેજ કર્મ આવવાના દ્વારરૂપ આશ્રવ તરીકે ગણવેલી છે, પણ તેમાં એક પણ સ્થાને કે એક પણ ભેદ તરીકે સમ્યગ્દર્શનાદિને આશ્રવનાં કારણ તરીકે જણાવ્યાં નથી વળી જ્ઞાનવરયાદિ કર્મોને જુદા જુદા આશ્રવ જણાવતાં પણ આઠે કર્મોમાંથી કોઈપણ કર્મના આશ્રવ તરીકે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને શાસ્ત્રકારોએ કહેલા કે ગણવેલા નથી. સમ્યગ્દર્શનાદિકની બંધમાં આહેતુતા આ સ્થળે જરૂર શંકા થશે કે પૂર્વે આજ લેખમાં જણાવવામાં આવ્યું છે કે સમ્યગ્દર્શનના પ્રતાપે વૈમાનિક સિવાય બીજા દેવાનું કે નરકાદિક ગતિઓનું આયુ ખ્ય બાંધેજ નહિ, અર્થાત સફવવાળો સમફતમાં Shree Sudharmaswami Gyanbhandarukimarærágyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૨૦૯ રહ્યો થકે વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે, તેવી રીતે ચતુર્દશ પૂર્વ રૂપી શ્રુતજ્ઞાનને ધારણ કરનારા કવ છઠ્ઠા લાંતક નામના દેવકના આયુષ્યથી ઓછું આયુષ્ય માં જ નહિ, વળી એક દિવસની પણ શુદ્ધ પ્રયા પાળવાવાળે મનુષ્ય મેક્ષને મેળવી શકે, છતાં પણ કદાચ તે મેક્ષને ન મેળવે તો પણ તે શુદ્ધ ચારિત્ર્યવાન જીવ ઓછામાં ઓછે વૈમાનિક દેવતાપણુમાં વેદવાલાયક કર્મોને બાંધી જરૂર વૈમાનિક દેવ થાય છે. આવી રીતે જણાવેલું હોવાથી સમ્યગ્દર્શનાદિને બંધ અને આશ્રમ વેનાં કારણ તરીકે કેમ ન ગણવાં ? આવી રીતે થતી શંકાના સમાધાનમાં સમજવાનું કે જે સમ્યગ્દર્શને યુkiપણું ચતુર્દશપૂર્વરૂપ શ્રુતજ્ઞાન સહિતપણું કે વિશુદ્ધ પ્રયારૂપ ચારિત્ર અંગીકાર કરવું એ જે કર્મબંધના કે આનાં કારણો હોય તો તે સમ્યગ્દર્શનાદિ ત્રણે મુણોની જેટલા કાળ આત્મામાં સ્થિતિ રહે તે તેટલા બધા કાળમાં આયુષ્યબંધાદિક થવાં જોઈએ પણ તેમ તો થતું જ નથી, એટલે સમ્યગ્દર્શનાદિમાંથી એક કે તે ત્રણે વૈમાનિક આદિ આયુષ્યબંધના કારણો નથી કેમકે Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તપ અને જે તેને કારણે માનીએ તો સમ્યગ્દર્શનાદિના સમગ્ર કાળમાં વૈમાનિકપણુના આયુષ્યના બંધ માનવા પડે. વળી પ્રકૃતિ કે પ્રદેશ એ બે પ્રકારના બંધમાંથી કઈ પણ પ્રકારનો બંધ થાય છે તે યોગના પ્રભાવેજ થાય છે એમ શાસ્ત્રકારો સ્થાન સ્થાન ઉપર સ્પષ્ટ શબ્દોમાં કહે છે, અને સમ્યગ્દર્શનાદિ તો ગરૂપ નથી, પણ આત્માના ગુણેજ છે, અને તેથી તે સમ્યગ્દર્શનાદિથી પ્રકૃતિ કે પ્રદેશ એ બંનેમાંથી એક પ્રકારને બંધ થઈ શકે જ નહિ, જ્યારે આવી રીતે સમ્યગ્દર્શનાદિ બંધના કારણોજ નથી તે પછી તે સમ્યગ્દર્શનાદિથી વૈમાનિકપણ આદિનું આયુષ્ય કેમ બંધાય છે એ બાબતમાં તત્વવિચાર કરતાં એ આયુષ્યપ્રકૃતિને બંધાવનાર તે ગજ છે, પણ તે આયુષ્યાદિ પ્રકૃતિને બાંધનારો જીવ જે વખતે તે વૈમાનિક આદિના આયુષ્ય બાંધે છે તે વખતે સમ્યગ્દર્શનાદિના પ્રભાવે આત્માના અધ્યવસાયને ગની શુદ્ધિ રહે, અને તેથી ગધારાએ અશુભ આયુષ્ય નહિ બંધિતાં શુભ આયુષ્યજ બાંધે તેમાં કથંચિત સમગનાદિને હેતુ તરીકે ગણીએ તો પણ વાસ્તવિક Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન રીતે તે! સમ્યગ્દર્શનાદિ ગુણે! બંધનું કારણ છેજ નિહ અને તેથી તત્ત્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતિ વાચજીએ દેવગતિના આયુષ્યના આશ્રવે જણાવતાં સયમને સરાગ એવા વિશેષણુથી સ`કલિત કર્યુ છે. અંતે સ્પષ્ટ સૂચનુ છે કે સયમ એ કેવળ દેવતિના આશ્રવ નથી પણ ચારિત્રયુક્ત આત્માતી સરાગતા એજ દેવના આયુષ્યના આશ્રવનું કારણ છે અને તેથીજ વીત રાગ ચારિત્રવાળા મહાત્માઓને ચારિત્ર ધણુંજ ઊંચું છતાં પણ દેવગતિ કે બીજી પ્રાપ્તપણુ ગતિને માશ્રવ હેતા નથી. અર્થાત્ ચારિત્રજ ને કર્મ આવવાનું દ્વાર ડૂત તે વીતરાગ સંજમવાળાને પણ જરૂર આયુષ્યને મંત્ર થાત પશુ વીતરાગ ચારિત્ર કે સમ્યગ્દર્શનવાળાને કોઇપણ પ્રકારના આયુષ્યને અંધ હાતા નથી એજ શાસ્ત્રીય ડુકીકત સ્પષ્ટ કરે છે કે સમ્યગ્દશ'નાદિ ગુણામાં તાત્ત્વિક દ્રષ્ટિએ બંધ ૐ આશ્રવરૂપ છેજ નહિ. દાનાદુિરૂપ પ્રવૃત્તિમય ધમની સાધના જ્યારે સમ્યગ્દર્શનાદિ ગુણરૂપ ધમ પુણ્યપ્રકૃતિ બંધાવવામાં પણ તત્ત્વષ્ટિએ કારણરૂપ બનતા નથી, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૧ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તપ અને ત્યારે પ્રવૃતિરૂપ જે દાનાદિ ભેઘવાળો ચાર પ્રકારને જે ધર્મ છે તે જ સદ્દગતિ અને પુણ્યના બંધ કે આવના ભેદ તરીકે બની શકે છે. એ દાનાદિ ચાર પ્રકારના પ્રવૃત્તિરૂપ ધર્મમાં તપસ્યા કરનારા મનુષ્ય તપસ્યા કરવાને હાડે શીલ, તપ અને ભાવ એ ત્રણ પ્રવૃત્તિમય ધર્મની સારી રીતે ઉપાસના કરી શકે છે, કેમકે તે તપસ્યાના દિવસોમાં ક્રોધાદિક કષાયને જય, નિરારંભ પ્રવૃત્તિ તથા વાહાય વિગેરેથી શીલ ધર્મની પ્રવૃત્તિ સ્વભાવિક રીતે થાય છે તે તપસ્યાના દિવસોમાં અશનાદિકનો સર્વથા રોજ કે સંકોચ રસઆદિકને ત્યાગ વિગેરે થતાં હોવાથી તપ નામના પ્રવૃત્તિ ધર્મની આરાધના તો ખુલ્લી જ છે, અને તે શીલ અને તપ નામના પ્રવૃત્તિમય ધર્મોને તપસ્યાના દિવસોમાં આરાધવા સાથે આ અસાર સંસારમાં આ શીલ, તપ વિગેરેનું આરાધન થાય એજ તત્ત્વ છે એવી ભાવના સહિતપણુરૂપ પ્રવૃત્તિમય ભાવઘમની પ્રવૃત્તિ પણ તપસ્યાના દિવસોમાં જરૂર હોય છે અને તેથી શીલ, તપ અને ભાવરૂપી પ્રવૃત્તિમય ધમ તે તપસ્યાના દિવ માં જરર થાય છે, અને તે થયાને અનુભવ પણ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ઉણાપન ૨૧૩ થાય છે, પણ દાનધર્મરૂપી જે પ્રવૃત્તિમય ધર્મ કે જેને શાકારો ગૃહસ્થના ધર્મ તરીકે વરૂ જિરિયાધબ્બામો અતિ ગૃહસ્થને મુખ્ય ધર્મ દાનધર્મ છે અને તેનાથી તે (સર્વવિરતિ નહિ છતાં સર્વથા સામાયિકને ઉચરનારો). ચૂકે છે, આવા વાકયથી જે ગણાવે છે તેનો લાભ બહુધા તપસ્યાના દિવસોમાં લઈ શક નથી અને ઘણે ભાગે લઈ શકાય પણ નહિ, માટે તે દાનધર્મને યથાયોગ્ય રીતિએ આરાધવા માટે દરેક તપસ્યાના દિવસે ન બન્યું હોય તો પણ તપસ્યાની પૂર્તિ થયે ઉદ્યાપન કરવા દ્વારા તૈયાર થવું જ જોઈએ. લાભને ભવાંતરે લાભ મેળવે તેવો ઉપયોગ દરેક આસ્તિકમનુષ્ય અને તેમાં પણ વિશેષતઃ ધર્મપ્રેમીઓએ એ વાત જરૂર સમજવી જોઇએ કે લાભાંતરાયના પશમથી મળે લાભ મર્યાદિત જ છે, અર્થાત્ લાભાંતરાયને ઉદય ન થાય ત્યાં સુધી જ તે લાભ ટકી શકવાને છે અને તે લાભથી જે વસ્તુઓ મળી હોય તે વસ્તુઓથી આગામી કાળ અને આગામી ભવમાં પણ મોક્ષમાર્ગને સાધનમાં અનુકૂળતા કરવાવાળા Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ i૪ તપ અને થવા સાથે લાભાંતરાયના ક્ષયેાપશ્ચમને કરનારા અને તેમ કરવાને તૈયાર થવું જોઇએ. ઇંદ્રિયેની આસક્તિ પરિ પૂર્ણ કરવા માટે શરીર કે જે કેવળ વિષ્ણુની કાઠી અને મૂત્રની કયારી હેાઇ કેવળ અચિકરણયંત્ર જેવું છે, તેને વધારવા કે પુષ્ટ કરવા તેમજ કુટુંબ કે જે માત્ર પોતપોતાના સ્વાર્થમાંજ લીન છે તેને પેવા માટે તે લાભાંતરાયના ક્ષયેાપશમથી મળેલા લાભને ઉપયાગ કરવા એ ગાયને દોહીને હુડકાઇ કુતરીને પાવા જેવું થાય છે, છતાં સાંસારિક બંધનાને લીધે કે તેવા સંજોગાને લીધે કદાચ તેમ કરવુ' પણ પડે તે પણ તેવી રીતે તે લાભના થતા ઉપયાગ આસ્તિકા અને ધર્મપ્રેમીઓને તા ખટકતાજ હોય છે કારણ કે ધર્મપ્રેમીએ તેવી રીતે તે થતા ઉપયોગને સંસારવૃદ્ધિનુંજ કારણ ગણે છે, એટલે હાલાંતરાયના ક્ષયાપશમથી મળેલા લાભથી સંસારની વૃદ્ધિ થાય એ શ્વપ્રેમીને કાઇપણ પ્રકારે કષ્ટ ડ્રાય નહિ, પણ ધર્મ પ્રેમીને તેા લાભાંતરાયના ક્ષયેાપશમથી મળેલા ભાભ, લાભાંતરાયના કે બીજા` પણ કર્મોના ક્ષયેશમ અને ક્ષયને કરનારે થાય તેજ ઇષ્ટ હાય, અને તેથીજ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપન રા૫ ધર્મપ્રેમી મનુષ્ય લાભાંતરાયના ક્ષયોપશમથી મળેલા લાભને જેટલે ઉપગ આત્માના જ્ઞાન, દર્શન, ચારિ. ત્રાદિક ગુણોના વિકાસને માટે કે આવતી જિંદગીમાં પણ તેની પ્રાપ્તિ માટે થાય, તેટલે જ લાભ સફળ માને, અને તેવી રીતે સફળ પણે કરેલા લાભને ઉપયોગજ સર્વ કાળમાં અને વિશેષતઃ પર્યત આરાધનાના વખતે અનુમોદવા લાયક ગણે. ધનને ધર્મમાં પણ વ્યય ન કરે તે વાંક મનુષ્ય જે આસ્તિક અને ધર્મપ્રેમી થયે હોય, અને ધર્મને મોક્ષ પમાડનાર તથા દુર્ગતિને રોકવા સાથે સંગતિની પ્રાપ્તિ કરાવનાર છે એમ સાચા અંતઃકરણથી માનનાર થયો હોય, તો તેને જિંદગીમાં અનેક વખત આવતું અને જતું એવું ધન ધર્મક્ષેત્રમાં વાપરવાને કદી પણ સંકુચિતપણું ધારણ કરનારો હોય નહિ, કેમકે જે ધર્મપ્રેમી મનુષ્ય આખી જિંદગીને અંગે એકજ વખત મળનારું અને ગયા પછી તે એક જિંદગીમાં બીજી વખત નહિ મળનારૂં એવું જે શરીર છે, તેને ભોગે પણ ધર્મને આરાધવા તત્પર બનેલે છે, તે ધર્મપ્રેમી મનુષ્ય આત્માથી Shree Sudharmaswami Gyanbhandarraragragyan bhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તપ અને છૂટાપણે રહેલું એવું અને જિંદગીમાં અનેક વખત આવવા જવાવાળું એવું ધન, મેસના ફળને આપનાર એવા ક્ષેત્રમાં ન વાવી શકે એ બને જ નહિ ધર્મપ્રેમી મનુષ્યોને મળેલા ધનને ઉપયોગ વિશેષતઃ લાડી, વાડી કે ગાડીમાં થતો નથી, પશુ ધર્મ તથા ધર્મના ઉદ્ધાર અને પિષણમાં જ થાય છે. આપણે જાણીએ છીએ કે મહારાજા સંપ્રતિના કરાવેલા નવીન ચેત્યો અને જીર્ણોદ્ધારો કાળબળે કે જુલ્મી રાજાઓના જુલમના કારણે ઘણા નાશ પામ્યા તે પણ તેમની તે ચેત્યાદિક તરફની ઉદારતા હજુ પણ સ્થાને સ્થાન પર રહેલાં તેમનાં ચેલે જણાવી આપે છે. વિમળશાહ મંત્રી અને વસ્તુપાળ તથા તેજપાળના ધર્મકાર્યો જેનેજગતથી અજાણ્યાં નથી તેમજ રાજર્ષિ મહારાજા કુમારપાળના ચૈત્યાદિક ધર્મકાર્યો જે કે પાટણની ગાદી ઉપર તેમની પછી આવેલા અજયપાળે નેસ્તનાબુદ કરવામાં બાકી રાખી ન હતી, છતાં તેમને પણ ધર્મકાર્ય મહારાજા સંપ્રત્તિ, મંત્રી વિમળશાહ અને શાસનના શ્રી સરદાર મંત્રી વસ્તુપાળ તેજપાળના ધાર્મિક શાસ્ત્રોમાં ઉલ્લેખિત થએલા અનેક Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપન ૨૭ ઉદારતાભર્યા ધાર્મિક કાર્યોની માફક ધર્મશાસ્ત્રોમાં જાહેર રીતે ઉલેખિત રહેવા સાથે કેઈ સ્થાનોમાં તેમના કાર્યો માંથી રહેલે અંશભાગ તેમની ધાર્મિક પરિણતિને લીધે થએલી ઉદારતાની સાક્ષી જૈન, જૈનેતર સર્વ પ્રજામાં પૂરે છે. જેવી રીતે તે મહાપુએ ધાર્મિક કા તરફ અઢળક ધન ખરચી નામના મેળવવા સાથે અન્ય ધામિક લકોને અનુકરણીય દૃષ્ટાંત પૂરું પાડ્યું છે, તેવી રીતે તેઓનું એક પણ કાર્ય દુનિયાદારીના અંગે થયેલું હોય એની વર્તમાન જમાને પણ સાક્ષી પૂરતો નથી. વળી ધર્મપ્રેમીઓએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તેમનું મુખ્ય સાધ્ય અવ્યાબાધપદ એટલે મેંશજ છે. દેવેન્દ્ર અને નરેન્દ્રપણાની સ્થિતિ પણ તેઓને દુઃખરૂપ અને ભવભ્રમણ કરનારી લાગતી હોય છે, તો તે મોક્ષપદની પ્રાપ્ત કાઈપણ કાળે ચારિત્રના આચરણ સિવાય કે સર્વ બાહ્ય સંજોગોના પચ્ચકખાણ સિવાય મળવાની જ નથી, અને તે ચારિત્રનું આચરણ દુનિયામાં કિંમતથી ન મળે તેવા અને આત્માની સાથે ઓતપ્રોત થએલા અને આ ભવના છેડા સુધી સ્થિર રહેવાવાળા એવા શરીરના Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તપ અને નિર્મમત્વભાવ અને અપર્ણભાવ સિવાય બની શકે તેવુંજ નથી, તે પછી જે ધર્મપ્રેમી મનુષ્ય દુનિયામાંથી મેળવી શકાય એવા આત્માથી સર્વદા જુદા રહેવાવાળા એવા અને કેઈ વખત ન હોય તો આવે અને હેય તે પણ ચાલ્યું જાય એવા ધનને પરમ સાધ્ય એવા મોક્ષપદના હેતુ તરીકે નિશ્ચિત થએલા એવા ક્ષેત્રમાં વ્યય નહિ કરે તે તે ઉપર જણાવેલા સ્વરૂપવાળા શરીરના સમર્પણથી થતું ચારિત્ર અને તેનાથી થતી સાધ્ય. સિદ્ધિરૂપ જે મોક્ષપ્રાપ્તિ તે કેવી રીતે કરી શકશે? કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી તો જેઓ સાત ક્ષેત્રમાં પૂર્વે જણાવેલા સ્વરૂપવાળા ધનને ન વાપરે અને મેક્ષના સાધન તરીકે ગણાએલા અને માનેલા ચારિત્રની સ્પૃહા રાખે તેઓને એ સ્પૃહાની સફળતા ન થવાનું જણાવવા સાથે ચાહે જેવી રિદ્ધિસમૃદ્ધિનો માલિક હોય તો પણ તેને વરાક એટલે ગરીબડા આંકડાની ગણતરીમાંજ ગણે છે જુઓ - સવાઘનિત્ય ર લેવું न वपेत् धनम् कथं वराकश्चारित्रं दुश्चरं स समाचरेत् । Shree Sudharmaswami Gyanbhandarkarærágyatnbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન જીસને ચારિત્રની અયાગ્યતા આ ઉપરથી ધર્મપ્રેમી સ સજ્જનને આ વાત સ્પષ્ટપણે સમજાય તેવી છે કે પરમ સાધ્ય તરીકે માનેલા મેક્ષના કારણભૂત ચારિત્રના આચરણની સ્પૃહાવાળાએ સર્વથા હિંસાદિની વિરતિરૂપ ચારિત્ર જ્યાં સુધી ન મેળવાય, ત્યાંસુધી પેાતાને મળતા ધના સાત ક્ષેત્રેમાં વ્યય કરવેજ જોઇએ. એટલે કે ચારિત્રપ્રાપ્તિની વખત સથા ચિત્ત, અચિત્ત, સર્વ પરિગ્રહેાના જે મમત્વભાવ તેના ત્યાગરૂપી ઇમારતને પત્રે જણાવ્યા પ્રમાણે સાતક્ષેત્રમાં ધનશ્ચય કરવા તેજ પાયે છે. વસ્તુ પશુ તપાસતાં એમ માલમ પડશે કે જેતે ક્ષેત્રોમાં ધન વાવવા પ્રસંગ પ્રાપ્ત થયેા હાય છતાં ધન કે કુટુંબનું મમત્વ છેાડી તેટલું ઔદાય નહિ કરે તે તે મનુષ્ય સર્વોચ! મમત્વ છેડવારૂપ ચાત્રિમાં કયાંથી પ્રવેશ કરી શકશે ? કેમકે ક્ષેત્રમાં ધન વાવતી વખત આલબન દ્વારાએ ધનની મમતા છેડી ય કરવાનો છે, ત્યારે ચારિત્રની વખા ધનતે ગેાઠવવાના સ્થાનનું આલબન નહિ છતાં તે સ ધનને વાસરાવી દેવાનું છે. વળી ક્ષેત્રમાં ધનને ય કર્તા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ તપ અને વખત પોતાની પાસે બીજું ધન રાખી માત્ર કેટલાક ધનને વ્યય કરી મમતા છોડવાની છે, જ્યારે ચારિત્ર લેતી વખતે કોઇપણ અંશે મમતા રાખ્યા વગર બધું ધન સર્વથા છોડવાનું છે. આવી સ્થિતિ હોવાથી દરેક ધમ મનુષ્ય પિતાના ધનનો વ્યય સાત ક્ષેત્રમાં પરમાર્થ દષ્ટિથી કરે એ સ્વાભાવિક છે. દાનધમથી જ શ્રાવકપણું વળી ભગવાન હેમચંદ્રસૂરિજી વિગેરેએ શ્રાવકશબ્દના નિક્ત અર્થને જણાવતાં પણ શ્રાવક શબ્દમાં રહેલા વકારને અર્થ એજ જણાવે છે કે હંમેશા સાતે ક્ષેત્રમાં ધનને વાપરવું તે શ્રાવકની જરૂરી ફરજ છે. અર્થાત વ્યવહારથી પણ શ્રાવકપણને ધારણ કરનાર મનુષ્યની ફરજ છે કે પિતાને મળેલા ધનનો ઉપગ સાત ક્ષેત્રમાં કરેજ જોઈએ. વળી ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીપંચાશક શાસ્ત્રની અંદર સ્પષ્ટપણે જણાવે છે કે ધર્મપ્રેમી અને ભવભીર જે મનુષ્ય હોય તે પોતાને પ્રાપ્ત થએલા ધન વિગેરેમાં જે ઉપગ ચૈત્ય આદિ ક્ષેત્રમાં થાય તેનાથી અન્ય શ્રેષ્ઠ ઉપયોગ જગતમાં છેજ નહિ એવી ધારણા Shree Sudharmaswami Gyanbhandavwkmaræarágyainbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ઉમાપન રા વાળા હાય, દતશુદ્ધ નામને જે ગ્રંથ આચાય ભગવાન શ્રી પદ્યુમ્નાયાયે કરેલા છે અને જેની ટીકા પશુ ચંદ્રપ્રભાચાયે કરેલી છે, તે આખા ગ્રંથ માત્ર સાતે ક્ષેત્રના સ્વરૂપને અને તેમાં થતા ધન વ્યયના ફાયદાતેજ જણાવનારા છે. ભક્તિ અને અનુકંપાદાનથી મહાશ્રાવકપણ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચ દ્રસૂરિજીએ તે સભ્ય કૃત્વ ધારણ કરવા સાથે પાંચ અણુવ્રતે, ત્રણ ગુણકતા અને ચાર શિક્ષાવ્રતાને ધારણ કરવાવાળા થઇ યાત્ શ્રાવકની અગીઆર પ્રતિમાએ પણ વહુન કરી લે તા પણ તેને માત્ર શ્રાવક એટલે સામાન્ય સ્ત્રાવની કાટિમાં ગણ્યા છે, અર્થાત્ જેને સાત ક્ષેત્રામાં ભક્તિથી અને ગરીબામાં દયાથી ધન વાયુ” નથી એવા જે પ્રતિમાવાહન સુધી પણ પહોંચેલા ડ્રાય તે પશુ સામાન્ય શ્રાવક ગણાય, પણ તેને મહાશ્રાવક ગણી શકાય નહિં. મહુાશ્રાવક તે તેજ ગણી શકાય કે જે સમ્યક્ત્ત્વમૂલ શ્રાવ કાના ખાર તેને પાળનારા હાય તાપણ એટલે શ્રાવ ।તી મવ પ્રતિમાત્રન સુધી પઢાંચ્યા હોય તેપણુ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ અને ભક્તિભાવથી એટલે 'તઃકરણુના ઉલ્લાસપૂર્વક શ્રી જિને શ્વર ભગવાનનાં ચૈત્યેક, ત્રિલેાકનાથ તીથ''કર ભગવાનની મૂર્તિ સુરાસુર અને નરેન્દ્રોથી પૂજ્ય એવા ભગવાન્ જિનેશ્વરાએ હેલા અને લબ્ધિનિધાન એવા ગણુવરમહુારાજાઓએ ગૂંથેલા આગમે તેમજ ત્રિલેાકનાય તીર્થંકર ભગવાનને નમસ્કાર કરવા યેગ્ય એવા આગ મની આજ્ઞાધારક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુ વિધ સધ એ સાત ક્ષેત્રમાં અને દીન, હીન, દરિદ્ર, આંધળા, પાંગળા અર્થાત્ પેાતાના જીવનનિર્વાહની કાષ્ઠપશુ ક્રિયામાં સમર્થ નહિ એવા અત્યંત ગરીબ મનુષ્યને અંગે અનુક્ર પાશુદ્ધિથી ધનના વ્યય કરે તેજ મહુ શ્રાવક કહેવાય. ૨૧૩ આ ઉપરથી વાંચકવગ સહેજે સમજી શકશે કે સમ્યગ્ દૃન જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવી એ શ્રાવકાનું જરૂરી કાર્ય છે, તેવી રીતેજ સાત ક્ષેત્રમાં અને ગરીબેામાં અનુક્રમે ભકિતબુદ્ધિ અને યાબુદ્ધિથી ધન વાપરવું તે પણ શ્રાવકજનનું અવશ્ય કર્તવ્ય છે. આવી રીતે દાનરૂપી પ્રવૃત્તિધમની ગૃહસ્થાને અંગે જરૂરીઆત તપા સાંત ક્ષેત્રમાં ધન વાપરવાની આવશ્યકતા જણાવ્યા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ કાપન પછી ચાલુ ઉદ્યાપનના પ્રકરણને અંગે મઢારાજા શ્રીપાળજીએ કરેલા ઉદ્યાપનને પ્રસંગ જોઇ લઇએ તે કણું સારૂં' ગણાશે. શ્રી અરિહંતપદને આરાધવાની રીતિ આગળ જણાવી ગયા છીએ તેમ મુખ્યત્વે અરિહ તાદિકપદેાની કે આરાધ્ય એવા જ્ઞાનાદિક ગુણાની આરા ધના કરનારે સ દિવસેામાં નદ્ધિ તે। તપસ્યાના દિવસાએ તા ધણા કાઠમાઠ અને આડંબરથી જિનેશ્વર મહારાજની ભકિત, ગુરુમહારાજની સેવા અને સામિફ્રાની શુશ્રુષા સાથેજ આરાધના કરવી જોઇએ. આ વાત શ્રીપાળમહારાજની આરાધના સમજનારને નવાઇ ભરેલી લાગરો નહિ, કેમકે શ્રીપાળમહારાજે નવપદનું આરાધન કરતાં તપસ્યાની વખતેજ આ વખતે આરાધન કરેલું છે: तं सोऊणं अइगरुअभत्तिसतीहिं संजुओ गया । अरिहंताइपयाणं करेइ आराहणं एवं ॥११६९॥ नव चेहरपडिमा जिन्नुद्वाराइविहिविहाणेणं | नाणा विद्दपूआहिं अरिहंताराहणं कुणई ॥ ११७० ॥ Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તપ અને (મયણાસુંદરીએ જ્યારે શ્રીપાળમહારાજને વિસ્તાર વાળી રાજલક્ષ્મી મળેલી હોવાથી મનોરથ પ્રમાણે વિસ્તારથી નવપદની પૂજા કરવાનું કહ્યું, તે સાંભળીને સ્પર્ધા કરવા લાયક એવી ભકિત અને શકિતવાળો મહારાજા શ્રી પાળ શ્રી અરિહંતાદિક પદોનું જે રીતે આરાધન કરે છે તે જણાવે છે. મહારાજા શ્રીપાળે આદ્ય એવા આરિ. હંતની આરાધના કરતાં અવ્યાબાધ સુખને માગને પ્રવતવનાર અરિહંત ભગવાનના નવ ચૈત્યો એટલે દહે. રાસરો નવા બંધાવ્યાં, અત્યંત અલાદ કરનારી અને આમદશાના આદર્શ ભૂત એવી જિનેશ્વર ભગવાનની નવ પ્રતિમાઓ ભરાવી અને જશ અને કીતિની ઈચછાની દખલ જેમાં ન રહે એવા પર્વના મહાપુરુષોએ કરાવેલા નવ ચૈના જીર્ણોદ્ધાર કરાવ્યા. (આદિ શબદના ઉપલક્ષ ણથી નવ પ્રતિષ્ઠા વિગેરે) વિધિ કરવા દ્વારા શ્રીઅરિહંતપદની આરાધના કરી વળી ભગવાન જિનેશ્વરની ઘણુ ઠાઠમાઠ સાથે સ્નાત્રા , પંચપ્રકારી પૂજ, અષ્ટપ્રકારી પૂજા, સત્તરપ્રકારી પૂજા, એકવીસ પ્રકારી પૂજા, ચેસઠ પ્રકારી પૂજા, એક બાઠ પ્રકારી પૂજા યાવત સર્વ ભદ્રા Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દાપન નામની પૂજા કરીને શ્રી અરિહંતપદનું આરાધન કર્યું. (વર્તમાનમાં ઉદ્યાપન કરનારાએ અખંડ પુણ્ય પ્રાભારતી મૂર્તિરૂપ શ્રીઅરિ ત ભગવાનની અરિહંતપદમાં આરાધના કરતાં અનેક પ્રકારની પ્રક્ષિત પૂજાએ તે ભણાવે છે, પણ નવાં મંદ, નવી મૂર્તિઓ, જારે અને પ્રતિષ્ઠાદિક વિધાનને કવાનું ભૂલી જાય છે અગર તેની તરફ્ દુક્ષ કરે છે પપ્પુ તે ચાદિક કરાવવારૂપ કાર્યા તરફ ઉર્જા મળ્યા કરનારાઓએ દુ'ક્ષ કરવું તે કાઇ પણ પ્રકારે વ્યાજબી નથી, તપસ્યાના દિવસેામાં જ્યારે શ્રીપાળ મહારાજ સરખા આરાધન કરનારાઓએ શ્રેણી વખત આવી રીતે કર્યું, તે પછી તપસ્યા સંપૂર્ણ થયે તપસ્યાના નામે ઉઘાપન કરનારાઓએ આ દહેરા સરા બંધાવવા આદિકની વિધિ ન સાચવવી તે કેપણુ પ્રકારે ોભાભરેલું નથી.) શ્રી સિદ્ધપદને આરાધવાની રીતિ ૧૫ બીજા સિદ્ઘપદનું આરાધન તપસ્યાના દિવસે માં શ્રીપાળ મહારાજા શી રીતે કરે છે તે જોઈએઃ Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તપ અને सिद्धाणवि परिमाणं कारावणपू अणापणामेहिं । तग्गयमणझाणेणं सिद्धपया राहणं कुणइ ||११७१॥ બીજા સિદ્ધપદના આરાધનની વખતે તે શ્રીપાળમહારાન પ્રથમ અરિહંતપદનું આરાધન કર્યું. તેવી રીતે શ્રી સિદ્ધભગવાનની પશુ પ્રતિમાઓ ( મધ્યના ગ્રઢણુથી માદિ અને અંતનું પણ ગ્રહણ થાય છે એ ન્યાયે તેમજ અપિશબ્દ શાસ્ત્રકારે લીધેલે હાવાથી સિદ્ધમહારાજાના સ્વતંત્ર મદિરા અને તેવા મદિરાના જર્ણોધ્ધારા તથા તેવા મદિરાની પ્રતિષ્ઠા વિગેરે પણ લેવાં. ) કરાવવી તે પ્રતિમાએની તથા પૂર્વ મહાપુરુષોએ કરાવેલી શ્રી સિદ્ધમહારાજાની પ્રતિમાની અનેક પ્રકારે પૂજા કરવી તથા સિદ્ધિ પ્રાપ્ત થવાના સ્થાનકાએ કે અન્ય સ્થાનકાએ શ્રીસિદ્ધભગવાનને વંદનાદિક કરવાકારાએ તે સિદ્ધ ભગવાનમાં એકાગ્રપણે ચિત્તથી જે ધ્યાન કરવું તે કરવાપૂર્ણાંક સિદ્ધ ભગવાનનું આરાધન કર્યું હતું. ( અરિહંત ભગવાન શરીરવાળા હેાવાથી તેમની પ્રતિમા બનાવાય અને તેની પુજા વિગેરે થાય તે સ્વાભાવિકજ છે પણ સિદ્ધ મહારાજા અરૂપી હેાવાથી તેમની આકૃતિ હૈાતીજ Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ધ્યાપન ૨૨૭ નથી, અને તેથી તેમની પ્રતિમા બનાવવાનો સંભવજ નથી, તે પછી આ જણાવેલી સ્થિતિએ પ્રતિમાકારાએ મિની આરાધના બનેજ કેમ? આવી શંકા થાય તો તેના સમાધાનમાં સમજવાનું કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જન્મ પામે ત્યારથી વૃષભાદિક લાંછનવાળા હેય છે, અને તેથી તે તીર્થકર ભગવાનની મૂર્તિઓ વૃષભાદિક લાંછનવાળી હોય. અર્થાત જે મૂર્તિને વૃષભાદિક લાંછન હેય તે મૂર્તિ ભગવાન અરિહંતદેવની સમજવી, અને જે મૂર્તિ વીતરાગતાના ભાવને ધારણ કરવાવાળી છતાં વૃભાદિક ચિહ્નવાળી ન હોય તેને સિદ્ધભગવાનની મૂર્તિ સમજવી. ત્રિલોકનાથ તીર્થકરોની મૂતિઓ સમવસરણની અવસ્થાને ઉદ્દેશીને થતી નથી, કેમકે તેવી અવસ્થાને ઉદ્દેશીને જે અરિહંત ભગવાનની મૂર્તિઓ કરવામાં આવે તો તે અરિહંત ભગવાનની મૂર્તિઓ પર્યકાસન કે કાત્સર્ગ આસનની ન હોય, પણ સિંહાસન (ખુરસી ઉપર બેસવાના જેવા આસન) વાળા હૈય, તેમજ સમવસરણની વખતે તીર્થકર મહા રાજાઓની યોગમુદ્રા હોવાથી તેમની મૂર્તિઓ પણ યોગShree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ તપ અને મુદ્રાવાળીજ કરવી પડે, પણ ભગવાન અરિહે તેની મૂર્તિઓ તેઓશ્રીના છેલ્લા નિર્વાણ કલ્યાણકને ઉદ્દેશીને થતી હોવાથી, વળી તેમને તે સ્વરૂપ તત્વદષ્ટિએ પરમ આરાધ્ય હોવાથી અને ભગવાન તીર્થ કરના નિર્વાણકલ્યાણક પર્યકાસન અને કાર્યોત્સર્ગ આસને જ થતાં હોવાથી ભગવાન જિનેશ્વરની મૂર્તિઓ પર્યકાસન અને કાયોત્સર્ગ આસને જ હોય છે, જયારે ભગવાન સિદ્ધ મહારાજની મૂર્તિ સિદ્ધ મહારાજાઓનું સિદ્ધદશા પામતી વખતે એકપણ આસન નિયમિત હોય એવો નિયમ ન હોવાથી કોઈપણ આસને સિદ્ધ ભગવાનની મૂર્તિ થઈ શકે, પણ વીતરાગતા શિવાય તો કોઈપણ જીવ સિદ્ધિ પદને પામી શકતો નથી, માટે વીતરાગભાવનો દશક આકાર તો તેમાં પણ તે જોઈએ. બીજી એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે અરિહંતપદની આરાધના વખતે જે કે એકાગ્રપણે ધ્યાન કરવાદ્વારાએજ આરાધના કરવાની છે છતાં અરિહંતપદની આરાધનામાં તે વિશે પણ નહિ આપતાં અહીં સિધ્ધપદની આરાધનામાં એકાગ્રમનપણું કરવાનું જણાવ્યું છે તેને અર્થ એજ હાય શકે કે અરિહંતપદને આરાધના કરવાનું Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉણાપન ૨૨૯ કારણ જે કોઈપણ હોય તો તે માત્ર ભગવાન અરિહતિએ સિદ્ધદશાની પ્રાપ્તિને માર્ગ બતાવ્યો તેજ છે, તેમજ તેમને આરાધવાનું ફળ કે તેમને આરાધવાનો ઉદેશ છે કઈપણ હેય તો તે માત્ર સિદ્ધિદશાની પ્રાપ્તિ કરવી તેજ છે, અર્થાત ત્રિલેકનાથ તીર્થકરોની આરાધનામાં પણ ચિત્તની એકાગ્રતા સિદ્ધ અને સિધ્ધપણાને અંગેજ હોવી જોઈએ. તેમજ અરિહંતોની પોતાની પણ તત્વદષ્ટિએ આરાધ્યતા તેમના નિર્વાણ કલ્યાણકે એટલે સિદ્ધદશાને ઉદેશીને જ છે. માટે આ સિદ્ધ પદના આરાધનની જગો પર સિદ્ધ મહારાજ અને સિદ્ધદશાને અંગે જણાવેલું એકાગ્રપણું એ પહેલાના અરિહંતપદમાં સમજવું અને આગળ કહેવાશે એવા આયાર્યાદિક પદોમાં પણ તે સિધ્ધ અને સિદ્ધદશાના એકાગ્રપણાને દ્વાર તરકે સમજવું. શ્રી આચાર્યપદને આરાધના કરવાની રીતિ આવી રીતે સિધ્ધપદનું આરાધન કર્યા પછી આચાર્ય પદનું આરાધન શ્રી શ્રીપાળ મહારાજા કેવી રીતે કરે છે તે જોઈએ:Shree Sudharmaswami Gyanbhandarkmararágyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તપ અને भत्तिबहुमाणवंदणवेआवञ्चाइकजमुज्जुत्तो। सुस्स्सणविहिनिउणो आयरिआराहणं कुणइ ॥११७२।। ભવ્યજીને એ વાત તે ખ્યાલ બહાર નહિ જ હોય કે આચાર્ય ભગવંતે જિનેશ્વર મહારાજ જયારે નિર્વાણ પામે ત્યારપછી શાસનના સર્વાધિકારી છે, અને તેથી જ ભગવાન અરિહંત જેમ શાસન પ્રવર્તાવવાને અંગે ઉપકારી હાઈ આરાધ્ય છે, અને નિરંજન નિરાકાર જ્યોતિઃ સ્વરૂપ સિદ્ધ ભગવંતો શુદ્ધ સ્વરૂપ હાઈ આત્માના સાળસિંદૂરૂપ છે અને તેથી આરાધવા લાયક છે, તેવી જ રીતે આચાર્ય ભગવંતો સર્વજ્ઞ વીતરાગતાં સ્વરૂપ નહિ હેવા છતાં પણ ભગવાન અરિહંત અને સિદ્ધ પરમાત્માની પેઠે શાસનના અને મોક્ષ સાધનના મુખ્ય અંગરૂપ હેવાથી તેઓની ગણતરી પણ પરમેષ્ઠી પદમાં જ છે. તે આચાર્ય પદના આરાધનને અંગે શ્રીપાળ મહારાજા આચાર્ય ભગવંતનું ભક્તિ અને બહુમાન હદય પૂર્વક ઘણું સારી રીતે કરે છે. ભક્તિ, બહુમાનમાં વ્યાખ્યાદ જે કે વ્યાખ્યાકાર ભકિત શબ્દથી અહીં અંતઃકરણને Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ થાપન ૨૩૧ પ્રેમ લઈને બહુમાન શબ્દથી બાહ્ય સેવાને ગ્રહણ કરે છે, તેમાં તેમની ધારણા ભિતશબ્દમાં રહેલા મન્ ધાતુના ગૂઢા તરફ અને બહુમાન શબ્દથી જગતમાં રૂઢ એવા બાહ્ય ઉપચાર તરફ રહેલી ડ્રાય એમ તરી આવે છે, અગર હુમાનરો અંતઃકરણના પ્રેમરૂપ હાત તે તે અત્યંત આદરપાત્ર ડાઇ અચિત હાવાથી પહેલે મેલામાં આવત. એમ ન કહી શકીએ કે ભક્તિશબ્દ પરવરવાળા હોવાથી તેને પહેલા મેલવામાં કોઇપણ પ્રકારે અહુમાનનું અનુત્તમપણું થતું નથી, કેમકે ઘણુ તથા થે।ડા સ્વરની ચર્ચા કરતાં અ અને અનની ચર્ચાને પડેલું સ્થાન છૅ, અને તેથી બહુમાનશબ્દ ધા સ્વરવાળે છતાં પણ તે પહેલેજ મેલવા વ્યાજખી છે, પશુ આ ભકિતશબ્દ પહેલે મેળ્યેા છે તે તેના અપાને અંગેજ છે. અને તે અપણું ભકિતનું માસિક પ્રીતિ એવે કરવાથી ટકી શકે, પણ શાસ્ત્રકારે એ ભકિતશબ્દના અર્થ બાહ્ય સેવા અને બહુમાન શબ્દને અ અંતઃકરણના પ્રેમ એગ કરેલ છે, કેમકે શાસ્ત્રકારો ભકિતને બહુમાનની જનની છે એમ ધારી તેને અન્ય Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ તપ અને ગણી શકે છે. વળી ભકિત અને બહુમાન એ ચકુભ’ગીના વિષય હોવાથી જેમ દ્રવ્યભાવ શા ચઉભંગીના વિષયબૂત હાવાથી અસ્થ્ય અને અનન્યની ચર્ચાથી મુકત છે, તેવી રીતે આ ભિત, હુમાન શબ્દો પશુ અસ્થ્ય, અન ની ચર્ચાથી મુકત છે અને તેથીજ શાસ્ત્રોમાં ભકિતશબ્દને સ્થાને વિનયશબ્દને જોડી વિનય તે બહુમાનની ચભંગી જણાવવામાં આવે છે અત્રે પણ ભકિત, બહુમાનની ચઉભુંગી શાસ્ત્રકાર સૂચવે છે, તેાપણુ મહારાજા શ્રીપાળજી તે। ભકિત અને બહુમાન એ ઉભયથી સપન્ન હાઈ આચાર્યપદના આરાધનમાં આચાય ભગવતાના ભકિત અને બહુમાન અને કરવાવાળા છે. આચાય ભગવ ંતેાની ભક્તિઆદિની જરૂરીઆત આ વસ્તુને તત્ત્વષ્ટિએ તપાસીએ તે સ્પષ્ટ થશે કે આચાર્ય મહારાજાખેાની ભક્તિ અને બહુમાન આચાર્યપના આરાધનને અંગે ઉપયાગી છે, તેવીજ રીતે આચાર્ય મહારાજોની બાહ્ય સેવારૂપ ભક્તિ ન કરવામાં આવે તે અને આચાર્ય મહારાજા તરફ અંતઃકરણથી પ્રીતિ ન કરવામાં આવે તે રૂપ જે અકિત અને અન્ય Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ દ્યાપન હુમાન એ આચાર્યપદની વિરાધનાનાજ કારણે છે, અને આજ કારણથી શાસ્ત્રકારોએ આચાર્ય ભગવંતની અભક્તિ અને અબહુમાનના પ્રાયશ્ચિત્તો આચાર્ય ભગવંતોની અવજ્ઞા અંતે આશાતનાની માફક સ્પષ્ટપણે ભિન્ન ભિન્નપણે જણાવેલાં છે, આચાર્યપદના આરાધક મહારાજા શ્રીપાળ એકલુ` ભક્તિ, બહુમ!ન કરીનેજ આરાધન કરતા નથી, પણ શ્રી અરિહંત ભગવાન અને સિદ્ધ મહારાજા કરતાં જુદીજ રીતનું પચીસ આવસ્યકવાળુ, ખત્રીસ દેખે રહિત એવું વંદન કરવાને માટેના મહાચ્છવા કરવાપૂર્વક આચા 'પદનું આરાધન કરે છે. આચાર્ય ભગવાનું વેયાવચ્ચ ૨૩૩ વળી સાજાણામાં સે। સયાની (સ્વજનની) માફક ભગવાન આચાર્ય મહારાજાના આરાધકા તેમની અગ્લાન દશામાં માત્ર ભક્તિ, બહુમાન અને દ્વાદશઆવ વદનથી આરાધન કરવાવાળા હેય, અને તેથી ભકતા સંગમાચાય ના, શિષ્યા જેવા ઉપભ્રાતક બને એમ નહિ પણ આચાર્યાં ભગવંત બિમાર હાય, વૃદ્ધ હાય, ક્ષીણુંશકિત હાય, અસમર્થ હોય, તે તેમની પશુ આરાધના Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તપ અને કિત, બહુમાન અને દ્વાદશઆવતા પૂર્વક વૈયાવ્રત્યાદિક કરીને કરવીજ જોઇએ, તેથી મહારાજા શ્રીપાળ પ અ ચાય પદ્મનું આરાધન કરતાં ભકિત બહુમાન આદિતી માફક આચાર્યાં ભગવ ંતેાના વૈયાનૃત્યાદિમાં પણ હુંમેશાં ઉદ્યમવાળા રહી આચાર્યપદનું આરાધન કરતા હતા. જ્યારે કેટલાકા કુલાચાર કે રૂઢિથી આચાર્ય મહારાજ સાજા હોય ત્યારે ભકિત, બહુમાન અને વંદનના વિધિ ાળવી જાય, અને આચાર્ય મહારાજની ગ્લાનદશા હાય ત્યારે વૈયાૠત્ય દિક કાર્યોંમાં હાજર રહી સેવા પણ બજાવે, છતાં તે આચાર્ય ભગવાનની શુક્ષા એટલે જિન ભગવાનની વાણીરુપ દેશના સાંભળવા ભાગ્યશાળી ન થાય તે તે મનુષ્યેક શાસ્ત્રના તત્વજ્ઞાનને પામવા પાપની પ્રવૃત્તિઓને રાકવા, બાંધેલા કર્રરૂપી કચરાને કાઢી નાખી ઉત્તરેત્તર ફળરૂપે પ્રાપ્ત થતા જે મેક્ષ તે મેળવવાને ભાગ્યશાળી ચતા નથી, અને તેથી તેએ આચાર્ય - પદના આરાધનનું મુખ્ય ફળ નિકટપણે મેળવવા ભાગ્યશાળા બનતા નથી, તેમ અહીં મહારાજા શ્રીપાળનું થતું નથી, પશુ તે તે। ભક્તિ, બહુમાન અને વૈયાનૃત્યના Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૨ઉપ ઉદ્યમની માફક આચાર્ય ભગવંતોની દેશના સાંભળવામાં તત્વગ્રાહીપણારૂપ પરમ શુછવાના વિધાનમાં અત્યંત નિપુણતા ધારણ કરી આચાર્યપદનું આરાધન કરે છે. આચાર્ય ભગવંતની પ્રતિમા સંબંધી વિચાર આ સ્થાને એ સવાલ જરૂર થશે કે ગ્રંથકાર મહારાજે અવ્યાબાધ અકલંક ધર્મના દેશક ભગવાન અરિહતેની, તેમજ સર્વકાળ, સર્વ બાધાએ મુકત અને સંપૂર્ણ જ્ઞાનાદિકે કરી, સર્વકાળ સંપૂર્ણ રહેવાવાળા, અર્થાત કા સિ સમક્ષત્ર : ! એ જગતના કાલ સર્વનું ભક્ષણ કરનાર છે એવા નિયમનું નિમંત્રણ અનિયમિત કરી દેનારા ભગવાન્ સિદ્ધ પરમાત્માનું આરાફન જણવતાં તેઓની મૂર્તિ અને તેની ભક્તિ વિગેરે કરવા દ્વારાએ આરાધના જણાવી છે, તે પછી આ તીર્થકર મહારાજના પ્રતિનિધિ અને શાસનના સત્તાધીશ એવા આચાર્ય મહારાજના પ્રતિનિધિ અને શાસનના સત્તાધીશ એવા આચાર્ય મહારાજની આરાધના તેમની પ્રતિમા અને પૂજાકારાએ કેમ જણાવી નથી ? આવી શંકા થવાને જો કે સંભવ છે, પણ તે સ્થાને છે. પ્રથમ તે આચાર્ય Shree Sudharmaswami Gyanbhandarumaræragyalnbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ તપ અને ભગવંતોની વિદ્યમાનતા શિવાયનું જૈનશાસન જ માનવાની શાસ્ત્રકારે ના પાડે છે, એટલે કે જેનશાસનમાં સર્વકાળે ભગવાન તીર્થ કરના પ્રતિનિધિ અને શાસનના સર્વ સત્તાધીશ આચાર્ય ભગવંતો લાતજ હોય છે, અને તેથી ભગવાન જિનેશ્વર આદિના બિનયાતિના કાળમાં જેમ તેઓશ્રીની પ્રતિમાદિકારાએ જ ઉપાસના કરી આરાધના થાય છે, અર્થાત જે અરિહંત ભગવં. તેની મૂર્તિ માનવામાં ન આવે તે અરિહંતભગવંતનું આરાધન, અરિહંત ભગવંતોની હાજરીના વખતમાં જ બને, અને તેથી તીર્થંકરનામ ગોત્ર ઉપાર્જન કરવાના કારણભૂત અરિહંતાદિ વીશ પદોનું આરાધન અરિહંત ભગવંતે વિચારતા હોય ત્યારેજ બને, પણ અરિહંત ભગવાનનું વિચરવાપણું ન હોય ત્યારે તે વીસસ્થાનકની આરાધના થાય અને તે વીશસ્થાનકનું આરાધન નહિ થવાથી કોઈ પણ જીવ તીર્થકર ભગવાનની વિહરમાન દશા શિવાય તીર્થકરપણું બાંધી શકે નહિ, અને એમ બનવું તે કઈપણ પ્રકારે શાસ્ત્રકારોને ઈષ્ટ નથી, અને તેથી અરિહંત ભગવાનનું આરાધન, તેમની વિહરમાનShree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લોપન ૨ ૩૭ દશા હો કે નિર્વાણ દશા થઈ ગઈ છે તો પણ તેમની મૂતારાએ બની શકે છે, અને તેથીજ ભાષ્યકાર મહારાજ બોજિનેશ્વર મહારાજના વિરહ જિનબિંબની કરાતી સેવા, સફળતાવાળી છે એમ સ્પષ્ટ અક્ષરોમાં જણાવે છે, પરંતુ આચાર્ય ભગવંતોની વિરહમાન દશા સિવાયનું શાસન જ હોય નહિ એ વસ્તુ આગળથી સિદ્ધ હોવાથી આચાર્ય ભગવંતોની આરાધના સાક્ષાત્ આચાર્ય ભગવંતિની એટલે ભાવ આચાર્યોની આરાધનાધારાએ જ જણાવી અને તેથી ભગવંત અરિહંતની આરાધના તેમના વિરહને અંગે અતિદ્વારા અને ભગવાન સિદ્ધ મહારાજાઓની આરાધના અરૂપી દશા હેવાથી કેવળ સિધ્ધભગવાનની મૂર્તિકારાએ જણવી, પણ આચાર્ય ભગવંતોની આરાધના તેમની મૂતિધારાએ જણાવી નથી. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે આચાર્ય મહારાજની હયાતિમાં અંશે ૫ તેમનાં ભકિત બહુમાન; વેયાવચ્ચ અને શુબાપા નહિ કરવાવાળા છતાં “મરી ઘડીનું બહુમૂલ થાય” તેની માફક અમુક કાળ કરી ગયેલ આચાર્યના તેમની પ્રતિમાદિ સ્થાપના દ્વારા આચાર્ય રથાપનાના Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તપ અને ભકત બની વર્તમાન ભાવાચાની ભકિતથી એનસીબ રહી તેમાં પાતે મગરૂબી માને છે, તેવા વખત આવી ભાવાચાં કરતાં સ્થાપનાચાર્યનું સામ્રાજ્ય ફેલાવાને વખત ન આવે તેને માટે પણ આચાર્ય પદની આરાધના સાક્ષાત્ ભાવાચા ના ભકિત, અનુમાન આદિદ્રારાએ જણાવી પણ સ્થાપનાચાય એટલે આચાર્યની સ્મૃતિ કે અન્ય સ્થાપના દ્વારાએ ભકિત, બહુમાનાદિ સાચવવાથી આચાય ની આરાધના જણાવી નથી, વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ વર્તમાનકાળમાં ભાવઆચાર્ય, ઉપાધ્યાય પદસ્થા કે પેાતાના વડીલેા વિદ્યમાન હતાં અને તેઓને તે તે પદને લાયક ગુણુવાળા છે. એમ માનવા છતાં સાધુ, સાધ્વીના સમુદાયામાં ભિન્નભિન્ન સ્થાપનાચા રાખવાની પ્રવૃત્તિ હાવાથી રત્નાધિક એટલે પેતાથી પહેલી વડીદીક્ષાવાળા, ગુરુમઠ્ઠારાજા, પદસ્થા કે આચાદિકાની સમક્ષ કૈાષ્ટપણું આવશ્યક પ્રતિલેખનાદિ નિત્યક્રિયા કરવાનું પણ કભ્ય છે. એમ માનવા તૈયાર થતું નથી, અને તે તે પ્રતિનિક્રિયાએ સાક્ષાત્ ભાવાયાર્યાદિ પાસે ન કરતાં માત્ર સ્થાપનાચાય પાસે કરી સાધુ, Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉણાપન ૨૨૯ સાધ્વી જેવા ઉત્તમ છવાપણ પિતાને કૃતાર્થ માનવા તૈયાર થાય છે, તેવી અવિધિના અનુમોદન કરનારા શાસ્ત્રકારે બને નહિ અને સ્થાપનાચાર્ય આદિ દ્વારા ભાવાચાર્યાદિક પાસે થતી ભાવભીની ક્રિયાનો ભેદ થઈ જાય નહિ માટે પણ શાસ્ત્રકારે આચાર્યપદની આરાધના તેમની પ્રતિમાદ્રારાએ ન જણાવી હોય તે સ્વાભાવિક છે. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે અરિહંત અને સિદ્ધ મહારાજની આરાધના તેઓ અને તેઓની મૂર્તિધારાએ શ્રી ચતુર્વિધસકલસંઘે એક સરખી રીતે કરવાની છે, ત્યારે આચાર્ય પદની તેમની સ્થાપનાદ્વારાએ આરાધના આવશ્યકઆદિ ક્રિયાકારાએ શાસન સત્તાધીશ આચાર્યોએજ માત્ર કરવાની છે અને બાકીના શ્રી ચતુર્વિધ સંઘે તો આચાર્યપદની આરાધના ભાવાચાર્ય પાસેજ પ્રતિક્રમણઆદિ ક્રિયા કરીને કરવાની છે, અર્થાત્ સકલઆચાર્ય પદના આરાધકાને આચાર્યની સ્થાપનાનો કે તેની આગળ પ્રતિક્રમણઆદિ ક્રિયા કરી તેમને આરાધવાનો માર્ગ જ શાસ્ત્રકારોને ઈષ્ટ નથી તે પછી ત્રીજા આચાર્યપદના આરાધનમાં આચાર્ય ભગવંતની મુતિShree Sudharmaswami Gyanbhandarbmararágyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ તપ અને આદિદ્વારાએ આરાધના જણાવેજ કેમ? આચાર્યની સ્થાપનાનું જ ઇવરિયાણું હોય વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્માની સ્થાપના વાવત દ્રવ્યભાવિની એટલે જ્યાં સુધી તે મૂર્તિમાં તે તે મૂર્તિપણું રહે ત્યાં સુધી રાખવાની હોય છે, ત્યારે આચાર્ય ભગવંતોના વિરહ કથંચિત કરાતી આચાર્ય ભગવંતેની ઇતર લોકો દ્વારા સ્થાપના તે માત્ર ક્રિયાકાળ પૂરતી જ હોય છે, અર્થાત અરિહંત ભગવાન અને સિદ્ધપરમાત્માની આરાધના તેમની મૂર્તિદ્વારા વારંવાર થાપઉથાપવાળી રહેતી નથી, પણ ભાવાચાર્ય આદિકાની સ્થાપના દ્વારાએ થતી આરાધના વારંવાર થાપ ઉથાપવાળી હોય છે, માટે પણ આચાર્યપદની આરાધનામાં તેમની મૂર્તિધારાએ તેમની આરાધના જણાવી નથી. ભક્તિ આદિથી જ આરાધનાની યોગ્યતા, વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે શાસ્ત્રકાર મહારાજે આચાર્યાદિક પદની મૂર્તિદ્વારાએ આરાધના ને જણાવી અને સાક્ષાત્ આચાર્ય એટલે Shree Sudharmaswami Gyanbhandarkararágyan bhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ દાપત જે ભાવાચાર્યાની આરાધના જણાવી તાપછી વર્તમાનકાળમાં ભાવાચા'ની આરાધનાથી વિમુખ રહે છે તે માત્ર નમાયાળું પદ ગણીને પોતે આચાય પદની ખારાધના કરી એમ માને છે, અને તે માન્યતાથી કૃતા ચાય છે તે કેવી ભારે ભૂલ કરે છે? જ્યારે શાસ્ત્રકાર મદ્યારાજે આયા. મારાજની પ્રતિમાદ્રારાએ પણુ આરાધના નથી જમ્મુતી, પણ સાક્ષાત્ આચાય નજ ભક્તિ, બહુમાન આદિઠારાએ આરાધના જણાવી છે અને લેાકા તે આચાર્યના પદમાત્રને નમસ્કાર કરી આચાપદની આરાધનાને સ`ખ માને છે તે પછી આચાય ની પ્રતિમાદ્રારાએ આચાર્ય'ની આરાધના જે આ શાસ્ત્રકારે જણાવી હોત તે! તે વર્તમાનકાળના ભદ્રિક જીવા આચાર્ય પદની આરાધના માટે ભાવાયા ના ભકિત, બહુમાન અને યાવાદિ કરવાં તે। દૂર રહ્યાં પશુ વંદન કરવાને ભાવાચાર્યને ભેટ પણ કરત નહિં અને પાપટ અચરે અરે રામ કે રામકી મૂર્તિ પર વિશ્વાનાં ઉખાણાં ચરિતાજ કરત, Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com ૨૪૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તપ અને આચાર્યની પ્રતિમાદ્વારે આરાધના કેમ નહિ? વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે અરિહંત ને સિદ્ધપદની આરાધનામાં પ્રતિમા ભરાવવી, પૂજા કરવી, વંદન કરવું અને ધ્યાન કરવું એ વિધાન તરીકે જણાવ્યું છે, ત્યારે આચાર્યપદની આરાધનામાં પ્રતિમા કરાવવી પૂજા કરવી કે ધ્યાન કરવું વિગેરે શું પાના વિધાનો લીધેલાં નથી, તેજ સ્પષ્ટ કરે છે કે આચાર્ય પદનું આરાધન કરનારાએ સાક્ષાત્ આચાર્યનું ભક્તિ, બહુમાન આદિ કરવું તેજ આરાધન ગણાય. અર્થાત અરિહંતને સિદ્ધપદની આરાધનામાં જેવી પ્રતિમાકારોએ આરાધના કરવામાં રાધિનતા ગણી આશાતના વર્જન માન્યું છે તેવી રીતે આચાર્યાદિક પદે માં નથી માન્યું તેમાં એ પણ તત્વ હેય કે એક ક્ષેત્રમાં જેમ સર્વકાળે તીર્થકર હતા નથી તેમ અનેક તીર્થકરો પણ એક કાળે હોતા નથી, પણ આચાર્યો સર્વદા નિયમિત હોય છે, અને એકેક ક્ષેત્રે અનેક ભાવાચાર્યો હોવાને સંભવ છે, છતાં જે ઇતર ભાવાચાર્યોની અવજ્ઞા ન હોય તે કોઈપણ એક ભાવાચા“ના ભક્તિ, બહુમાન આદિથી આચાર્યપદનું આરાધન Shree Sudharmaswami Gyanbhandarkimarærágyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન થઇ શકે છે. એટલે કૅ આચાર્યના ગુરુદ્વારાએ એકપણુ ભાવચાનું સ્પારાધન અઢીદ્રીપમાં રહેલા સકલ ભાવાચાયના આરાધનરૂપ છે, અને એકપણ ભાવાચા ની અવજ્ઞા } અબહુમાન કરવાં તે સકલ જગતના ભાવાચાર્યની અવજ્ઞા અને અબહુમાન કરવા જેવાં નુમાનકારક છે, અને તેથીજ શાસ્ત્રકારો કહે છે કે, પશ્મિ પૂયમ્મિ મળ્યે તે પૂછ્યા ટ્રોફ અર્થાત્ એક ભાવાયાની પૂજા કરવાથી સકળ જગતના ભાવાચાર્યાનુ પૂજન થાય છે. અર્થાત્ ભવાચા ના વંદન, બહુમાન આદિ દ્વ્રારાએ સાક્ષાત્ સર્વ ભાવાચાર્યના ભક્તિ, બહુમાન આદિનું મૂળ પ્રાપ્ત કરી શકાય છે, ત્યારે આચાર્યની પ્રતિમા ઢાય તે તે પ્રતિમાદારાખે. તે તે પ્રતિષ્ઠિત કરવામાં આવેલા આચાર્યનીજ મુખ્યતાએ આરાધના થાય છે, અને તેથીજ કાઇપણ ચૈત્યમાં મુક્ષ નાયક ૧ પ્રતિમાનું ચૈત્યવંદન કર્યા પછી, જ કિંચિ૰ કહીને બીજી પ્રતિમાઓનું વંદન કરવાનું જુદું સૂત્ર કહેવાનું હું, અર્થાત્ પ્રતિમાદ્રારાએ થતી આરાધનાથી કેવળ તેજ પ્રતિમા (ન、િ કે તેમની પશુ બીજી પ્રતિમા) અને તેમાં પ્રતિષ્ઠિત યુએલાજ ભાવનિક્ષેપે માત્ર આરાધ્ય થાય છે, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૪૩ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તપ અને જ્યારે ભાવનિક્ષેપાના આરાધનથી સર્વ ભાવનિક્ષેપાનું આરાધન થઈ જાય છે. આવા જ કારણથી શકેંદ્ર મહારાજે વગુલિ નામના શ્રાવકને ભગવાન મલ્લીનાથજીની પ્રતિમાની પૂજા કરવા જતાં સાક્ષાત શ્રમણ ભગવાન મહાવીર મહારાજ જે છઘસ્થપણામાં કાઉસગ્ગ ધ્યાને રહેલા હતા, તેમની ભક્તિ, બહુમાન પૂજા કરવા પ્રેરણા કરી. સિદ્ધ શ્રી મલ્લીનાથજીની પૂજા કરતાં છદ્મસ્થ ભગવાન મહાવીરની પૂજા કેમ? આ ઉપરથી સમજી શકાશે કે જ્યારે કેવળજ્ઞાન પામી, તીર્થ પ્રવર્તાવી, મોક્ષને પામેલા એવા મલ્લીનાથ ભગવાનની પ્રતિમા કરતાં કેવળજ્ઞાન નહિ પામેલા, હજુ તીર્થ જેણે પ્રવર્તાવ્યું નથી, અને મેક્ષ મેળવ્યો નથી એવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજની અધિકતા જણાવી, તે પછી ભાવાચાર્યની પ્રતિમા કરતાં ખુદૂ ભાવાચાર્યની આરાધના અત્યંત અધિક હોય એ સ્વાભાવિક જ છે. શાસ્ત્રકાર મહારાજે આચાર્યપદના આરાધનના વિધાનમાં વંદનને વિધિ પ્રથમ નહિ જણાવતાં પ્રથમ ભક્તિ અને Shree Sudharmaswami Gyanbhandarkararágyatnbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન ૨૪૫ બહુમાન જણાવ્યાં તેથી એમ સુચિત થઇ શકે કે આરાન કરનાર મનુષ્ય અરિહંત ભગવાન અને સિદ્ધ મહા ાજની ધૃજાદિકની મોક આચાર્ય ભગવંતના શક્તિ અને બહુમાન અત્યંત જરૂરી આદરવાં જોઇએ, અને એજ સુચના જો વ્યાજબી ગણીએ તે એમ કહેવું જોએ કે ભક્તિ, બહુમાનનું કર્તવ્ય ભાવાયા*દ્રારાએજ બજાવી શકાય. આચાય ભગવતા આદિની મૂર્તિઆદિતા ઉપયેગ ઉપર જણાવેલી હકીકતથી આચાર્યાદિકની પ્રતિમા, પાદુકા કસ્તૂપ ન કરવાં અથવા તો તે શાઓકત નથી તેમ કહેવાને! આશય નથી, કેમકે શ્રીઆવશ્યકનિયુક્તિમાં ચક્રવર્તી મહારાજા ભરતે અષ્ટાપદ ઉપર પોતાના નવાણું ભાઇઓના સ્તૂપે કરાવેલા છે. વળી સાર્મિક ચૈત્યમાં આચાર્ય દિકની મૂર્તિને અવકાશ છે તથા મથુરાદિ સ્થાનામાં આચાદકના સ્તૂપા, મૃતિએ તે પાદુકાઓ હતાં અને અનેક સ્થાને અત્યારે પણ વિદ્યમાન છે, પણ કાઇક કાઇક ગચ્છવાળા ગચ્છના કદાગ્રહને લીધે ભગવાન વિશ્વરની પ્રતિમાની માકુ તે આચાર્યાદિ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ २४९ તપ અને કની પ્રતિમાને મુકુટ આદિ રાજ્યચિહ્નાથી અલંકૃત કરે છે, અને ચામરઆદિક જે પ્રાતિહાર્યમાં ગણાય તે દ્વારાએ તેની શોભા કરે છે તે શાસ્ત્રદષ્ટિએ કોઈપણ પ્રકારે ઉચિત હોય એમ જણાતું નથી. વળી કેટલાક તે આચાર્યાદિકની પ્રતિમાના આગ્રહમાં એટલા બધા અટવાઈ ગયા છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પ્રતમાની પૂજા ભકિત આદિ સંબંધી દરકાર કરતાં પિતાના ગછના સ્થાપક કે પ્રવર્ધક એવા આચાર્યાદિકની પ્રતિમાની પૂજા, ભકિતઆદિની ચિંતા કરે છે. વળી કેટલાક ગછના કદાપ્રહવાળાઓ પોતાના ગછના આચાર્યોની મૂર્તિઓને અન્ય શાસ્ત્રાનુસારી પ્રરૂપણા અને પ્રવૃત્તિવાળા છે ન માને છતાં તેને પરાણે મનાવવા માટે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની પ્રતિમા કે જે સર્વ શાસનપ્રેમીઓને શિરસાવંઘ હૈય, તેની જોડે ગાદી ઉપર થાપી દે છે. વળી કેટલાકે પિતાના ગચ્છના કદાગ્રહને લીધે પિતાના ગચ્છના આચાર્યો કે જેઓ શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણ કરનારા હેઈ સમ્યગ્દષ્ટિને સ્વને પણ વંદ્ય હાય નહિ, તેવાઓની મૂર્તિઓ શાસનમાં સર્વદા વંદનીય એવા શ્રી Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૨૪૭ જબૂસ્વામી, સ્થૂલભદ્રજી કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી સરખાની મૂર્તિઓ ભરાવીને તે પોતાના ગચ્છના ગુરાની મહિમા વધારવા માટે જે પધરાવે છે. અર્થાત કેટલાક છે મધ્યમાં પિતાના ગુની પ્રતિમા પધરાવી, તેમની બંને બાજુએ સર્વમાન્ય એવા આચા ની પ્રતિમાઓ પધરાવી શાસનસ્તંભ એવા આચાર્ય મહારાજાઓની અવજ્ઞા કરવામાં પણ પાછી પાની કરતા નથી. વળી કેટલાકે ગ૭ અને મતના કદાગ્રહમાં એટલા બધા મસ્ત હોય છે કે ત્રિલોકનાથ તીર્થ કર ભગવાન કે સિદ્ધ પરમાત્માની મુતિ ભરાવવાને ઉપદેશ જિંદગીમાં એક વખત પણ ન આપે, અને પોતાના ગચ્છ કે મને વધારનાર કે થાપનાર ગુરુની મૂર્તિએ દરેક માસે અને દરેક સ્થાને ભરાવતા અને પધરાવતાજ જાય. આ સર્વનું પરિણામ એ આવ્યું છે કે શાસ્ત્રાનુસારી શ્રદ્ધાવાળા શાસનપ્રેમીઓને તે વાત ઉસૂત્રની પ્રરૂપણ કરનારા અને ભગવાનના માર્ગને ઉઠાવનારાની પંચાતને લીધે શુદ્ધ દેવ અને શુદ્ધ ગુરુની પ્રતિમાઓની વંદના આદિક વિધિથી વંચિત રહેવું પડે છે. આ સ્થળે એ Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyainbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તપ અને પશુ ધ્યાન રાખવાનું છે કે જૈન માત્રને વંદના કરવાલાયક એવા ભગવાન જિનેશ્વરના મંદિરમાં તેવા ઉત્પન્ન ભાષીએની મૂતિ કે પાદુકાઓ સ્થાપવામાં આવે તે પેાતાના ગચ્છને વંદ્ય છતાં પણ ઘણા ગચ્છવાળાઓને અવંદનીય હાવાથી જિનેશ્વર ભગવાનના મંદિરમાં શુભ સકલ્પના નાશ થઈ અશુભ સંકલ્પના પ્રસંગ લાવે છે, ફાટા અને આઇલપેઇંટીગાથી પંચદ્રિય હત્યાના પ્રસંગ વળી આજકાલ તે ફાટા અને આલ પેઇન્ટિંગાના એટલા બધા ગાડરીએ પ્રવાહ સાધુ અને શ્રાવકમાં પ્રવત્ છે કે કાપણુ ચામાસામાં કાપણું. ઉપાશ્રયમાં સાધુએ ચૈામાસુ રહે ત્યારે એ ફેટાએ! અને આઇલ પેઇન્ટિંગાના જમાવ કર્યા શિવાય રહેતા નથી. તે કાટા અને આઇલ પેઇન્ટિંગેાને અ ંગે ખીસકેાલી, ચકલી, કબૂતર વિગેરેના માળાએ થઇ તેની અને તેના ઇંડાઓની વિરાધનાથી કેટલી પચેદ્રિય હત્યાએ થાય છે, તેના ખ્યાલ તે કદ્દામહીએ કે આગ્રહુમસ્તાને હાતા નથી. વળી ફાટાએ અને આઇલ પેઇન્ટિંગાના સ્થાન સ્થાન પર Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાપન ૨૪૯ જમાવ થવાથી ઉપાશ્રય, ઉપાશ્રય તરીકે ન રહેતાં માત્ર ચિત્રશાળાઓજ બની જાય છે, અને ચિત્રશાળામાં જગા પુરાઈ જતાં નવા આવનારના નવા ફેટાદિકને અંગે ઘણી વખતે મૂળનું પરાવર્તન થાય છે અને તેમાં ઝગડાએ ઝાડ ખડું થાય છે એ વાત વાચકવર્ગની જાણ બહાર તે નથી જ, માટે વર્તમાન જમાનામાં તીર્થકર ભગવાને નના મદિરમાં કે ઉપાશ્રયમાં તેવી ફોટાની કે ઇલ પિઇન્ટિગની અથવા મૂર્તિઓની ધમાલ ન કરતાં તે તરફ ભકિત ધરાવવાવાળાઓએ પિતાને ઘેરે કે અલગ સ્થાને તે પધરાવવી એજ શ્રેયકર માગે છે. શ્રી ઉપાધ્યાયપદની આરાધનાની રીતિ ચોથા ઉપાધ્યાયપદની આરાધના મહારાજા શ્રી પાળ કેવી રીતે કરે છે તે શાસ્ત્રકાર જણાવે છે. टाणासणवसणाई पढंतपाढंतयाण पूरंतो। दुनिभत्तिं कुणतो उवझायाराहणं कुणइ ॥११७३।। તે મહારાજ શ્રીપાળ આગમોને ભણનારા અને ભણાવનારાઓને સ્થાન (ઉપાશ્રય), આસન (કંથારીઓ વગેરે) અથવા ભજન અને કપડાં વિગેરે વસ્ત્રને પૂરતા તથા Shree Sudharmaswami Gyanbhandarukmarærágyan bhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ તપ અને દ્રવ્ય અને ભાવ અંતે પ્રકારની ભક્તિ કરતા ઉપાધ્યાયપદ્મનું આરાધન કરતા હતા, આચાય ઉપાધ્યાયની એકતા વાચકવર્ગોને સારી રીતે માલમ હશે કે માગમેના નિયુ કિત્તઆદિ અર્થાના અધ્યપનનું કામ આચાર્ય ભગ તેનું છે, અને સકલ આગમેાના મૂળ સૂત્રોનું અધ્યયન કરાવવાનું કામ ઉપાધ્યાય મહારાજાઓનુ` છે. જો કે સૂત્રકાર મહારાજ સ્થાનાંગઆદિની અંદર આચાય અને ઉપાધ્યાયપદનું અભેદપણું સૂચવવાદ્વારાએ એક વ્યકિતમાં પશુ તે મે પહેાને સંભવ સુચિત કરે છે, પણ્ તે ઘણું આ ભાગે હા, ઋણા ભાગે તે અંતે પદને ધારવાવાળા અંતે મહાપુરુષા જુદા હાય છે. ઉપાધ્યાયજીનું આરાધન સ્થાનદાનથી કેમ ? તેમાં પણ્ ગચ્છના સાધુચ્યાનું પાલનપેષણનું મુખ્ય કામ ઉપાધ્યાય મહારાજનુ જ હાય છે, તેને અનુસરીને તેા ધણી જગાપર શાસ્ત્રોમાં આચાર્યં ભગવતાને ગણુ એટલે ગચ્છની લિંક એટલે ચિંતાથી મુકત ગણવામાં આવે છે, એટલું જ નિહ પણુ તે ગણુપ્તિથી મુકતપણું Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૨૫૦ Page #381 -------------------------------------------------------------------------- ________________ કાપત ૫૧ આચાર્યંના ગુણુ ગણાય છે. એ ઉપરથી ગણુની ચિંતાના ભાર. ઉપાધ્યાય ઉપર રાય અને તેથીજ તેમના અધિકારમાં ભણનારને અંગે પણ રચાનાદિક આપવાથી ઉપા ધ્યેયપદનું આરાધન ગયુ. હાય. તે રવાભાવિક છે. વળી ઉપાધ્યાયપદના શબ્દા'માં ભણુાવવાના અ આવતા ઢાવાથી ભણનાર અને લલ્યુાવનાર બંનેને સ્થાનાદિક આપવાયીજ ઉપાધ્યાયપદની આરાધના થાય એમ જે શાસ્ત્રકાર જાવે છે તે સર્વથા યેાગ્યજ છે. ઉપાધ્યાય મહારાજને વાચના,પૃચ્છનાદિરૂપી સ્વાધ્યાય ભારે અંગના કરવાને ટાય છે, અને વાચના પૃચ્છનાદિ સ્વાધ્યાય તે ભનારના સાર્વ બની શકે, માટે ભણનારની ભક્તિદ્વારાએ ઉપાધ્યાયપદની આરાધના જણાવેલી છે. એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે અશન અને વસ્ત્રદિકની પ્રાપ્તિ થયા છતાં પશુ ઉપાશ્રય જે અસ્વાધ્યાય રહિત ન ડ્રાય કે સ્વાધ્યાયમાં વ્યાધાત કરનારા લેકાથી હ્રાએલા હાય ! તેમાં સ્વાધ્યાય કરી કે કરાવી શકતા નથી. અન્ન અને વસ્ત્રાદિકના દાનને દેવાવાળા સ્થાન સ્થાન મળે અને તે ગરીખે પણ દૃષ્ટ શકે, પણ પૂર્વ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ તપ અને જણાવેલા ગુણવાળા સ્થાનને દેનારા ઘણું ઓછાજ ભાગ્યશાળીઓ હોય, માટે શાસ્ત્રકારે પહેલાં સ્થાન પદ ઉપાશ્રયના દાનને માટે જણાવ્યું છે. આરાધના માટે અને વસ્ત્રાદિકનું દાન જોકે સ્થાન (ઉપાશ્રય) અનુકૂળ મળ્યા છતાં પણ ભણનાર અને ભણાવનાર બંનેને અશન અને વસ્ત્રાદિકની જરૂરીઆત ઓછી રહેતી નથી કે મટી જતી નથી, માટે તે ભણનાર અને ભણાવનારને અશન તથા વાદિક આપવાં તે પણ ઉપાધ્યાયપદની આરાધના રૂપજ જણાવ્યાં છે. વળી માર્ગના પરિશ્રમથી થાકેલા અને શ્વાન એવા બે પ્રકારના સાધુઓને છોડીને બાકીના બધા સાધુઓને અશન અને વસ્ત્રાદિનું દાન દેવામાં જે ફળ થાય તેના કરતાં આગમ એટલે શાસ્ત્રોને ગ્રહણ કરનારા એટલે ભણનારાઓને જે અશન, વસ્ત્રાદિકનું દાન કરાય તેમાં અત્યંત ફળ છે એમ શાસ્ત્રકારો સ્થાન સ્થાન ઉપર જણાવે છે. આ ગાથામાં એક શદ ખાસ ધ્યાન ખેંચનારો છે ને તે એ કે સ્થાન, અશન અને વસ્ત્રાદિકને દેનારા એમ નહિ કહેતાં પૂરનારા એમ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ હસ્થાપન ૨૫૩ જણાવ્યું છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી પાળ મહારાજાએ ગામેગામ ઉપાશ્રયી કરેલા હોવા જોઈએ તથા ગામે ગામે, અને સ્થાને સ્થાને ભણનાર અને ભણુંવનાર યોગ્ય અશન અને વાદિને પામે તેવી સગવડ કરેલી હોવી જોઈએ. સ્થાનાશન વસ્ત્રાદિ પૂરવાને પ્રભાવ વળી તે અશન અને વસ્ત્રાદિકને દેવામાં જરૂરીઆત ગણીને જ દેવું એમ શ્રીપાળ મહારાજાને અંશે પણ હતું નહિ, પરંતુ દેવું એજ જરૂરી છે એમ શ્રી પાળ મહારાજાના મનમાં હોવાથી શાસ્ત્રકારે તેમને અનાદિના પૂરનાર કહ્યા. ધ્યાન રાખવાની જરૂર છે કે આરાધના કરનાર મનુષ્ય ગ્રાહકની ઈચ્છા કે જરૂરીઆતને ધ્યાનમાં નહિ લેતાં, પિતાને મળેલી વસ્તુની આવી રીતે મહાપુરુષોને દાન દેવાદારાએ એટલે ઉપગ થાય તેટલે જ સફળ છે એમ માનનારાજ હોવો જોઈએ. જ્યાં સુધી અંતઃકરણમાં સંપૂર્ણ ઉદારતાને સ્થાન મળ્યું નથી, અને વાચન કરતાં અધિક દેવાની પ્રવૃત્તિ જાગી નથી, ત્યાં સુધી આત્માની આરાધકતા થવી અસંભવિત નહિ તે Shree Sudharmaswami Gyanbhandarumararágyainbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ તપ અને દુ:સંભવિત તો જરૂરજ છે. વાચકોને યાદ હશે કે દાનને અંગે થએલી સંકુચિત દૃષ્ટિથી જ મમ્મણ શેઠને મહારાજા શ્રેણિક કરતાં પણ ઘણી મોટી રિદ્ધિ મળ્યા છતાં તે રિદ્ધિ મમ્મણશેઠના ઉપભોગમાં આવી જ નહિ અને તે મમ્માણશેઠ માત્ર ભંડારના પહેરેગીરની માફક રિદ્ધિને સંચયકાર હવા સાથે રક્ષક રહી તેજ રિદ્ધિના મમત્વને લીધે દુર્ગતિ પામ્યો. અર્થાત સંકુચિત દષ્ટિએ દેવાતું દાન આરાધકપણમાં ઉપયોગી થતું નથી એટલું જ નહિ પરંતુ ભવતિરે પણ તે સંકુચિન દષ્ટિથી દીધેલા દાનના ફળ તરીકે રિદ્ધિ મળે છે, પણ તેને ભેગ થતો નથી અને તે દુર્ગતિ આપનારી થઈ પાપ ઋદ્ધિ તરીકેજ પરમેશ્વરશાસનમાં પંકાય છે. પુણ્યરિદ્ધિ તરીકે તે તેજ ભાગ્યશાળીઓની ઋદ્ધિ ગણાય કે જેઓ સંકોચ વગર દાન દેવાવાળા હોય અને તેવા દાનના ફળ તરીકે બીજા ભવમાં અઢળક ઋદ્ધિ સમૃદ્ધિ મળે અને તેને પોતાના કુટુંબ કે શરીરમાં જે ઉપયોગ થાય તે નિરર્થક ગણતાં ધર્મસ્થાનમાં દાનાદિદ્વારાએ તેને થતે ઉપયોગજ સફળ છે એમ ગણવામાં આવે તો તેવા મનુષ્યોની ઋદ્ધિ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ધાપન ૨૫૫ તે પુયસદ્ધિ કહી શકાય અને આરાધકમનુષ્યને તેવી પુરયઋદ્ધિ જરૂર પ્રાપ્ત થાય છે, માટે શ્રીપાળ મહારાજાએ આરાધના કરી તેમાં શાસ્ત્રકારે guતો એટલે પૂરનાર એ શબ્દ વાપરે છે, કેટલાકે ફકત જ્ઞાન તરફ જ રૂચિ ધરાવનારા હોઈ ભણનાર અને ભણાવનારને માત્ર સ્થાન, ભજન અને વસ્ત્રાદિકનું જ દાન દેવાની બુદ્ધિ ધારણ કરી આરાધના કરવા માગે છે, પણ મહારાજા શ્રીપાળની સ્થિતિ તેવી નથી, કિન્તુ તેઓ તે સ્થાન અશન અને વસ્ત્રાદિ સિવાયની પણ દ્રવ્ય અને ભાવથકી ભક્તિ કરીને ઉપાધ્યાયપદનું આરાધન કરતા હતા. (આ સ્થળે પણ ઉપાધ્યાયની પ્રતિમા નથી જણાવી તેને અંગે આચાર્ય પદમાં જણાવેલી પ્રતિમાની હકીકતને ધ્યાનમાં લેવાની જરૂર છે.) થી સાધુપદને આરાધના કરવાની રીતિ. પાંચમા સાધુપદની આરાધના મહારાજા શ્રી પાળે કેવી રીતે કરી તે જણાવે છે: अभिगमणवंदणनमंसणेहिं असणाइवसहिदाणेहिं । बेआवश्चाइहि अ साहुपयाराहणं कुणई ॥११७४॥ Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તપ અને સાધુપદ આરાધવાની વિધિ એ આચાર્યાંકની પણ આરાધના વિધિ વાયકાએ યાદ રાખવું કે આચા` અને ઉપાધ્યાય પ૬માં ભક્તિ અને બહુમાન શબ્દથી સાધુપદમાં જણાવાતાં અભિગમન (સામૈયાં કરવાં કે સામા વંદન કરવા જવું) વિગેરે સામાન્યપણે જણાવેલાં છેજ. વળી આચા અને ઉપાધ્યાય પદવીમાં દાખલ થનારા મહાપુરુષે પ્રથમ સાધુપણામાં આરૂઢ થએલાજ હાય છે, અને આચાય અને ઉપાધ્યાય પછી વખતે પણ તેઓશ્રીમાં સાધુતાની કાઇપણ અંશે ન્યૂનતા હૈાતી નથી, અને એજ અપેક્ષાએ તે। શ્રી ભગવતીજીની ટીકા કરનારા આચાર્ય શ્રી અભયદેવસૂરિજી વિગેરેએ અરિહંતાદિક પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાને સ્થાને સિદ્ધપરમાત્મા અને સાધુ મહાત્મા એ બેજ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી પંચ પરમેથ્રીનામ નમસ્કારની એકપક્ષે ચરિતાર્યતા જણાવી છે. વળી પ'ચસૂત્રી, ચğ. સર અને પ્રતિક્રમણુસૂત્ર વિગેરેમાં આચાય, અને ઉપાધ્યાયને મંગળ, લેાકેાત્તમ, અને શરણ્ય તરીકે જુદા ગણુાચ્યા નથી, પણ તે આચાય અને ઉપાધ્યાય બનેતે Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ ઉધાપના ૨૫૭ સાધુપદમાં ગણી તેઓને મંગળ, કાત્તમ, અને શરણ્ય તરીકે ગણી લીધા છે. એમ નહિ કહેવું કે જે સાધુપદની આરાધનાનો વિધિ સ્વતંત્ર આચાર્ય અને ઉપાધ્યાયપદમાં લેવાનો હોત તો સાધુપદના આરાધનમાં જણાવેલાં વંદન, નમસ્કાર, અનાદિ અને વસતિનું દાન અને યાવચ્ચે વિગેરે આરાધના વિધિઓ આચાર્ય અને ઉપાધ્યાયપદની આરાધના વિધિમાં કેમ જણાવ્યાં ? આના સમાધાનમાં સમજવું કે જેને આચાર્ય અને ઉપાધ્યાયપદવીઓ ના હોય, તેવા સામાન્ય ગીતાર્થ કે ગીતાર્થની નિશ્રાવાળા સાધુઓને પણ વંદનાદિ કરવા જરૂરી છે, અને તે દ્વારા જ સાધુપદની આરાધના થાય છે. વળી ગીતાર્થ કે તેની નિશ્રાવાળા સાધુની વૈયાવચ્ચ કરતાં આચાર્યાદિના વૈયાવચ્ચની અંદર અગણિત લાભ છે એ જણાવવાને માટે પણ આચાર્યાદિકની આરાધનામાં વૈયાવૃત્યાદિ કાર્યો પષ્ટપણે જણાવવાની જરૂર છે. હવે સાધુ પદના આરાધન માટે શ્રીપાળ મહારાજે કરેલે વિધિ જોઈએ સર્વસાધુઓની આરાધના એજ સહુપદની આરાધના-અભિગમન (સામૈયા)ને લાભ શ્રી શ્રી પાળચરિત્ર અને તેના રસને વાંચવા અને Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ તપ અને સાંભળવાવાળાઓ શ્રીશ્રીપાળ મહારાજની રિદ્ધિ, સમૃદ્ધિ, રાજવૈભવ અને ઠકુરાના વિસ્તારથી અજાણ્યા હેય એમ માની શકાય જ નહિ, તો તેવા રાજવૈભવવાળા પણ સાધુપદની આરાધના માટે જે કોઈ ગીતાર્થ કે ગીતાર્થની નિશ્રાવાળા સાધુઓ આવવાના સંભળાય તે સર્વની સામા ઘણા ઠાઠમાઠની સાથે તેઓ વંદનાદિક માટે જઈ સાધુપદના આરાધનમાં તત્પર રહેતા હતા. આજકાલ કેટલાક શ્રીમંતે કે શ્રાધે માત્ર પદસ્થના પૂજારી હાઈ પદસ્થના અભિગમનાદિકને જ આચરે છે, તેઓ ખરેખર સાધુતાની કિંમત સમજ્યા જ નથી એમ કહેવું જોઈએ. સાધુતાની મિત સમજનાર શ્રદ્ધાળુએ તે પદસ્થ કે અપદસ્ય, ગીતાર્થ કે તેની નિશ્રાવાળો અગીતાર્થ શાસ્ત્રસમુદ્રને પારગામી કે માત્ર અષ્ટ પ્રવચન માતાને ધારણ કરનાર ધનાજી સરખા તપસ્વી કે કૂરગડુ સરખા ભ્રધાને નહિ સહન કરનાર હાઈ સમગ્ર દિવસ ભજન કરનાર કોઇપણ પ્રકારવાળા સાધુ જે માતર ગુણ સહિત સાધુતાને ધારણ કરનારા હોય તો તે દરેકના અભિગમનાદિ કરવાં ઉચિત છે એમ દરેક સાધુપદના Shree Sudharmaswami Gyanbhandarlimarærágyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ લજ્ઞાપન ૨૫૯ -- - આરાધનવાળાએ સમજવું જોઈએ. યાદ રાખવાની જરૂર છે કે શ્રી ભગવતીજી, રાયપાણી અને વિવાદ વિગેરે સૂત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શ્રમણમહામાઓના નામરમરણ એટલે જાપ વિગેરે કરતાં પણ સાધુ મહાત્માઓના અભિગમનાદિકમાં ફળનો હિસાબ જણોજ માટે રહે છે. અર્થાત્ સાધુમહાત્માઓના અભિગમનની આવશ્યકતા દરેક સાધુ પદના આરાધન કરનારને રહેલીજ છે એ સમજવું જોઈએ. જેવી રીતે નવા આવતા સાધુઓને સામૈયાનો આડંબર કરી શામનની અને સાધુપદની પ્રભાવના દ્વારા શ્રદ્ધાળ પુરુષોએ સાધુતાનું આરાધન કરવાનું છે, તેવી જ રીતે પ્રતિદિન યથાશકિત સાધુને નિયમિત વંદન અને નમસ્કાર કરીને સાધુપદ આરાધન કરવાની જરૂર છે. દરેક સાધુની વંદનીયતા ચૈત્યવંદનમાં આવતા “જાવંત કવિ સાદુ એ ગાથાને બેલનારા શ્રદ્ધાળુઓ સારી પેઠે સમજી શકે તેમ છે, અને તેથી જેઓ અમુક જ્ઞાનવાળા, અમુક પવાળા, અમુક ગુણવાળા કે અમુક સ્થિતિવાળા જ સાપુએને માનવાવાળા હોય તે વાસ્તવિક રીતે જાવંતના Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦. તપ અને પાઠને સમજતા કે માનતા નથી, અથવા તે સાધુપદનું આરાધન તેઓ કરતા નથી, કિન્તુ માત્ર પોતાના કર્ભેલા જ્ઞાનાદિક ગુણોનું અંશે આરાધન કરી સાધુતાના ઘણું ગુણોનું વિરાધન કરનારા થાય નહિ તે તેઓનું સ૬ભાગ્યજ સમજવું. સર્વ સાધુઓને અશન ને વસ્ત્રાદિના દાનથી જ સાપદનું આરાધન-એક અનુકરણીય વ્યક્તિ મહારાજા શ્રી પાળ જેવી રીતે સર્વ સાધુઓના અભિગમન, વંદન અને નમસ્કાર કરવા દ્વારા સાધુપદનું આરાધન કરતા હતા, તેવી જ રીતે તે વખતે વિદ્યમાન સર્વ સાધુઓને અનાદિ એટલે અશ, પાન, ખાદિમ સ્વામિ વસ્ત્ર, પાત્ર, કંબલ રજેડર ણ. સંથારિયાં, દંડક વિગેરે સર્વ સંયમ સાધનનાં ઉપકરણો તથા સાધુઓને માટે ઉતરવાના ઉપાશ્રયાદિ સ્થાન દઈને સાધુપદનું સર્વ સાધુની ભક્તિદ્વારા આરાધન કરતા હતા. (વર્તમાનકાળમાં ગામે ગામમાં ઘણા રિદ્ધિમંત ગણાતા શ્રાવકે પણ કેવળ અનાદિ દેવાધારાએ પણ સાધુપદની આરાધનાથી બેનસીબ રહે છે, વળી સાધુપદની આરાધના માટે સર્વ Shree Sudharmaswami Gyanbhandarumarearágyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાપન ૨૬૧ સાધુઓને અશનાદિના દાનમાં તત્પર રહી નમો જોઇ નવસારૢળ ના પદની આરાધનાને કરનારા ઘણા ઓછાજ શ્રીમંતો હોય છે. તે પછી નિવિશેષપણે સર્વ સાધુઓને વસ્ત્ર, પાત્ર, કંબલ દિ સર્વે સંયમના સાધનરૂપ ઉપકરણા દુષ્ટને સાધુપદને આરાધન કરનારા મહાપુરુષ તે ખેાળ્યે પણ જડે તેમ નથી, પણ નવાં વસુંધરા એ ન્યાયને રિતાર્થ કરવાનેમાટેજ હાય નહિ,અથવા શાસન અને સાધુતાના પ્રેમવાળા શાસનભકતાને એક આદર્શ પૂરા પાડવા માટે હાય નિંર, તેમ એક શ્રીમંત રાજનગરની અંદર સ સાધુઆતે સંયમના ઉપકરણે પૂરાં પાડનારે છે. તે વ્યકિતનું નામ આ લેખક અને વાચકાથી અજાણ્યું નથી, પણ કેટલાક ઉદર‘ભદિએ તેવી યાગ્યપ્રશ'સાતે વ્યકિતની લાજ, રામ કે શેઠના નામે તાણી જઇ, પેાતાને અતે પેાતાનું સાંભળનાર આત્માએતે વિશેષે ડુબાડનારા થાય નહિ, માટેજ તે વ્યકિતનું નામ લિખિત કર્યું નથી, પણ જેઓને નમો જોવુ નસાદાં એ ૫૬ વાસ્તવિક રીતે માન્ય હાય, સાધુપદને આરાધવાની વાસ્તવિક રીતિએ જરૂર હેય, તેઓએ તે પુણ્યશાળીના કાર્યનું અનુમેદન Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ તપ અને અને તેનુ અનુકરણ કરવા તૈયાર થઈ લાડી, વાડી તે ગાડીની મેાજમામાં ખરચાતા લાખા રૂપિયા કરતાં આાવી રીતે આરાધના માટે થતું ખર્ચ જ આત્માના અને ધર્મના ઉદ્દાર કરનાર છે. શ્રેમ સમજી ધર્મનું આદ લગ્નુ જે ઔદાર્યું તે ખીલવવુંજ જેએ. સામાન્ય સાધુઓના વૈયાવચાદિથી થતી આરાધના મહારાજા શ્રીશ્રીપાળ અભિગમન, વંદન, નમસ્કાર કરવાદ્રારાએ તથા અશનાદિ અને વસતિ (ઉપાશ્રય) દેવાદ્વારાએ સાધુપદનું આરાધન કરે છે એમ નહિ, પરંતુ કોઇપણ જાતના ફરક સિવાય સર્વ સાધુના વૈયાવૃત્યાદિ કરીને સાધુપદની આરાધના કરે છે. વાચકાએ યાદ રાખવાની જરૂર છે કે સુપાત્રદાન, વૈયાવચ્ચ, ભકિત, વંદન, ઉપદેશ શ્રવણ આદિ કાર્યોથી જે જે સત્પુરુષાએ જે જે મેટા લાભા મેળવેલા શાસ્ત્રામાં સાંભળીએ છીએ તે બધા કાઈ આચાર્ય, ઉપાધ્યાય જેવા પદસ્થ પુરુષોના દાનાદિકને અ ંગેજ થએલા છે એમ નથા, ચક્રવતી મહારાજા ભરતે પહેલા ભવમાં સાધુપણામાં પણ કરેલું વૈયાવચ્ચે એકલુ પદસ્થ પરમ પુરુષાનું ન હતું. વળી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન ૨૬૩ ચક્રવર્તીના બળને પણ ઝાંખ લગાડનાર એવા બળતે ધારણ કરનારા મહાપુરુષ આહુબલજીએ પૂર્વ ભવમાં કરેલી વિશ્રામણા એટલે સેવા વિગેરે તે પણ એકલા પદસ્થ પુરુષોની ન હતી. ત્રિખંડના આધિપત્યને ધરાવનાર વાસુદેવ કરતાં પણ અધિક સૌભાગ્યને ધરાવનાર શ્રી વસુદેવજીએ પૂ ભત્રમાં દિòષ્ણુ નામે સાધુ દ્ધતા તે વખત કરેલું વેયાવન્ધ્યનુ કાર્ય તે પણ માત્ર પદસ્થાને અંગે ન હતું પરંતુ સામાન્ય સાધુમાત્રને અ ંગે હાવાથી સાધુપદની આરાધના રૂપ હતું, માટે સાધુપદની આરાધનામાં ઉદ્યુક્ત ચએલા સત્પુરુષાએ મેાટા, નાના, પદસ્થ કે અપદસ્ય, કુટુંબ કે અકુટુ બી વિગેરે ભેદ શિવાય ભરત, બાહુબલી અને નદિષષ્ણુજીની માક સર્વ સાધુને આરાધવા માટે તત્પર થવું જોઇએ. સર્વ સાધુઓના વિનયાક્રિકને કરવાની જરૂર આ ગાથામાં ગ્રંથકારે આદિ શબ્દ મેલ્યે છે તેથી નિવિશેષપણે જેમ સર્વ સાધુના અભિગમનાદિ કરવાં, તેવીજ રીતે સ સધુના વિનયના ક! તે પણ સાધુપદને આરાધવામાં તત્પર થએલાએ જરૂર કરવુંજ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ તપ અને જોઈએ. ધ્યાન રાખવું કે શ્રાવકને વ્રતમાં અતિથિ વિભાગ એટલે સામાન્ય રીતે પદસ્થ કે અપદસ્થ વિગેરે સર્વ સાધુઓને આશ્રીનેજ દાનાદિક વિધાન જણાવેલું છે, માટે વ્રતધારી પુરુષોએ કોઇપણ જાતના ફરક શિવાય સર્વ સાધુઓને આરાધવા તત્પર થવું જ જોઈએ, અને શ્રી પાળ મહારાજા પણ તેવી જ રીતે સર્વ સાધુઓના વિય આદિ કાર્યો કરીને સાધુપદનું આરાધન કરતા હતા. શ્રી શ્રીપાલ મહારાજાએ અશનાદિનું દાન કેમ કરાય ? એમ શંકા નહિ કરવી કે મહારાજા શ્રીપાળ અમાત્યાદિ પાંચથી મુઘભિષિત હોવાથી રાજા હતા એ એક્કસ છે, અને તેથી જ તેઓ અભિગમન, વંદન, નમસ્કાર, ઉપાશ્રયદાન, વૈયાવચ્ચ અને વિનયાદિથી નિર્વિ શેષપણે સાધુપદનું આરાધન કરી શકે, પણ અશન, પાન આદિ દેવાધારાએ સાધુપદનું આરાધન તેઓને કોઈપણ અંશે સંભવતું નથી, કેમકે અશનાદિ બાર પ્રકારનો પિંડ સાધુઓને રાજપિંડ ન કલ્પત હોવાથી સાધુઓને કહ્યું નહિ, તે પછી અનાદિ દેવાદ્રારાએ શ્રી શ્રીપાળ મહારાજે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૨૬૫ સાધુપદનું આરાધન કર્યું એમ શી રીતે માનવું? આના સમાધાનમાં સમજવાનું કે સાધુઓને ચેલયાદિ દશ પ્રકારના આચારોમાં માત્ર શિયાતર પિંડાદિક ચાર આચારોજ સર્વ તીર્થકર મહારાજાના તીર્થમાં નિશ્ચિત હોય છે, પણ આ ચેલકયાદિ આચારોમાં રાજપિંડાદિ વર્જવાના આચારે સર્વ તીર્થંકરના તીર્થમાં નિયમિત હોતા નથી. જો કે પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં આચેલક્યાદિ દશે પ્રકારના આચાર નિયમિતજ હોય છે, પણ મહારાજા શ્રી પાળ પહેલા કે છેલ્લા વીર્થકરના શાસનમાં નહિ હોવાથી તેમના રાજ્યકારભાર વખતે કોઈપણ જાતના ફરક શિવાય સર્વ સાધુઓને અનાદિક દેવાદ્વારાએ સાધુપદની આરાધના કરાતી હોય તો તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી. વળી એ વાત વાચકોથી અજાણ નથી કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના તીર્થમાંજ થએલા મહારાજા સંપ્રતિએ અનાદિક દ્વારા સાધુઓની ભકિત કરેલી છે. અર્થાત રાજપિંડ વજો એ સાધુઓનું કર્તવ્ય છે, પણ શ્રદ્ધાસંપન્ન રાજાઓનું એ મંતવ્ય ઉચિત ન ગણાય કે હું સાધુઓને Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ તપ અને અશનાદિ આપું નહિ, કેમકે કમ્રાકને વિવેક કરવાનું કામ શ્રમણ ભગવંતનું છે. શ્રદ્ધાસંપન્ન રાજાઓનું તે કાર્ય નથી, અને આજ કારણથી અમાત્યાદિ પાંચે મળીને મૂર્ધાભિષિક્ત થએલે પણ રાજા જે શ્રમણ નિર્મથેને અનાદિકનું દાન દેવાની ભાવના કરે છે તે દૂષિત થઇ પાપબંધ કરે છે એમ કઈ અંશે પણ માની શકાય તેવું નથી. કદાચ શંકા થાય કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા શતાનીક રાજાને ત્યાં અભિગ્રહને વખતે ગોચરી ગયા હતા, તે તેમાં રાજપિંડને દેષ કેમ ન ગણ? એના સમાધાનમાં સમજવું કે અભિગ્રહની વખત ભગવાન મહાવીર મહારાજા કેબીનગરીમાં ઘણી મુદત સુધી ર્યા છે, પણ રાજા શતાનીકને ત્યાં ગોચરી ગયા હોય એ સ્પષ્ટ ઉલ્લેખ નથી, છતાં રાજા શતાનકે જે અભિગ્રહની તપાસ કરી છે તે ઉપરથી કદાચ માનીએ કે રાજ શતાનીકને ત્યાં પણ ગેચરી માટે ફર્યા હોય તે પ્રથમ તે તે તીર્થકર ભગવાન કલ્પાતીત છે, અને ક૯પાતીત શબ્દને વ્યાખ્યાકાર એજ અર્થ કરે છે કે આચેલક્યાદિ દશે પ્રકારના કાના વ્યવહારથી રહિત Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ કલાપન ૨૬૭. હેય તે કલ્પાતીત કહેવાય, અને આજ કારણથી પહેલા અને છેલ્લા તીર્થકર ભગવાને પણ લાખ મૂલ્યવાળા ઈકે ખભે થાપન કરેલ દેવદૂષ્યને ધારણ કરનારા હેય છે. જો કે પંચકલ્પ ભાષ્યકાર મહારાજા વિગેરે શાસ્ત્રકારોએ સાધુઓને માટે તુચ્છ વસ્ત્રથી અચેલકપણું ગણું, તીર્થકરોને માટે વસ્ત્ર હોય ત્યાં સુધી તીર્થંકરો ચેલકજ ગણાય અને તે છેકે દીધેલા દેવદૂષ્યનું જવું થાય ત્યારે જ અલકપણું થાય, અર્થાત્ સાધુઓની માફક તીર્થકર ભગવાનોને ઉપચારવાળું અચેલકપણું હેય નહિ એમ સ્પષ્ટ આચેલક્યાદિ કલ્પની વ્યાખ્યા કરતાં ત્રિલેકનાથ તીર્થકર ભગવાનનો અધિકાર જણાવ્યું છે, પણ તે અધિકાર માત્ર તીર્થકરોને નિરૂપચરિતજ અલકપણું હોય, અને સાધુઓને ઉપચાર સહિતજ અચેલકપણું હોય, સાધુઓને કોઈપણ પ્રકારે નિરૂપચરિત અચેલકપણું હેયજ નહિ એ જણાવવા પૂરતી જ ત્યાં હકીકત લેવામાં આવેલી છે, પણ એ ઉપરથી તીર્થકર મહારાજાઓને કલ્પસ્થિત ગણવાની ભૂલ કરવા જેવું નથી. વળી તે અભિમની વખતે તીર્થની સ્થાપના પણ થએલી નથી, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ २९८ તપ અને તેથી રાજપિંડના નિષેધની સ્થિતિ પણ ત્યાં ઉભી થતી. નથી. ભગવાન ઋષભદેવજીને શ્રી શ્રેયાંસકુમારે જે કે પારણું કરાવેલું છે, તો પણ ત્યાં કલ્પાતીતપણાનું અને રાજ્યકુલથી ભિન્નપણે રહેવાનું સમાધાન ઘણુંજ સહેલું છે. અતિથિસંવિભાગમાં શ્રાવકને દાન એમ નહિ કહેવું કે પહેલા અને છેલ્લા તીર્થકર મહારાજના તીર્થમાં શ્રાવકધર્મને પાળતા એવા રાજા મહારાજાઓ જે તેમના અનાદિ બાર પ્રકારના પિડે સાધુઓ ગ્રહણ કરે નહિ તે અતિથિ વિભાગ નામનું વ્રત કે જે સાધુમહાત્માઓને અનાદિક દેવાથી જ બને છે તે કેવી રીતે આરાધે ? સમાધાનમાં સમજવાનું કે શાસ્ત્રકારો મુખ્યતાએ અતિથિથી સાધુ લે છે એ વાત ખરી, પણ ગૌણપણે અતિથિશબદથી સાધુ, સાણી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અતિથિશબ્દથી લેવામાં આવે છે. (જેવી રીતે સાધુ અને સાધ્વીઓએ લૌકિક રીતિએ પર્વ અને તિથિઓને આરાધવાનો ત્યાગ કર્યો છે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિવાળા શ્રાવકોએ પણ લૌકિકદષ્ટિના તિથિ, પર્વ અને ઉત્સવોનો ત્યાગ Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૨૬૯ કરે જ છે, અને તેથી તેને પણ તે અંશે આંતથિ માનવામાં કોઈપણ જાતની અનુચિતતા હોય એમ કહેવાય નહિ અને તેથી વ્રતધારી રાજા મહારાજાઓ સમ્યદૃષ્ટિ અને દેશવિરતિવાળા શ્રાવકની અનાદિદ્વારાએ ભક્તિ કરી અતિથિ વિભાગ વ્રતને આરાધતા હોય તો કાંઈ આશ્ચર્ય જેવું નથી. તદૃષ્ટિએ મહારાજા શ્રી પાળ મુનિ સુવતસ્વામીના તીર્થમાં થએલા હોવાનું સંભવિત ગણાય, અને તેથી તે તીર્થના સાધુઓને રાજ્યપિંડ અકલ્પનીય ન હતો, અને તેથી જ મહારાજા શ્રીપાળે વસતિ અને અનાદિ દેવાથી ભણનાર સાધુ, ભણાવનાર ઉપાધ્યાય મહારાજ અને સામાન્ય રીતે સર્વ સાધુઓને અશનાદિક સંપૂર્ણ રીતે પૂરાં કરીને શું અને પાંચમું પદ આરાધ્યું હોય તો તેમાં કાંઈ નવાઈ જેવું નથી. શ્રી અરિહંતાદિકને જ પરમેષ્ઠિ તરીકે કેમ ગયા? પંચ નમસ્કારમાં ગુણે કેમ ન લીધા? જુદા ગુણેની આરાધનાની રીતિ પૂર્વે જણાવેલી રીતિ પ્રમાણે મહારાજા શ્રીપાળજીએ પંચ પરમેષ્ટી તરીકે ગણાતા અરિહંતાદિકનું આરાધન Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ તપ અને વિધિપૂર્વક વિસ્તારથી કર્યું, અને તે અરિહંતાદિ પર મેષ્ઠીઓનું આરાધન તે અરિહંતાદિ પરમેટીમાં રહેલા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક ગુણોદ્ધારાએજ હોવાથી તે ગુણીની આરાધના દ્વારા ગુણોની આરાધના સ્પષ્ટપણે થઈ ગએલી જ છે અને તેવી રીતે ગુણકારાએ ગુણોની આરાધના, ગુણીઓની વિરાધનાથી થતી ગુણોની વિરાધનાની માફક યોગ્ય જ છે, અને તેથી જ પંચપરમેષ્ઠી મહામંત્રમાં માત્ર ગુણીઓને જ નમસ્કાર કરી તે ગુણીઓની આરાધનાધારાએજ ગુણોની આરાધના થવાનું સર્વ શાસ્ત્રકારોએ જણાવ્યું છે, અને શાસ્ત્રાનુસારી સકલ શ્રદ્ધાસંપન્નએ ગુણીની આરાધનાધારાએજ ગુણોની આરાધના થાય છે એમ માની પંચ પરમેકા મહામંત્રની આરાધનામાંજ પિતાનું ઓતપ્રોતપણું કરેલું છે. ગુણિ આરાધનાની મુખ્યતા કેમ? ગુણિ આરાધનાથી ગુણ આરાધના ને વિરાધનાથી વિરાધનાકેમ? આવી રીતે ગુણકારાએ ગુણોની આરાધના જો કે થઈ શકે છે અને તે જ પ્રમાણે શાસનસેવકે પ્રવૃત્તિ કરે છે, તે પણ તેમાં ઉદેશ્ય અને શબ્દો ગુણને કહેનારા Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૨૭૧ હેવાથી તે ગુણીઓ સાક્ષાત વાગ્યે થઈ મુખ્યપદે આરાધ્ય ગણાય, અને ગુણોની આરાધના સાક્ષાત ઉદેશ્ય અને શબ્દથી વાચપણમાં ન હોઇ ગૌણપણેજ ગણાય, માટે જેમ પંચ પરમેષ્ઠી સ્તવ વિગેરેમાં ગુણની મુખ્યતાએ ગુણોની આરાધનાની કરાય છે તેમ નવપદના સમ્યગ્દર્શ. નાદિ પદમાં ગુણોની મુખ્યતાધારાએ ગુણીની ગૌણતા કરીને આરાધના કરાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જો કે ગુણ, ગુણ શિવાય ભિન કે અન્યત્ર હોયજ નહિ, અને તેથીજ ગુણીઓની વિરાધનામાંજ ગુણોની વિરાધના, અને ગુણીઓની આરાધનામાંજ ગુણોની આરાધના ગણેલી છે, અને તેથી જ જિનેશ્વર ભગવાન આદિની ભકિન કરનારાઓને કેવળજ્ઞાન પ્રાપ્તિ આદિ ફળો અને વિરાધના કરનારને દુર્લભધિપણું આદિ દૂષણો થવાનું શાસ્ત્રકાર સ્થાન સ્થાન પર જણાવે છે, અને તેથી જ કુળ, ગણ અને સંઘના પ્રત્યનીકાને દુર્લભધિ અને અનંત સંસારી થવાનું શાસ્ત્રકારોએ જણાવ્યું છે, એટલું જ નહિ પણ સમગ્ર ગુણાને ગુણરૂપ માનવાવાળા છતાં પણ ગુણવાળા એવા એક પણ સુદેવને કુદેવ તરીકે Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તપ અને માને કે સુગુરૂને કુગુરુ તરીકે માને, તો ગાઢ મિથ્યાત્વ જણાવવામાં આવે છે એટલે સર્વ ગુણોના થતા આદરનું ફળ એકજ ગુણના અનાદર કે અવજ્ઞા ભાવને લીધે નાશ પામી, સંસારની વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે છે, અને તેથીજ સર્વ ગુણોને અને ત્રેવીસ તીર્થકરોને માનવાવાળા એ ગોશાલે ફકત ભગવાન મહાવીર મહારાજરૂપી એકજ ગુણ વ્યકિતની વિરાધના કરવાથી અનંત સંસારને ઉપાર્જન કરનાર થયો, માટે ગુણોની આરાધના કરવાની ઈચ્છાવાળા જીવોને એક પણ ગુણીનો અનાદર કરવો કે અવજ્ઞા કરવી પાલવે જ નહિ, અને આજ કારણથી પંચ પરમેષ્ઠીની અંદર ગુણઓની આરા. ધનાનેજ ઉદેશ રાખવામાં આવેલ છે, પણ ગુણીઓની આરાધના કરનાર મનુષ્ય તે ગુણીઓના ગુણોનું બહુમાન અંતઃકરણમાં ઓતપ્રોત કરવું જ જોઈએ, તેજ માટે શ્રી સિદ્ધચક્રજી એટલે શ્રી નવપદજીમાં અરિહંત મહારાજા આદિ ગુણઓની માફક સ્પષ્ટપણે સમ્યગ્દર્શનાદિ ગુણોનું આરાધન જુદું જણાવેલું છે. ગુણીઓનું દર્શન તથા જ્ઞાન પહેલાં થતાં હોવાથી અને ગુણનું દર્શન Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત ૨૦૩ અને જ્ઞાન પછી થતાં હાવાથી શ્રી સિદ્ધચક્ર એટલે નવપછમાં પહેલાં અરિહત વિગેરેનાં પાંચ પદે કે જેમાં પહેલાં એ દેવતત્વની અપેક્ષાના પદે છે, અને આયા ર્યાદિ ત્રણ પદે ગુરુતત્વની અપેક્ષાવાળાં છે એમનુ આરાધન જણાવી, પછી સમ્યગ્દર્શનાદિ રૂપ ધમ' કે જે અરિતાદિમાં સંપૂર્ણપણે રહેલા છે અને તેથીજ તે અરિહંતાદિકની આરાધનાથી ગુણુની આરાધના, ધર્મીની આરાધનાથી ધમની આરાધનાની માફ થઇ જાય છે, છતાં સમ્યગ્દર્શનાદિની મુખ્યતા રાખી, તે સમ્યગ્દર્શનાદિ રૂપી ગુણા કહે! કે ધર્માં કહેા, તેમનું આરાધન કરવા માટે ચાર પદે રાખેલાં છે અને તેની એાળીના ચાર છેલ્લા દિવસેામાં આરાધના કરવામાં આવે છે. ગુણીઓની આરાધનામાં શકયતા, પણ ગુણાની આરાધનામાં અશક્યતા(ગુણિઓનીજ પર્યુંપાસના) ઇશ્િતાદિક પાંચે ગુણીપદે એટલે દેવ અને ગુરુના તત્વને આરાધવાનાં પદે છે, ત્યારે સમ્યગ્દર્શનાદિ ચાર ગુણુપટ્ટા એટલે ધ'ના સ્વરૂપે રહેવાવાળાં એ પદેા છે, એક દર નવપદમાં પાંચ પદે દેવ અને ગુરુરૂપી ગુણીઓને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તપ અને આરાધવા માટે છે, જ્યારે સમ્યગ્દર્શનાદિ ચાર એ ધમરૂપી ગુરુને આરાધન કરવા માટે છે. હવે આ વાત તે દરેકના ધ્યાનમાં છે કે ગુણીનું પ્રત્યક્ષ એટલું બધું ઉપયોગી નીવડે છે કે સ્વતંત્ર રીતે, તેનું શ્રેણ, તેના સામ તેતે વંદન, તેને નમસ્કાર, તેની પયુ પામના એ બધું તેવા પ્રત્યક્ષને પ્રતાપેજ થઇ શકે છે, પણ ગુણનું પ્રત્યક્ષ જો કે થષ્ઠ શકે છે, પશુ તે તેવી રીતનું હેતુ જ નથી, કે જેથી તેની સામા જવાય કે સ્વતંત્રપણે તેને વંદન કરાય કે નમસ્કાર કરાય. વળી પયુ પાસના તા કેવળ સેવારૂપ હોવાને લીધે ગુણુની ન અનાં ગુણીનીજ બની શકે છે, અને તેથી સાધુઆદિત વંદનના અધિકારમાં પ્રદક્ષિણા, વંદન, નમસ્કાર, સત્કાર અને સન્માનની હકીકત જણાવતાં ઉપમાનરહિતપણું રાખી પયુ પાસનાના અધિકારમાં દાળ મારું રેવયં ચૈદ્ય એ પદેથી સાક્ષાત કયાણુ વિગેરે કરનાર પ્રતિમા દિક ઉપમાને સ્થાને લેવા પડયાં. આ કહેવાની મતલબ એટલીજ કે નમસ્કારાદિ દ્વારાએજ કેવળ ગુણની આરાષના થઇ શકે, અને ગુણીની આરાધના નમસ્કાર Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ આદિ કરવા દ્વારા અને પર્યું પાસનાદિ દ્વારા પણ થઈ શકે છે. એટલે અરિહંતાદિક પાંચ પદોમાં યંત્રમાં અને જાપમાં નમો અરિહંતાણં વિગેરે જેવારાએ નમસ્કાર આદિરૂપ આરાધના અને તેમની પ્રતિમાની કે સાક્ષાત્ વ્યક્તિની પપાસના દ્વારા તે તે પદની આરાધના થઈ શક્તી હેવાથી આગળની ગાથાઓમાં તે પાંચ પ્રકારના ગુણીઓની આરાધને તેઓની પર્ય પાસના આદિદ્વારાએ જણાવી, પણ આગળના સમ્યગ્દર્શનાદિ ચાર ગુણરૂપપદ હેવાથી તેની આરાધના કેવળ નમસ્કાર આદિદ્વારાજ કરી શકાય કે બીજી કોઈ રીતે કરી શકાય ? નવપદમાં સ્વતંત્રપણે ગુણ આશધન લેવાનું કારણ જો કે એકલા ગુણોની સ્વતંત્રપણે આરાધના એકલા નમસ્કાર આદિદ્ધારાએજ કરી શકાય, પણ શામાં મતિવાન આદિ જ્ઞાનરૂપી ગુણે, કે પ્રતિક્રમણઆદિ ક્રિયાઓના નિક્ષેપ કરતી વખતે શાસ્ત્રકારો તે મતિજ્ઞાનઆદિ ગુણોવાળાને અને પ્રતિક્રમણઆદિ ક્રિયા કરનારાઓને સ્થાપના રૂપે સ્થાપના નિક્ષેપોમાં સ્થાપે છે, તેવી રીતે અહીં પણ સમ્યજ્ઞાનઆદિએ સહિતજ અરિહંત હોવાથી સમ્યગ Shree Sudharmaswami Gyanbhandavukmarærsgyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ તપ અને દર્શનાદિની આરાધના પણ અરિહંતાદિકની આરાધના દ્વારા કરી શકાય છે, પણ અન્યત્ર સિદ્ધ એવા ગુણોને જ નિક્ષેપોમાં લેવાના હોવાથી ત્યાં કેવળ ગુણવાળાઓની આરાધના અને સ્થાપના કરવાની જરૂર પડે છે, અને તેથી તેવી જગપર ગુણીની પ પાસના દ્વારા ગુણેની વંદના અને પર્યું પાસના થઈ ગણી શકાય, પણ આ નવપદની અંદર એકલી સિદ્ધ એવા સમ્યગ્દર્શનાદિ ગુણોની આરાધના ન લેતાં તે સમ્યગ્દર્શનાદિને ઉત્પન્ન કરનારા કાર્યોદ્વારાએ પણ તે સમ્યગ્દર્શનાદિની આરાધના ગણી છે, અને તેથી સિદ્ધ એવા ગુણોની અરિહંતાદિ પાંચ પરમેલીરૂપી ગુણને આરાધવા દ્વારા આરાધના થઈ જાય, પણ સમ્યગ્દર્શનાદિને ઉત્પન્ન કરવાવાળાં કાર્યોને આચરવારૂપ આરાધના અરિતાદિ ગુણીધારાએ મુખ્યપણે થતી નથી, માટે સમ્ય નાદિને ઉત્પન્ન કરવાવાળા કાર્યો કરવા આદિદ્ધારાએ સમ્યગ્દર્શનાદિની આરાધના કરવા માટે અરિહંતાદિ ગુણીની આરાધનાની માફક જુદી આરાધનાની જરૂર છે, અને તેથી જ સમ્યગ્દર્શનાદિ ચાર પદની આરાધના મેળવી નવપદોની આરાધના કરવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandarulmatærøgyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ માપન ૨૦૦ મહારાજા શ્રીપાળ દેનપદની આરાધના કેવી રીતે કરે છે તે માટે આ ગાથા જીએઃ रहजत्ताकरणेणं सुतित्यजत्ताहि संघ आहिं । सासनपभावणार्हि सुदंसणाग्रहणं कुणइ ||११७'५|| ત્રીશ્રીપાળ મહારાજા અરિદ્ધતાદિ ગુણીમદ્વારાજાને આરાધવાદારાએ તે તેએમાં રહેલા સમ્યગ્દર્શનાદિ ગુણાને આરાધન કરવાવાળા તથા તે અરિહંતાદિ ગુણીની આશાતના વજ્ર'વાદ્રારાએ સમ્યગ્દર્શનાદિ ગુણેાની વિરાધનાને વવાવાળા હતાજ, છતાં સમ્યગ્દર્શનાદિને ઉત્પન્ન કરનાર તથા સ્થિર કરનાર વિગેરે કાર્યનું કરવું તે પશુ સમ્યગ્દર્શનનું આરાધન હાવાથી સમ્યગ્દનને ઉત્પન્ન કરવાવાળી ક્રિયામાં પ્રથમ રથયાત્રાની ક્રિયા કરવાદારાએ સમ્યગ્દર્શનની આરાધના કરે છે. રથયાત્રાની પ્રાચીનતા તે જરૂરીઆત એ વાત તે। જૈનજનતાની જા બહાર નથી કે મહારાજા સંપ્રતિ જે કાંઇ ધર્મ પામી શકયા, ધર્મોના ઉદ્યોત કરી શકયા, નવીન ચૈત્યે। અને જીર્ણોદ્ધારાથી ત્રિખંડ પૃથ્વીને ભૂષિત કરી શકયા, મહારાષ્ટ્ર, આંધ્ર, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ તપ અને - દ્રવિડ જેવા અનાર્ય દેશોમાં પણ ચૈત્યોની સ્થાપના અને પ્રથમ વેશધારી સાધુઓને મોકલ્યા પછી સાચા સાધુએને મોકલીને ધર્મની ધ્વજ ફરકાવી શક્યા, તે બધા પ્રભાવનું મૂળ દેખીએ તે રથયાત્રાજ છે, કેમકે તે વખતના શ્રમણોપાસક સંઘે રથયાત્રા કરવી એ સમ્યગ્દર્શન આરાધનની મૂળ ક્રિયા છે એમ ધારી જે રથયાત્રા કાઢી ન હેત તે ભગવાન આર્ય સુહસ્તિસૂરિજીને કેદ પણ પ્રકારે દરબારગઢ આગળ આવવાનું બનત નહિ, તથા જન્મ થવાની સાથે જ દાદાએ આપેલી ગાદીના માલિક બનવાથી, પિતાએ (કુણાલે) પુત્રના પ્રતિના) જન્મ સંબંધી હકીકત જણાવતાં કહેલા સંપ્રતિશબ્દથી જે સંપ્રતિ નામે જાહેર થયા હતા તે મહારાજા સંપ્રતિ દશ પર્વધર હોવાથી જિનની તુલનામાં તેળી શકાય એવા આચાર્ય ભગવાન સુહસ્તિસૂરિજીના દર્શન પામવા ભાગ્યશાળી થાતજ નહિ, એટલે સ્પષ્ટ છે કે શ્રમણે પાસક સંઘે કરેલી રથયાત્રાના પ્રભાવેજ મહારાજા સંપ્રતિ અને આચાર્ય ભગવાન સુહસ્તિસૂરિજીને સંયોગ . જો કે શ્રમણોપાસક સંધે તે સમ્યગદર્શન પદની આરાધના માટે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ ઉદાપત ૭૯ તે રથયાત્રાના મહાત્સવ કરેલા હતા, છતાં તે રથયાત્રાના મહાત્સવથી તે શ્રમણાપાસક સંધને સમ્યગ્દશ`નની આરાધના થઇ, તેની સાથે મહારાજા સપ્રતિને આચાર્ય ભગવાન્ સુહસ્તિસૂરિન્દ્રના દર્શનને લાભ થયે, અને તે દર્શનના લાભથીજ સંપ્રતિ મહારાજા જાતિસ્મરણુ જ્ઞાનને પામી સગ્દર્શન પામવા સાથે ધમની અદ્રિતીય પ્રભાવના કરવાવાળા થયા. આ બંધી હકીકત ધ્યાનમાં રાખનારે જૈન સમ્યગ્દર્શનની આરા ધના માટે રથયાત્રાની ક્રિયા ઘણા ઠાઠમાઠથી કરવી કેટલી જરૂરી છે એ સમજ્યા શિવાય રહેશે નહિ. વળી મહારાજા કુમારપાળે પરમાહ તપણાના એકત્રપણામાં રહેલા પાટણ શહેરમાં રથયાત્રા નામની યાત્રા કરી, ધમની ધ્રુવી જયપતાકા બજાવી હતી, તે વાત કુમારપાળ મહારાજના ચરિત્રને જાણવાવાળાએથી અજાણી નથી, અર્થાત્ જેમ સૌંપ્રતિ મહારાજને ધર્મમાં લાવનારી રથયાત્રા થઇ છે, તેવી રીતે ધમ'માં આવેલા કુમારપાળ મહારાજના શુદ્ધ ધર્મ'ને શૈાભાવનારી પણુ એ રથયાત્રાજ થઈ છે. વળી પદ્મ નામના ચક્રવર્તીની માતા જ્વાલાએ ત્રિલેઙ. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ તપ અને નાથ તી કરના રથ જો પહેલાં નીકળે નહિં તે મરી જવાની કરેલી પ્રતિજ્ઞા જેના ખ્યાલમાં હશે તે મનુષ્ય જનાનામાં પણ રહેનારી ાણીઓની રથયાત્રાદ્નારાએ સમ્યગ્દર્શનપદ આરાધવા માટે કેટલી ભક્તિ હાવી જોઇએ તેને ખ્યાલ કરી શકશે. (જોકે પ્રશ્નોત્તર રાજાએ લક્ષ્મીને બ્રહ્મરથ અને જ્વાલાના જિનથએ અને થે। ગામમાં ક્રતા બંધ કર્યાં હતા, પણ અ`તમાં જ્વાલા મહાદેવીના પુત્ર પદ્મ રાજાએ ચક્રવર્તિપણું મેળવ્યા પછી પણ માતાએ કરાવેલા જૈનરથનું અટકવું એ માતાનું મહા અપમાન છે, એમ ગણી તે માતાના કરાવેલા જૈન રથને આડંબરથી શહેરમાં ફેરવી અગ્રપદે મેલ્યેા.) રથયાત્રા એ શ્રાવકોનું જરૂરી વાર્ષિકકૃત્ય આ રથયાત્રાની ક્રિયા દરેક શ્રાવકે વર્ષમાં એક વખત ઓછામાં ઓછી કરવી એવું શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથાનું ક્રમાન છે, કેમકે ત્યાં શ્રાવકના વાર્ષિક કૃત્ય ગણાવતાં નન્નત્તિમાં એમ કહી ચૈત્યયાત્રા અને તી યાત્રા જણાવવાની સાથે રથયાત્રા નામની યાત્રાને પણ વાર્ષિક જરૂરી કૃત્ય તરીકે જણાવી છે. દરેક ધર્મોપ્રેમી સર્જન સ્પષ્ટપણે જોઇ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન २८१ શકે છે કે રથયાત્રાના પ્રસંગને લીધે જૈનધર્મની અને સાથે સાથે જૈન ધર્મના સદ્દગુરુ તથા તેના આરાધકોની સ્થિતિ જાણવાની જિજ્ઞાસા ઘણા અન્ય વર્ગને થાય છે અને ઘણો સાધારણ વગ તેવી તે ધર્મપ્રધાન રથયાત્રાની ક્રિયાને દેખીને ધર્મ અને ધર્મની અનુમોદના કરનાર થાય છે, તો એવી રથયાત્રાની ક્રિયાને શાસ્ત્રકારે વાર્ષિક કૃત્યોમાં જણાવે તેમાં તથા શ્રી રત્નશેખરસૂરીશ્વરજી વિગેરે દશનપદની આરાધનામાં પહેલે નંબરે રથયાત્રાની ક્રિયાનો જ ઉલ્લેખ કરે તેમાં કોઈપણ જાતનું આશ્ચર્ય નથી. જેનેતર જાહેર પ્રજાને જૈનધર્મ સંબંધી જાહેરાત, જિજ્ઞાસા, અનુમોદના કે તે ધર્મને કરવાની અભિલાષા ઉત્પન્ન કરનારો કેઈપણ પ્રસંગ હોય તે તે રથયાત્રાદિક મહેસવ જેવા પ્રસંગ છે. અર્થાત જગતમાં જૈનધર્મ અને જેન જતા જાગતાં છે એવું દેખાડનારી કોઈપણ ક્રિયા હોય તો આ રથયાત્રાદિકની મહત્સવક્રિયાજ છે, અને તે અપેક્ષાએ શ્રીપાળ મહારાજા સમ્યગદર્શનની આરાધનામાં રથયાત્રાની ક્રિયાને અગ્રપદ આપે છે તે એગ્ય જ છે. Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ તપ અને રથયાત્રાને જગતમાં શાસનશેભામાં હેટો ફાળે વર્તમાનમાં જેઓને કલકત્તાના કાર્તિક સુદિ પૂર્ણિમાના રથયાત્રાના મહોત્સનો ખ્યાલ હશે, પાવાપુરીજીના દીપાલિકાના મહેસવનો ખ્યાલ હશે, શ્રી કેશરીઆઇ તીર્થમાં જન્મદિવસે નીકળતા વધેડાને ખ્યાલ હશે, જેની રાજધાની એવા રાજનગરની અંદર ત્રિલોકનાથ ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજના પચે કલ્યાણકની રથયાત્રાને જેને ખ્યાલ હશે, પાટણ, ખંભાત, સુરત, મુંબઈ, જામનગર, રાધનપુર, વિગેરે જૈનેના અનેક મોટા સ્થાનમાં કરાતી રથયાત્રાની ક્રિયાની લેકે તરફથી કરાતી અનુમોદના જેણે ખ્યાલમાં લીધી હશે, તેવો મનુષ્ય તે સ્વને પણ તેવી રથયાત્રાની ક્રિયાને સમ્યગ્દર્શનના આરાધનમાં ઉપયોગી તરીકે માન્યા શિવાય રહેશે જ નહિ. જોકે સમ્યગ્દર્શનની આરાધના માટે તથા જૈનશાસનની પ્રભાવના માટે યાત્રાની ક્રિયા કરવી જરૂરી કાર્ય તરીકે જણાવી છે, તો પણ તે રથયાત્રાની ફયા તેના વાસ્તવિક ફળને ત્યારેજ દેવાવાળી થાય કે ત્યારે તે ક્રિયાની વિધિ લાયક રીતિએ જળવાય, અને Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyainbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ વદ્યાપન તે લાયકની રીતિને માટે નીચે મુજબ વિધિ જાળવે જરૂરી છે – : સર્વ શાસનરસિકએ આવવું જોઈએ રથયાત્રા વખતે શાસનરસિકેન સેવા ઉપયોગ ૧. રથયાત્રા જેકે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના બહુમાનને અંગે તથા શાસનનની ઉન્નતિને માટે હેય છે, છતાં આજકાલ તે તીર્થકર ભગવાન અને શાસનના અંગને મુખ્ય તરીકે ગણવામાં નથી આવતું પણ તે રથયાત્રા કાઢનાર વ્યક્તિ મુખ્ય અંગ તરીકે બને છે, અને તેથી જેના તરફથી રથયાત્રા કાઢવામાં આવી હોય તે વ્યકિત જો મોભાદાર હોય તે તેણે કરાવેલી રથયાત્રામાં માણસની મેદની જામે છે, અને જે રથયાત્રા કરાવનાર વ્યકિત મોભાદાર ન હોય તો તે રથયાત્રામાં મનુષ્યોની હાજરી ઘણીજ ઓછી હોય છે. આ ઉપર જણાવેલી વાત વત'માન જમાનામાં પ્રવર્તતી અને અનુભવસિદ્ધ હેવાથી એમ માનવું જ પડશે કે આ પ્રવૃShree Sudharmaswami Gyanbhandarwmararəgyan bhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ તપ અને ત્તિમાં સુધારાને ઘણા અવકાશ છે. અર્થાત્ રથયાત્રાના મહે।ત્સવ માભાદાર વ્યકિત તરફથી હાય કે સામાન્ય વ્યકિત તરફથી હાય, પણ જો તે રથયાત્રાના મહેાસવ ત્રિલેાકનાથ તીથ કરને ઉદ્દેશીને છે, તેા ત્રિલેાકનાથ તીર્ચેકર ભગવાનના દરેક ભકતાએ રથયાત્રાના મેાભાને ખ્યાલમાં રાખ્યા સિવાય હાજરી આપવીજ જોઇએ. વાચકામાંથી કેટલાક વાચકાને રાજા, મહુારાજાના ખાણાના મેળાવડાની માહિતી હશે, અને તે વાત તે વિચારશે તે માલમ પડશે કે તે રાજા, મહારાજાના ખાણામાં ખાણું આપનારની સ્થિતિ ઉપર ખાણાની મહત્તા નથી હાતી, પણ ખાણું લેનાર રાજા, મહારાજાઆદિ વ્યકિતની મઢુત્તા ઉપરજ ખાણાની મહત્તાના આધાર રહે છે. તેવી રીતે હીં પણ રથયાત્રા કરાવનારની મહત્તા તરફ લક્ષ્ય જાય તે કરતાં ત્રિલે!કનાથ તીર્થંકર ભગવાનની પૂજા અને શાસનની પ્રભાવના તરફજ લક્ષ્ય રહેવું જોઇએ, અને તેથી તત્ત્વદષ્ટિવાળા કે વ્યવદ્વારથી નામમાત્ર ધરાવનારા જેવાએ તેવી હરેક રથયાત્રામાં હાજરી આપવીજ જોઇએ. આ વાત જ્યારે ધ્યાનમાં લેવાશે ત્યારેજ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૧૮૪ Page #415 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૨૮૫ રથયાત્રામાં નહિ પધારનાર મુનિ મહારાજાને શા કારોએ જે પ્રાયશ્ચિત જણાવ્યું છે તેનું રહસ્ય સમજવામાં આવશે. : શરૂથી અંત સુધી રથયાત્રાના ઉત્સવમાં રહેવું ૨. આજકાલ મોટા શહેરોમાં કે તીર્થસ્થાનમાં રથયાત્રાનો પ્રસંગ ઘણી વખત આવે છે, પણ કેટલાક મહાનુભાવો તે રથયાત્રાને માત્ર લકદેખાવને પ્રસંગ ગણી બજાર જેવા ભાગમાં જ પોતાની હાજરી ઉપયોગી ગણી ભકિત જણાવે છે, પણ તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નના વરડામાં તેઓ માંડવેથી શરૂ થઈ તોરણ સુધી હાજરી આપે છે, તેમાં કાઈપણ સદગૃહસ્થ બજારને શોભાના ગાંઠીયા બનતો નથી. તે પછી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની રથયાત્રામાં શાસનરસિક સજજનોની આદિથી અંત સુધી હાજરી ન રહે અને શ્રીમંતની શહમાં તણાઈને શ્રીમંત તરફથી રથયાત્રા હોય ત્યારેજ રથયાત્રામાં સામેલ થવાનું કરે, અને તે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પણ માત્ર બજાર જેવા લત્તામાં શોભાના ગાંઠીઆ તરીકે હાજરી રહે તે કોઈપણ પ્રકારે શોભતું નથી. શાસનરસિક સજજનોએ તે રથયાત્રાના મહોત્સવને અપૂર્વ અવસર ગણું અથથી ઇતિ સુધી હાજરી આપવીજ જોઈએ. રાજર્ષિ મહારાજા કુમારપાળની રથયાત્રા વખતે સિંહદ્વાર એટલ દરબારની આગળ સમગ્ર ચતુર્વિધ સંઘની હાજરી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિજી સૂચવે છે તે ઉપર ધ્યાન દેવાની જરૂર છે. રથયાત્રાની અવશ્ય કર્તવ્યતા ૩. રથયાત્રાનો મહેસવ એ જૈનધર્મને જીગરથી માનનારા મહાપુરુષો માટે શાસનપ્રભાવનાનું અપૂર્વ કાર્ય હોવાથી તે કાર્ય સ્વદ્રારાએ થાઓ કે અન્યદ્વારાએ થાઓ પણ તે સર્વ પ્રકારે ધર્મની પ્રભાવના કરનાર હોવાથી તેને સર્વ પ્રકારે સર્વ લેકેને અનુમોદનાનું કારણ બનાવવું એ ધર્મિષ્ઠોની પહેલી ફરજ છે, આ રથયાત્રા એટલી બધી જરૂરી ચીજ છે કે એને પંચાગીકારોએ Shree Sudharmaswami Gyanbhandarvilmararágyainbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન ૧૨૯૦ શાસનપ્રભાવનાના કા તરીકે એકખા શબ્દોમાં જણાવી છે. સંપ્રતિ મહારાજે રચયાત્ર! ણુાજ આડભરથી કરી એમ પરિશિષ્ટપમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસુરીશ્વરજી મહારાજ ફરમાવે છે. વળી શ્રીકુમારપાળ મહારાજની રથયાત્રા શ્રીકુમારપાળ મહારાજના ચરિત્રમાં સારા વિસ્તારથી વર્ણવવામાં આવી છે. શ્રીશ્રદ્ધવિધિ વિગેરે શાસ્ત્રોમાં તે તે રથયાત્રા નામની યાત્રાને શ્રાવકના વાષિક કૃત્ય તરીકે વર્ણવવામાં આવી છે. વળી શ્રાવકેાના કબ્યાનું પરિંગણન કરનાર મંત્રદઝિાળની સજાયમાં પણ વ્યવતાર સૃદ્ધિની સાથે રથયાત્રાને પણ શ્રાવકના કવ્ય તરીકે જણાવે છે, તે દરેક જૈતીની ફરજ છે કે તે દરેક રથયાત્રાને પોતાના કાર્ય તરીકે સમજ અપૂવી/લ્લાસ સાથે તેમાં ભાગ લે. રથ ખેંચયેા કે વાહન જોડવાં ૪. જોકે ત્રિલેકનામ તીર્થંકર ભગવાનેાના રથ એકલા શ્રાવકભકતોએ ખેંચવાજ જોઇએ એવા નિયમ નથી, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ તપ અને કેમકે મહારાજા સંપ્રતિ તરફની રથયાત્રામાં શ્રાવકેએ પિતે ત્રિલોકનાથ તીર્થકરોના રથ ખેચેલા છે, અને રાજર્ષિ પરમાહંત કુમારપાળ મહારાજાની રથયાત્રામાં જ્યારે રથે હાથીઓ જોડવામાં આવેલા છે, અને શ્રાદ્ધવિધિ વિગેરેમાં રથયાત્રામાં બળદ વિગેરેને રથમાં જોડેલાને અધિકાર ચાલે છે, તેથી સર્વથા એમ તે કહી શકાયજ નહિ કે રથને શ્રાવકેએજ ખેંચ કે વાહને જ જોડવાં, કિન્તુ જ્યાં જેવી રીતની સગવડ હોય, અને શ્રાવકને અનુકુળતા રહે તેવી રીતે શ્રાવકે ત્યાં ત્યાં પ્રવૃત્તિ કરે, કેમકે જેનશાસ્ત્ર પૂજદિક વિધિઓને અંગે સાંસા રિક કાર્યોની નિરપેક્ષતાને આગળ કરતા નથી, પરંતુ મિથ્યાત્વાદિક વવાના પ્રસંગમાંજ સાંસારિક સર્વ પ્રકારની નિરપેક્ષતાને જરૂરી ગણે છે, અને તેથી જ ત્રિલેકનાથ તીર્થંકરની પૂજામાં મુખ્યતાએ ત્રણ સંધ્યારૂપી પૂજાનો કાળ જણાવ્યા પણ તે ત્રણ કાળને નિયમ કરી, તે ત્રણ સંધ્યારૂપી ત્રણ કાળેજ થાય, પણ અન્ય કાળે ન થાય એવું નહિ જણાવતાં સંસારની સ્થિતિમાં બાધ ન આવે તેવી વખતે જિનપૂજા કરવી એમ જણાવી Shree Sudharmaswami Gyanbhandarkararsgyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત ૨૦૯ ગૈાણપણે કાળનું અનિયમિતપણું કરી નાખ્યું, એટલુ જ નહિ પણ ખુદ્દે પૂર્જા કરવાના વિધાનમાં પણ નાસિકા બાંધવાનું જરૂરીજ છે એમ નહિ ગણતાં પૂજા કરનારને સમાધિ રહે તે માંધવી, અને સમાધિ ન રહે તે। ધ્યા સિવાય પણ્ પૂજા કરી શકાય એમ જણાવી ધકાને અંગે સČથા સ ંસારથી નિરપેક્ષપણુ દરેક વખત હાવુંજ જોઇએ એવી માન્યતાને સ્થાન આપ્યું નથી, અને તેથી શાસનરિકાએ રથ હાથેજ ખેંચવા કે વાહનથીજ જોડવા એ એમાંથી એકે નિયમ કરી શકીએ નહિ. છતાં વમાન જમાનામાં જ્યારે રાજા, મહારાજાએ!ની ગાડીએ, }ાંગ્રેસ જેવી સંસ્થાના પ્રમુખેાની ગાડીએ, સરકારને કે પ્રાને અનુકૂળ એવા આગેવાનાની ગાડીએ, કાન્ફરન્સ જેવું એક કહેવાતું કેાનીમ ડળ તેના નાયકની ગાડીએ. જ્યારે તેની તરફ લાગણી ધરાવનારાએ પોતાના હાથે ખેંચે ત્યારે તેજ ખેંચનારા અગર તેના સહયેાગીએ ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનના રચને હાથે ખેંચે તે અનુચિત નોંઢુ પશુ સવથા ઉચિત છે એમ કહેવુંજ પડશે. શ્રધાળુ લેકેાની ધ્યાન બહાર એ વાત નહિજ હૈાય કે જે વસ્તુ જગતમાં Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ તપ અને બહુમાનના સાધન તરીકે ગણવામાં આવે છે, તેજ વસ્તુ ધર્મકાર્યમાં પણ બહુમાનના સાધન તરીકે ગણાય છે, અને તેથી સ્વામી તરીકે સ્વીકારાએલાનું પણ વાહન જે બહુમાનને અંગે હાથે ખેંચવામાં આવતું હોય તે પછી ત્રિલોકનાથ તીર્થકરનો રથ સર્વ શાસન પ્રેમીઓએ હાથે ખેંચવો જ જોઈએ, અને તેજ તીર્થકર ભગવાનનું બહુમાન છે એમ સમજવું જોઈએ. શાસનરસિકને રથયાત્રાની રસિકતા ૫. ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના રથ ચાંદી અને સોનામય હેય અને હીરા, મેતી તથા રત્નથી મઢેલા હોય, તે દેખીને શાસનરસિક સજ્જનોને તો શું પણ જેનેતરને પણ ખરેખર ધર્મની અનુમોદના કરવાને પ્રસંગ આવે પણ જગતમાં જેમ બને છે કે સજજનના સમુદાયને સરસ રીતે સંતોષ કરનારી સજાવટ ઇતર મનુષ્યોને સંતોષકારક નહિ થાય એટલું જ નહિ પણ ઘણી જ અસંતેષ કરનારી થાય છે, તેવી રીતે આ રથ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપન ૨૯૧ યાત્રા પણ શાસનની અદ્વિતીય શોભા વધારનાર હાઈ તેને લીધે શાસનરસિકે કે જૈનેતરને અપૂર્વ આનંદ થવા છતાં કેટલાક તેવી સ્થિતિમાં રહેલા સહેલાણું સજજનેને તે રથયાત્રાનો મહત્સવ કે તે રથની સાહેબી ચૂંક લાવનારી થાય, તેમાં શાસનસેવકને કઈ ઉપાય નથી. ભગવાન હરિભદ્રસૂરિજી વીસવીસી પ્રકરણમાં જેમ જણાવે છે કે જે કાર્યોમાં સજજનોને સંતોષ હોય તે કાર્યો કદાચિત દુર્જનેને અસંતોષ ઉત્પન્ન કરે તો પણ તે કાર્યો સમજુ પુરુષોએ કોઈ દિવસ પણ બંધ કરવાં જોઇએ નહિ, કિન્તુ તે દુભાવાવાળા દુજને ઉપર દયાબુદ્ધિ રાખી સજજનને સતિષ કરનારી પ્રવૃત્તિને દિનપ્રતિદિન ધપાગ્યે જ જવી જોઈએ, તેવી રીતે આ રથયાત્રાનો મહત્સવ અગર રથના મહિમાને અંગે પિસાના પૂજારી, કાલીના કુલીઓ અને દેશને હ કરવાવાળા છતાં પણ માત્ર બેલવાથી જ દેશની દાઝે દઝાએલા દુભાય તે તેથી શાસનરસિકેએ તે પ્રભાવનાનાં કાર્યોને ગૌણ પણ ન કરી શકાય તે અટકાવવાનું તે સ્વમ પણ કેમ સેવી શકાય ? Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ २८२ તપ અને રથયાત્રામાં વાજીંત્ર સમુદાય ••••••••••••••••••••••••••••• ૬ રથયાત્રાનો મહત્સવ એ ત્રિલેનાથ તીર્થકર ભગવાનનો મહિમા અને શાસનની પ્રભાવનાનું અપૂર્વ કાર્યું હોવાથી તેમાં વાજીંત્રને સમુદાય ઘણેજ સુંદર અને દિગંતવ્યાપી અવાજ કરનારે હોય તેમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી. જોકે કેટલીક જગો પર કેમકેમના વૈમનસ્યને લીધે અમુક કોમ તરફના વાજં હોય અને તેથી તે કામના વાજદ્વારાએ તે કામનો બહિષ્કાર કરવામાં આવે તેવી વખતે શાસનપ્રભાવનાના કાર્યમાં પણ તે વાત્રના સમુદાયનો ઉપયોગ ન થઈ શકે એ અસંભવિત નથી, પણ તે ઉપરથી એમ નથી કરતું કે વાજીત્રને સમુદાય શોભાકારક નથી, કેમકે વાઈને સમુ દાયજ જે શોભાકારક ન હોય તો કામકામના વિખવાદમાં અમુક કામને નામે વાજીંત્રનો બહિષ્કાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાતજ નહિ અર્થાત એ બહિષ્કારજ સ્પષ્ટ કરે છે કે વાજીંત્રને સમુદાય તો કિંમતી છે અને જે તે વાત્રને સમુદાય કિંમતી છે તો પછી રથયાત્રા જેવા શાસનના કાર્યમાં તે વાજીંત્રસમુદાયનો ઉપયે.. જેન, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyatnbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ ઉણાપન ૨૯૩ જેનેતર લેકોનું આકર્ષણ થાય તેવી રીતે થાય તે સ્વાભાવિક જ છે. આ જ કારણથી થી પરિશિષ્ટ પર્વ અને શ્રી કુમારપાળચરિત્ર વિગેરેમાં રથયાત્રાનાજ પ્રસંગે વાજીંત્રના નાદોથી જ નગરના નરનારી સમુદાયનું એકઠું થવું અને યજ્યના પકારની સાથે રથના વધાવવાના પ્રસંગો જે વર્ણવવામાં આવ્યા છે તે ઘણા જ જરૂરી છે એમ સ્પષ્ટપણે માલમ પડશે. રથયાત્રામાં આભૂષણાદિની કર્તવ્યતા: ૭. જૈનશાસન ને કે ત્યાગપ્રધાન અને ત્યાગ તરફ કદમ, બે કદમ વધવાવાળું જ છે અને તેથી તે શાસન સાધુઓને નાનાદિકની ક્રિયા અને વસ્ત્રાદિક શેભાને શણગાર સર્વથા વર્જવાનું જણાવી શ્રાવકને પણ પૌષધક્રિયાને નામે સ્નાન, અને વસ્ત્રાદિક શેભાને વર્જવાનું જણાવે છે, તે પણ કથાકઆદિ પ્રસંગેના રથયાત્રાદિક કાર્યોને અંગે સ્નાન આદિ શરીરશુશ્રષા અને વસ્ત્ર, આભૂષ, અલંકાર, ઘરેણગાંઠ વિગેરેથી કરાતી શરીરની Shree Sudharmaswami Gyanbhandarukimarærágyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ તપ અને બાહ્યો।ભા કરવીજ જોઇએ . એમ સ્પષ્ટપણે વિધાનારાએ જણાવે છે, અને તેવી રીતે કરાયલી સ્નાન અને વસ્ત્રાદ્વિકની શૈાભા શાસનની શાભાનું મહત્ કાર્યાં છે. એમ સ્પષ્ટપણે જણાવે છે. આ ઉપરથી ત્યાગપ્રધાન ધર્માંતે માનવાવાળા જૈનીએએ ત્યાગનું ધ્યેય રાખ્યા છતાંપણ શાસનોાભાના પ્રસંગને અંગે થયાત્રા જેવા મેટા. પ્રસંગેામાં વસ્ત્ર, આભરણાદિકે સજ્જ થઈને આવવું એ પશુ એક શાસનસેવાનુંજ કા છે. શેરીવાળાઓનું કત્ત બ્ય ૮. રથયાત્રાના પ્રસંગે દરેક શેરી આગળ જૈનાના સમુદાયે રચને રહેવા માટેનું સ્થાન ખડું કરી ત્યાં રથને વિશ્રામ કરાવવે જોઇએ, અને તે વિશ્રામની વખતે વસ્ત્રાભરણુાર્દિકે પૂજા, વાજિંત્રને આડંબર અને સ્વસ્તિકઆદિની રચના કરવા સાથે ધર્મમય વાતાવરણુ શેરીએ શેરીએ થઇ જવું જોઇએ. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ ઉદાપન ૨૫ કે હાટ ને ઘરવાળાનું કર્તવ્ય ૯. રથયાત્રાના પ્રસંગમાં જે જે ઘર આગળ કે દુકાન આગળ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના રથને ચાલવાને પ્રસંગ આવે તે તે ઘર અને દુકાન આગળ શાસનસેવારસિકે એ તોરણ, વાવટા, મંડપ કે બીજી બીજી રચનાઓદ્વારાએ શોભા કરવા માટે સજજ થવું જ જોઈએ. છેવટે કઈ પણ શાસનરસિકનું ઘર કે દુકાન ગહુંલી, સ્વસ્તિક, શ્રીફળ કે રૂપિયાની ઘટના સિવાયનું તો ઓળંગાવું જોઈએ નહિ. p , રથયાત્રા એ અપૂર્વ લાભ ઉપર મુજબ શાસનરસિક ઇતર જનેએ રથયાત્રાને અપૂ લાભ સમ્યગ્દર્શનની પ્રભાવના અને આરાધનાને માટે એ જરૂરી છે, અને તેવી જ રીતે શાસનની સેવામાં જજ થએલા શ્રીમંત શેઠશાહુકારોએ વિવાહ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ તપ અને આદિ દુનિયાદારીના શુભ પ્રસંગોની માફક આ રથયાત્રાના ધાર્મિક પ્રસંગને અપૂર્વ ઉત્સાહથી ઉદારતાપૂર્વક શાસનની ઉન્નતિ થાય તેવી રીતે ઉજવવો જોઇએ, અને તેથી મહારાજા શ્રીશ્રીપાળ છઠ્ઠ સમ્યગ્દર્શનપદની આરાધનાના પ્રસંગમાં મુખ્ય અને પ્રથમ કાર્ય તરીકે રથયાત્રાના પ્રસંગને આદરવાનું જ ઉચિત ધારે છે. અર્થાત્ સાયિક સમ્યગ્દર્શનઆદિને ધારણ કરનારા ભગવાન અરિહંત મહારાજ વિગેરેની પૂજા, સત્કારઅદિ ક્રિયાકારાએ સમ્યગ્દર્શનાદે ગુણોની આરાધના થાય છે, તેવી રીતે રથયાત્રા જેવા શાસનસેવાના મહત્યાથી અન્ય જીવોને સમ્યગ્દર્શન ઉત્પન્ન કરવાનું બને છે, તથા થએલા સમદર્શનને દઢ કરવાનું બને છે, માટે શ્રીશ્રીપાળ મહારાજા સમ્યગ્દર્શનપદને આરાધવા માટે રથયાત્રાના કાર્યને ઘણુજ ઠા’ માઠથી કરે છે. આ ઉપરથી વસ્તુતાએ એમ કે શકીએ કે ધર્મપ્રેમી સજજનો રથયાત્રાદિકના મહેલો જેવા પ્રસંગોની અનુમોદનાજ કરે અને ઉષ્ણીને જન્મના અપૂર્વ લાભ તરીકે ગણે. Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૨૯૭ તીર્થયાત્રાની જરૂરીઆત તીર્થના ભેદ શ્રી શ્રીપાળ મહારાજા છઠ્ઠા દર્શનપદની આરાધનાને અંગે જેવી રીતે રથયાત્રા કરીને પોતે જે સ્થાનમાં રહેલા હોય તે સ્થાનમાં શાસનની પ્રભાવના કરી પોતાને અને અન્ય ભવ્યાત્માઓને દનપદના આરાધક બન્યા અને બનાવ્યા તેવી રીતે પોતાના આત્માને અને અન્ય આત્માઓને સમ્યકત્વમાં દઢ કરવા માટે સારા તીર્થોની યાત્રા કરવાધારાએ સમ્યગ્દર્શન પદની આરાધના કરે છે. સામાન્ય રીતે સંસાર સમુદ્રથી તરવાનું જે સાધન તે તીર્થ કહેવાય છે, અને તેમાં સાધુરૂપી મુખ્ય અંગની અપેક્ષાએ ચારે વર્ણમાંથી થએલા સાધુઓને સમુદાય અગર પૂર્વભવમાં ગણધરનામકર્મ બાંધવાને જેઓ ભાગ્યશાળી થયા હોય, અને આ ભવમાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની દેશના સંભળવાની સાથે જગતના જીવને ઉદ્ધાર થવાનું સાધન એવી દ્વાદશાંગી ગૂંથવાવાળા મુખ્ય ગણધરને તીર્ષપદથી અલંકૃત થએલા ગણવામાં આવે છે. જગતને તરવાનું સાધન દ્વાદશાંગી હોવાથી તે દ્વાદશગી પણ તીર્થ તરીકે ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandarulmararágyainbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તપ અને સ્થાવર તીર્થો શાસનની ઉત્પત્તિની અપેક્ષાઓ અને પ્રવૃત્તિની અપક્ષાએ પ્રવચન, પ્રથમ ગણધર અને ચતુર્વિધ સંઘને તીર્થ તરીકે ગણવામાં આવે છે, અને તેથી તેની આરાધના દર્શનપદની આરાધના કરનારે કરવી જોઈએ અને તે જંગમ તીર્થની આરાધના કહેવાય, પણ કાલાંતરે તત્ત્વજ્ઞ તથા ઈતરને પણ તરવાનાં સાધનો સમ્યગ્દર્શનાદિ ઉત્પન્ન કરવા માટે તથા જેનેતરોને પણ ત્રિલોકનાથ તીર્થંકરની હયાતિ વખતે તથા પછી પણ સમગ્દર્શનાદિની ઉત્પત્તિ ધર્મની જાહોજલાલી જણાવવા અને સૂચવવાદ્વારાએ સમ્યગ્દર્શન કે માર્ગાનુસારપણું ઉપન્ન કરવા કે દૃઢ કરવામાં સ્થાવરતીર્થો જે તેવો ભાગ ભજવતા નથી. જૈનેતરોને જૈનધર્મ સંબંધી જિજ્ઞાસાને ઉત્પન્ન કરનારું, જૈનધર્મ પાલનારાઓના સંસર્ગ તરફ ખેંચનારું અને જૈનધર્મને પ્રવર્તાવનાર ત્રિલેકનાથ તીર્થંકર ભગવાનના ઇતિહાસનું અવલોકન કરવા આકર્ષણ કરનાર કોઈપણ સાધન સદાકાળ તત્પર રહેતું હોય તો ફકત તે સ્થાવર તીર્થેજ છે. જોકે દરેક શહેર કે ગામ, વસતિ કે જંગલમાં Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ કાપન અનેલાં કે બનાવેલાં ચૈત્યા દરેક તી' તરીકે ગણી શકાય છે, પણ સામાન્ય રીતે જગત્ અને શાસ્ત્રકારને પણ વ્યવહાર તે સ મદિરાને તૌ તરીકે ગણવા માટે ન હેાવાથી શ્રી શત્રુંજય, ગિરનારજી વિગેરે જે જિતેશ્વર ભગવાનના કલ્યાણકની કે વિહારની ભૂમિ હાય છે અગર જ્યાં સાધિષ્ઠાયક કે પરમ આહ્લાદકારક કે ચમહારિક જિતેશ્વરાની મૂર્તિએ બિરાજમાન હાય તેને શાસ્ત્રકાર તીથ તરીકે ગણાવી તેવા તીર્થાની યાત્રામાં સમ્યક્ત્તની ઉત્પત્તિ તથા સમ્યક્ત્વની દૃઢતા થવાનું જણાવે છે અને તેથી આચાર્ય પદવીને ભવિષ્યમાં અલકૃત કરનારા મહાપુરુષોને બાર વર્ષાં મૂત્ર અને બાર વર્ષ અર્થ ગ્રતુણુ કર્યાં પછી બાર વર્ષ દેશાટન કરવાનું જણાવતાં શાસ્ત્રકારો પૂર્વ જણાવેલા લક્ષણવાળા તીર્થાના દર્શનથી સમ્યગ્દર્શનની અત્યંત મજબુતી થાય એમ ચેાકખા શબ્દોમાં જણાવે છે. સામાન્ય રીતે પણ સમ્યક્ત્વના પાંચ ભૂષણે જણાવતાં તીથ સેવાને સમ્યક્ત્વના મુખ્ય ભૂષણ તરીકે જણાવે છે. આ બધી હકીકત સમજવાવાળા પુરુષ તીસેવા કેટલી બધી જરૂરી છે તે સમજશે, અને તેથી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૨૯૯ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ તપ અને તી યાત્રાને અંગે ધબુદ્ધિએ લાખા અને કરાટે રૂપિયા ખર્ચાય એ ખનાર ઉદાર પુરુષ અને તેનું અનુમેદન કરનાર ધર્મિષ્ટ પુરુષને સંસારસમુદ્રથી પાર પામવાનું સાધન અને છે, છતાં જે કેટલાક પૈસાના પૂજારીને તે તી - યાત્રાને વાસ્તવિક પ્રભાવ ન સૂઝતાં ભવાંતરે પણ તેવું તરવાનું સાધન તેને ન મળે તેવી રીતે તે તી યાત્રા કરનારાઓની ઉદારતા વિગેરેને વ્યય પણે ઉતારી પાડવાનું થાય છે તે બનશે નહિ. તીથ યાત્રાની વાર્ષિક કન્યતા શ્રી શ્રાદ્ધવિધિ વિગેરે શાસ્ત્રકારોએ બાવકાના વાર્ષિક કાર્યોને જણાવતાં જે ત્રણ યાત્રાએઁ। જરૂર કરવાની જણાવી છે, તેમાં આ સ્થાવરતીની યાત્રા એ પણ યાત્રા કરવાનું જરૂરી કાર્યાં છે એમ જણાવ્યું છે, અને શ્રીપાળચરિત્રને કરનારા શ્રીમાન રત્નશેખરસૂરિજી પણ શ્રીપાળ મહારાજે કરેલી દનપદની આરાધના જાવતાં સારા તીર્થોની યાત્રા કરવાદ્વારાએ દર્શનપદનું આરાધન શ્રી– શ્રીપાળ મહારાજે કર્યુ” એમ સ્પષ્ટ રીતે જણાવે છે. આ તી યાત્રા સંબંધી વિશેષ હકીકત શ્રીસિદ્ધચક્ર પાક્ષિકમાં Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ ઉણપન ૩૦૧ આવી ગએલી છે, તેથી તે ઉપરથી તે વાંચી વિચારી લેવા ભલામણ કરવી યોગ્ય ગણુએ છીએ. દર્શનપદની આરાધનામાં શ્રીસંઘપૂજાનો ફાળે રથયાત્રા અને તીર્થયાત્રા દ્વારાએ શાસનની પ્રભાવના અને સમ્યક્ત્વની ઉત્પતિ તથા દઢતા કરીને જેવી રીતે દર્શનપદની આરાધના શ્રીશ્રીપાળ મહારાજે કરી તેવી જ રીતે શ્રીસંઘપૂજારાએ દનપદની આરાધના કરે છે, ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેવી રીતે અરિહંત મહારાજા અને સિદ્ધ પરમાત્મા વિગેરે પરમેષ્ઠીએ શાસ્ત્રકારની દૃષ્ટિએ પૂજાનું સ્થાન છે એમ જણાવાય છે, તેવી જ રીતે શ્રીસંધ પણ પૂજાનું સ્થાન છે એમ સ્પષ્ટ પણે શ્રીરત્નશેખરસૂરિજી જણાવે છે. વિશેષમાં એ વાત ખ્યાલમાં રાખવાની છે કે અરિહંત ભગવાન વિગેરે જ્યારે સંસારસમુદ્રથી તરવાને માટે તૈયાર થએલા જીવને જ જયારે પૂજાનું સ્થાન છે ત્યારે શ્રીસંઘરૂ સંસારસમુદ્રથી તરવાનું સાધન તે સંસાર સમુદ્રથી પાર ઉતરેલા ભગવાન શ્રી જિનેશ્વરદેવને પણ નમસ્કારરૂપ પૂજાનું સ્થાન છે. Shree Sudharmaswami Gyanbhandarylmarærágyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ તપ અને આજ્ઞાનુસારી હોય તે શ્રીસંઘની પૂજ્યતા શ્રીસંઘની પૂજા સંબંધી મહત્તાનું વાસ્તવિકપણું જણાવતાં શાસ્ત્રકારે સ્પષ્ટ કહે છે કે-સલ જગતમાં પૂજ્ય એવા પંચપરમેષ્ઠીની મૂળ ઉત્પત્તિ કરનાર ભૂમિ જે કોઈપણ હોય તો તે શ્રીસંધજ છે, અને અરિહંત ભગવાનાદિ ઉચ્ચતરપદે મેળવવાના કર્મોને સાધનો આ શ્રીસંઘના પ્રતાપથી જ મળી શકે છે. આ પ્રમાણે શ્રી. સંધનો મહિમા શાસ્ત્રકારોએ જણાવેલ તથા જગતમાં સર્વકાળ પ્રવેલ હોવાથી શ્રીસંઘની ઉત્તમોત્તમતામાં બે મત હોય નહિ એ સ્વાભાવિક છે, પણ હિર, મણિ, મોતી વિગેરેની ઉત્તમતા તેના તેજ વિગેરેને આભારી હોય છે, તેવી રીતે આ શ્રીસંઘની ઉત્તમત્તા સંસારસમુદ્રથી પાર ઉતરવાનાં સાધનો ઉભાં કરવાં, સાચવવાં, વૃદ્ધિ કરવી અને બીજાઓ તેને સંસાર સમુદ્રથી તરવા માટે ઉપયોગ કરે તેવા સતત પ્રયત્નો કરવા તેમજ રહેલી છે, પણ જેમ તે હીરા વિગેરેના તેજ આદિને અગ્નિ આદિકના સંગે નાશ થયો હોય તે તે હીરા વિગેરેને કેલસા અને રાખેડાની સ્થિતિમાં જવું પડે છે, તેવી રીતે શ્રીસંધ પણ જે Shree Sudharmaswami Gyanbhandanarærágyan bhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ સંસારસમુદ્રથી તરવાનાં સાધનોથી બેદરકાર રહેતેને બગાડે કરે તેને લાભ થવા દે નહિ, લાભ થતો હોય તેમાં અંતરાય કરે, ભવિષ્યમાં પણ લાભ ન થાય તેવા પ્રતિબંધ કરે, યાવત્ ધર્મવિરોધી અને જેનકામની જડમાં ઘા કરવા તૈયાર થએલાઓના સાથમાં ભળે તો તેવાઓને ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરે જે ભયંકર સર્પ, હાડકાંને ઢગલે વિગેરે ઉપનામો આપે છે, તેવા ઉપનામો આપવાની ફરજ પડે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ભયંકર સર્પાદિકના ઉપનામે શાસ્ત્રનિરપેક્ષપણે વર્તનાર અને સંસારસમુદ્રથી તરવાનાં સાધનનું દુર્લભપણું કરનાર વર્ગને જ આપવામાં આવે તે સાંભળી સંસારસમુકથી તરવાનાં સાધનોને સંભાળનાર, ઉત્પન્ન કરનાર, વધારનાર અને મદદ કરનાર શ્રીસંઘને તો એક અંશે પણ તે ઉપનામ પિતાને લાગ્યાં છે એમ ધારવાની ભૂલ કરવી નહિ. પૂર્વધર ભગવાનએ વર્ણવેલ શ્રીસંઘ આ શ્રીસંધ પૂર્વધરોને પણ અત્યંત સ્તુતિપાત્ર હોવાથી આચાર્ય ભગવાન દેવવાચક ગણિજીએ શ્રીનંદીShree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪ તપ અને સૂત્રમાં આ શ્રીસંઘને પધ, રથ, ચક, નગર, મે આદિ અનેક સારી ઉપમાઓથી સ્તવેલ છે, તથા ભાષ્યકાર મહારાજા વિગેરેએ ભગવાન અરિહંત મહારાજથી બીજે નંબરે આરાધવા લાયક તરીકે ગણી બીજા નંબરે શ્રીસંઘની આશાતના જવાનું જરૂરી જણાવ્યું છે, અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જેમ ભગવાન તીર્થકરની આશાતન કરનારા અનંત સંસાર રખડે છે તેવી રીતે શ્રીસંધ(પ્રવચનની) આશાતન કરનાર પણ અનંત સંસાર પરિભ્રમણ કરે છે. શ્રીસંઘપૂજાની વાર્ષિક કર્તવ્યતા આ પૂર્વે જણાવેલ રીતિએ શ્રીસંઘનું પૂજ્યતમપણું હોવાથી દર્શનપદની આરાધનામાં તે શ્રીસંઘની પ્રજાને જરૂરી સ્થાન મળે તેમાં આશ્ચર્ય નથી. વાષિક કૃત્યોને જણાવનાર બીજા ગ્રંથકાર પણ પફવસિં સંધરપ૦ આ વાક્યથી દરેક વર્ષે શ્રાવકોને શ્રાસંધની પૂજા કરવાનું કાર્ય ફરજીઆત છે એમ સ્પષ્ટપણે જણાવે છે. સામાન્ય રીતે શ્રાવકપણાને અંગે જ્યારે દરેક વર્ષ શ્રી ચતુર્વિધ સંઘની પૂજા કરવી એ જરૂરી કાર્ય તરીકે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ ઉદાપત ગણુાંવ્યું . હાય ત્યારે શ્રી નવપદના આરાધનને અંગે સમ્યગ્દર્શીનપદ આરાધવાને માટે સધપૂજાનું કર્તવ્ય જરૂરી હેય તે સ્વાભાવિક છે. જોકે શ્રીસધની અ ંદર સમ્યગ્દર્શોન, સભ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર સર્વ જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ક્રાર્ટિના હૈાય છે, અર્થાત્ જધન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કાટિના સભ્યગ્દર્શન, જ્ઞાન કે ચારિત્રરૂપી રત્નત્રયીને ધારણ કરનારાજ શ્રી ચતુર્વિધ સંઘ ડૅાય છે અને તેથી શ્રી ચતુર્વિધ સંઘની પૂજા કરવાથી તેમના આત્મામાં વિદ્યમાન એવા સમ્યગ્દર્શનાદિ ત્રણે ગુણાની સંપર્ણ પણે આરાધના થઇ શકે છે, પણ શ્રી ચતુર્વિધ સંધની પૂજાના કૃત્યને સમ્યગ્દર્શનની આરાધનાના કૃત્ય તરીકે એટલાજ માટે ગણ્યું છે કે શ્રીચતુર્વિધ સંધની પૂજા કરતી વખત માત્ર પ્રવચનસાધર્મિકતાનેજ મુખ્ય પદ આપવામાં આવે છે. જોકે એલનિયુક્તિ, પિંડનિયુક્તિ વિગેરેમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર વિગેરે અનેક અપેક્ષાએ લઇને સાધર્મિક ગણાવ્યા છે, તેમાં આ ચતુર્વિધ સંધ સમ્યગ્દર્શન, સમ્યગ્નાન, સમ્યક્ચારિત્ર વિગેરેથી પશુ સાધુમિક છે, છતાં તે શ્રૌચતુર્વિધસંધની તે શ્રીસમ્યગ્દર્શનાદિની Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૦૫ Page #436 -------------------------------------------------------------------------- ________________ ३०९ તપ અને અપેક્ષાએ રહેલી સાધમિકતા ધ્યાનમાં રાખી પૂજા કરવાની નથી હોતી, કિન્તુ પ્રવચન એટલે શાસન એક સરખું માનેલું હોવાને લીધે પ્રવચન સાધર્મિકતા માનીને શ્રીમંધની પૂજા કરવાની હોય છે. પ્રવચનસાધમિકને સંઘપૂજામાં શા માટે લેવા ધ્યાન રાખવું કે એકલા સમ્યગ્દર્શન અને એકલા સમ્યજ્ઞાનને અંગે જૈનશાસનમાં પજ્યતા ગણાતી નથી, પણ સમારિત્ર સહિત સમ્યગ્દર્શન, સમજ્ઞાનની પૂજ્યતા જૈનશાસનમાં છે, અને તેથી પાંચપરમેષ્ટીનેજ નમસ્કાર કરવા લાયક અને આરાધના કરવા લાયક ગણ્યા છે, અને તેથી તે પંચપરમેષ્ઠીમાં દેશવિરતિ, કે અવિરતિ સમ્યગ્દષ્ટિની કોઈપણ વ્યક્તિને તેમાં ગણી નથી, પણ ચતુવિધ શ્રીશ્રમણુસંધની આરાધના અને પ્રજાને અને તે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણોએ કરીને જે યુક્તતા છે, તેને પ્રધાનપદ નહિ આપતાં પ્રવચનસાધર્મિકતાને જ પ્રધાનપદ આપવામાં આવે છે, અને તેથી ચતુર્વિધ સંઘની પૂજા કરતી વખતે તે ચતુર્વિધ સંધમાં ગણાતી કાઈપ વ્યકિત વ્યવહારથી શુશ્રષા, Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ધર્મરાગ અને વૈયાવચ્ચના નિયમવાળી હોવાથી સમ્યગ્દશનાદિવાળી છે એમ ગણવા છતાં કદાચ તત્ત્વથી સમ્યગ્દર્શનાદિક રહિત હોય અથવા તે ચતુર્વિધ સધમાંથી દૂર નહિ કરાએલ છતાં પણ ઝાંખરા અને વિદ્યા સમાન કે ધજા સમાન કે રોક સમાન કાઇ વ્યકિત હૅાય, અને તે શ્રી ચતુર્વિધ ધની પૂજા વખતે પૂછ્યતામાં દાખલ થઇ જાય, અને પ્રવચનની સામિકતાની ભાવનાએ તે પૂજા કરનાર ભવ્યાત્મા ઉપર જણાવેલી યેાગ્ય વ્યકિતની પણ પૂજા આદરસત્કાર સાથે કરે તાપણુ તે પૂજા કરનાર ભવ્યાત્માતે વિપરીત બુદ્ધિથી આરાધના કર્યાને દોષ નથી, પણ પ્રવચનસાધર્મિકપણાની બુદ્ધિથી તે પ્રવચનસાધર્મિકતાને ધારણ કરનાર હાવાથી તેવી વ્યકિતને પણ કરાતા આદરસત્કાર પ્રવચનની પ્રભાવના કરનારા હાઇ દર્શનઆરાધનાનું અંગ થાય છે, માટે શ્રીચતુર્વિધસંધની પૂજાતે દર્શનપદ આરાધનાના અંગ તરીકે ગણ્યુ છે. ૩૦૭ છઠ્ઠા પત્રમાં દેશ`નશબ્દ લેવાથી અભિધેયની વિશિષ્ટતા ને દર્શીનવાય્યતાવાળાનું નમન જોકે શ્રી નવપદજીને અધિકાર જ્યાં જ્યાં લેવામાં Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ તપ અને આવે છે ત્યાં ત્યાં દર્શનનામના પદની અંદર સમદનનોજ અધિકાર લેવામાં આવે છે અને તેના ઔપશમિકાદિ પાંચ ભેદ કે ચાર સદહણા અને ત્રણ શુદ્ધિ આદિ સડસઠ ભેદો લેવામાં આવે છે, પણ તે બધી જગો પર નિર્મળ દર્શન, સમ્યગ્દર્શન વિગેરે શબ્દોથી જ વ્યવહાર કરાય છે, જ્યારે નવપદના યંત્રની અંદર છઠ્ઠા પદમાં નથી તે નમો સમ્મરંસળ એવો પાઠ કે નથી તે નિમરુદ્રાક્ષ એવી સ્થાપના. નવપદના મંડળમાં તે નમો રંણસ એવું પદ સ્થાપન કરવામાં આવે છે. જો કે દર્શનશબ્દથી શાસ્ત્રમાં ચક્ષુદર્શનાદિ ચાર દર્શને લેવામાં આવે છે, પણ ચક્ષુ આદિ ચાર દર્શને માટે વપરાતો દર્શનશબ્દ જ્ઞાનથી પહેલાં વપરાતા નથી, કિન્તુ કર્મોના ક્ષપશમઆદિથી જ્ઞાન, દર્શન ઉભય ગુણની ઉત્પત્તિ થાય છે, તેથી તે બંને ગુણોને નિર્દેશ કરતાં કર્મોના અનુક્રમને ધ્યાનમાં લેવો પડે છે, અને કમેના અનુક્રમમાં પહેલું જ્ઞાનાવરણીય અને પછી દર્શનાવરણીય હોવાથી તેને પશમઆદિથી થતા ગુણોમાં પણ પહેલાં જ્ઞાન લઈને પછીજ દર્શન લેવાય છે. એટલે આ ક્ષ Shree Sudharmaswami Gyanbhandarwmarærágyainbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ ઉદાત પ૬માં કહેલા દનિશબ્દથી ચક્ષુદ્રનાદિ દનાને લેવાના પ્રસંગ તે કાઇપણ પ્રકારે નથી, પણ મેક્ષના માર્ગ તરીકે જ્યાં જ્યાં કારણે દેખાડાય છે, ત્યાં ત્યાં સમ્યજ્ઞાન કરતાં પણ સમ્યગ્દર્શનને પહેલું લેવુ પડે છે, કારણ કે મતિઆદિ અજ્ઞાનેને જ્ઞાનપણે પલટાવનાર જો કાઇપણ હાય તે તે સમ્યગ્દર્શન છે. ૩૦૯ સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન સાથે થવાવાળાં છે છતાં સમ્યગ્દર્શન પૂર્વે કેમ ? સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન બંને સાથે થવાવાળાં હાવા છતાં પણ અજ્ઞાનસ્વભાવને જ્ઞાનસ્વભાવ થવામાં મિથ્યાત્વના નાશ રૂપી કારરૂપ સમ્યકૃત બની શકે છે, પણ મિથ્યાદર્શોનપણું” ફ્રીટીને સમ્યગ્દર્શનપણું થામાં સંજ્ઞાન એ કારણ અની શકતું નથી, જેમ અગ્નિ અને તેને દાહકસ્વભાવ એ અંતે સાથેજ ઉત્પન્ન થાય છે, છતાં અગ્નિને કારણુ માનીને દાહકસ્વભાવને કા` તરીકે માની શકાય, પણ દાઢકસ્વભાવને કારણ માનીને અગ્નિને કા તરીકે માની શકાય નહિ, તેવી રીતે અહીં પણ સમ્યગ્દર્શન અને સમ્યગ્દાન બંનેની ઉત્પત્તિ સાથે છે, તેા પણ સમ્ય Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ તપ અને જ્ઞાન થવામાં સમ્યગ્દર્શનને કારણ તરીકે માની શકીએ, પશુ સમ્યગ્દર્શન થવામાં સમ્યગ્દાનને કારણ તરીકે માની શકીએ નહ. સમ્યગ્દનવાળાને સમ્યજ્ઞાનની ભુજના કેમ ? આ વસ્તુ વિચારતાં તત્ત્વાકાર ભગવાન્ ઉમાસ્વાતિવાચકજી વિગેરેની માફ્ક મેક્ષના કારણ તરીકે ગણાત જ્ઞામાં શુદ્ધ જ્ઞાનનેજ સ્થાન આપી સમ્યગ્દર્શનની ઉત્પ ત્તિમાં સભ્યજ્ઞાનની ભુજના હૈવાનું જણાવે છે તે અપેક્ષાએ સમ્યગ્દર્શનની હયાતિ અને કારણતા પહેલેથી હાય અને તેથી તમો ફેંસલો એ પદ સભ્યગ્દર્શનનું વાચક ગણી નમો બાળE એવા જ્ઞાનને જણાવનાર સાતમા પદની પહેલાં મેલવુ જેવુ યેાગ્ય ગણાય, તેવીજ રીતે મેાક્ષમાના કારણ તરીકે ગણાવાતા જ્ઞાનમાં પાંચે પ્રકારના જ્ઞાનને સમાવેશ કરી જ્ઞાનની અને સમ્યક્ત્વની ઉત્પત્તિ સાથેજ રાખવામાં આવે છે તે અપેક્ષાએ પણ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અગ્નિ ઉત્પત્તિ તરીકે ગણીએ અને સભ્યજ્ઞાનની ઉત્પત્તિ તે અગ્નિના દાહક સ્વભાવની ઉત્પત્તિ માક ગણીએ અને તેથી સમ્યગ્દર્શનને છઠ્ઠા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com . Page #441 -------------------------------------------------------------------------- ________________ શાપન ૩૧૧ નો રંગ એ પદમાં સ્થાન આપીએ તો તે કોઇપણ પ્રકારે અયોગ્ય નથી.. અહીં જૈનદર્શનની માન્યતાને સ્થાન એટલું જરૂર છે કે આત્માના ગુણની મુખ્યતા લઈએ તે જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા જીવાજીવાદિક તોની શ્રદ્ધારૂપ જે સમ્યક્ત્વગુણ તે છઠ્ઠા પદમાં લેવાનો હોવાથી નમો ટૂંસળસ કરતાં નમો સમ્મતક્ષ ની સ્થાપના કરવી ઘણી સારી હતી પણ તેની સ્થાપના ન કરતાં તેમજ નમો સમ્મદ્રાસ નિમ્બરંજક્ષ એવી સ્થાપના ન કરતાં જે નમો ટૂંસપક્ષ એવા પદની સ્થાપના કરી છે તેથી શું એમ ન સમજાય કે દુનિયાના દરમાં દેરાના દર્શનવાદોના વિભાગને અંગે આ કેવળ જૈનશાસન, જૈનપ્રવચન, અદર્શન વિગેરે અનેક પ્રસિદ્ધ શબ્દથી કહેવાતું જૈનદર્શન તે છઠ્ઠા પદમાં નમસ્કાર કરવા લાયક ગણેલું છે. વાચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે સમ્યદર્શનાદિ ગુણોને ધારણ કરનાર ભવ્યાત્મા તે જેનદશન તરીકે પ્રસિદ્ધ થએલા જેનશાસનને વિવિધ ત્રિવિધ આરાધનારાજ હોય, પણ કેટલાક ભદ્રિક, અજ્ઞાન વર્ગ Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ તપ અને એ પણ હોય કે જે યથાસ્થિતપણે જીવાદિક સર્વ પદાર્થોના જ્ઞાન અને તેનાથી થવાવાળી તેની પ્રતીતિને ધારણ કરનારો ન હોય તો પણ કુલાચારને લીધે કે બીજાં પણ અનેક કારણો હોય છે તેને લીધે જેનદર્શનને એટલે જૈનપ્રવચનને શિરસાવંઘ માનનારો કે કહેનારો થાય છે, તે તેવા માત્ર જૈનદર્શનને જ જેઓ માનવાવાળા છે, અને સમગ્ર જૈનને જેની અપેક્ષાએ નિર્યુક્તિકાર મહારાજે એક પ્રવચન સાધમિકપણાની સાંકળમાં જોયા છે તે પ્રવચનને પણ આ છઠ્ઠા પદમાં સ્થાન આપવાને અભિપ્રાય રાખે છે અને તેથી નમો સળ એવું સામાન્ય અર્થવાળું આરાધ્ય પદ મેલ્યું હોય અને તેથી જ શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે દશનપદની આરાધનામાં રથયાત્રા અને તીર્થયાત્રાથી વીતરાગોની આરાધના ગણ ચતુર્વિધ સંઘરૂપી દર્શનવંત એટલે પ્રવચનસાધર્મિકાની પૂજા દ્વારા આ દર્શનપદની આરાધના જણાવી હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આચાર્ય મહારાજ રત્નશેખરસૂરીશ્વરજીએ શ્રી દર્શનપદની આરા ધના માટે ચતુર્વર્ણ વ્યાસ એવા શ્રમણોથી ઉપલક્ષિત Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપન ૩૧૩ ચતુવિધ સંધની પૂજા કરવાનું જણાવ્યું છે, પણ ક્યાં કયા સંઘની કઈ કઈ રીતિએ પૂજા કરવાથી શાસનની શોભા વધવા સાથે પૂજા કરનારની આરાધકતા થાય તે વિચારવું જરૂરી છે. પૂના ભેદથી પૂજાન પણ ભેદો જોકે પૂજાશબ્દ શ્રીનવપદની અનુક્રમે આરાધના જણાવતાં અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્માની આરાધનાને અંગે જેમ જણાવ્યો છે, તેમ અહીં દર્શનપદની આરાધનામાં શ્રી ચતુર્વિધ સંઘને અંગે પણ પૂજા શબ્દ વાપરેલો છે, પણ હંમેશાં જગતમાં જેમ આદરસત્કાર શબ્દ સામાન્ય હાઈને રાજા, અધિકારી, શેઠ અને મુનીમ સર્વને અંગે વપરાય છે, છતાં જે જે વ્યકિત જેવા જેવા આદરસત્કારને લાયક હોય છે તે વ્યકિતને તે તે જાતનો આદરસત્કાર કરવાને પ્રસંગ સમજ પડે છે, તેવી રીતે શ્રી અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા ઘાતિકર્મને ક્ષય કરનાર તથા સર્વ કર્મને ક્ષય કરનાર હોવાથી તે દેવતવમાં ગણી શકાય, અને તેથી તે પરમાત્માની પૂજા સ્નાત્ર, વિલેપન, પુષ્પ, Shree Sudharmaswami Gyanbhandarykimararágyatnbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તપ અને ધૂપાદિદ્વારાએ ઇદ્ર વિગેરેએ કરેલી પ્રજાના અનુકરણરૂપે તેમજ તેમની મૂળ અવસ્થા મુખ્યતાએ રાજ્યકુમારદિપણાની હોય છે, તથા અષ્ટ પ્રાતિહાર્યા અને ત્રીસ અતિશય તે અરિહંત ભગવાનને જ હોય છે, માટે તેમની મૂર્તિની પૂજા સ્નાત્રાદિક, મુકુટાદિક અને પ્રતિહાર્યાદિક હોય તેજ ઉચિત છે, કારણ કે જિનેવર મહારાજને નિયમિત રાજકુલમાંજ અવતરવાનું હોય છે, તેથી ઈંદ્રના કરેલા કલ્યાણકમહોત્સવમાં તથા કુટુંબીએ કરેલા અનેક મહેસમાં તેઓના સ્નાત્રાદિ અને મુકુટાદિ હોય, અને તેથી તેમાં તે અવસ્થાને આરોપ કરી શકાય અને સિંહાસન છત્ર, ચામર વિગેરે આઠ પ્રાતિહાર્યો ભગવાન જિનેશ્વરની પાસે સર્વ કાળ વર્તતાં હોવાથી તેનું અનુકરણ અરિહંતપણાની અવસ્થાને અંગે કરી શકાય, અને સિદ્ધ પરમાત્માને અંગે તેઓ સર્વકમરહિત હોવાથી સર્વ ગુણવાળા છે માટે તથા અરિહંત મહારાજા પણ અંતમાં સિદ્ધપદમાં દાખલ થતા હોવાથી તે અરિહંતપણુરૂપી પહેલાંની અવસ્થાને આરેપ કરવાથી સ્નાત્રા દિક, મુકુટાદિક અને પ્રાતિહાર્યાદિક દ્વારાએ પૂજા કરવી Shree Sudharmaswami Gyanbhandarumaræragyalnbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ Gણાપન ૧૫ તે યોગ્ય જ ગણાય, અને તેટલાજ માટે શાસ્ત્રોમાં અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્માની પૂજા વિધિ સ્નાત્રાદિક કરીને સ્પષ્ટ અક્ષરમાં જણાવ્યું છે. આચાર્યાદિકની પૂજાની વિધિ જે કે ભગવાન તીર્થકર મહારાજની હયાતિકાળમાં અથવા તે પછી પણ ચાવત શાસનની પ્રવૃત્તિ ચાલે ત્યાં સુધી આચાર્ય મહારાજજ આહંતશાસનનું આધિપત્યપણું ધરાવે છે. ગુસ્તત્વ તરીકે ગણાતા પરમેષ્ઠીઓમાં મુખ્ય પદ આચાર્ય ભગવંતોનું જ છે, પણ આચાર્ય ભગવંતોની પ્રજા માટે આચારાંગનિયુક્તિ અને વૃત્તિ વિગેરેમાં માત્ર સુગંધ, ચૂર્ણાદિકથી જ આચાર્ય ભગવંતેનું પૂજન જણાવે છે. કોઈપણ પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથમાં આચાર્ય ભગવંતનું સ્વતંત્રપણે સ્નાત્રાદિક, મુકુટાદિક કે પ્રાતિહાર્યોએ પૂજન કરવાનું વિધાન કે પ્રવૃત્તિ જણને વનારા કોઈપણ અક્ષરો હોય એમ જાહેર થયું નથી. આચાર્યાદિની મૂતિઓમાં દેવદ્રવ્યની વિચારણા આચાર્યાદિકની મૂર્તિ સંબંધી તો આગલા અધિકારમાં વિચાર કરી ગયા છીએ. વળી એ પણ વિચારવા જેવું Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ તપ અને છે કે દેવદ્રવ્ય તરીકે ઉભું કરેલું ચૈત્ય હાય છે તેમાં તે પુંડરિકસ્વામી વિગેરે મેક્ષે નદ્ધિ પામેલા આચાર્યોની મૂર્તિએ ગાઠવતાં તે ગેાઠવનાર અને ગાઠવાવનાર દેવદ્રવ્યના ભાગથી કેમ ખયતા હશે તે બાબત કોઇપણુ સ્પષ્ટ રીતે ખુલાસા કરે તેમ નથી. વળી તે સ્થાપન કરેલા અસવન આચાર્યાદિકની મૂર્તિની પૂજાને અંગે વપરાતા ચંદન વિગેરેમાં પણ તે સામાન વાપરનાર અને વપરાવનાર દેવદ્રવ્યના ભાગથી કેમ ખચતા હશે? વળી ઘણી જંગે પર ગેડીના પગારે। દેવદ્રવ્યમાંથી અપાતા હાઇ તેવા દેવદ્રવ્યના પગાર ખાનાર ગાઠીએ પાસે આચાર્ય, મૂર્તિ વિગેરેનુ પુજન કરાવનારાએ તે દેવદ્રવ્યના ભાગમાંથી ક્રમ છૂટતા હશે તે તેમ કરનારાજ જાણે. ચૈત્ય, નિર્માલ્ય કે કલ્પિત એ ત્રણે પ્રકારના દેવદ્રવ્યેામાંથી ક્રાઇપણ પ્રકારના દેવદ્રવ્યને ઉપયાગ અસત્ત આયાનિી મૂર્તિને માટે કરવાના ઢાય એમ કાઇપણ ગ્રંથકારના વચનેથી જાહેર થયું નથી. અર્થાત્ અરિ ત ભગવાન અને સિદ્ધ પરમાત્માની પૂજા સ્નાત્રાદિક, મુકુટાદિક અને પ્રાતિહાર્યાદિક કરવી ઉચિત છે, અને આચાય, ઉપાધ્યાય તથા સાધુની પૂજ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન સુગ'ધ ચૂર્ણાદિકથી ઉચિત છે. શ્રીસિદ્ધચક્રના યંત્રમાં આચાર્યાદિની સ્થાપના કેમ? જેવી રીતે પરમેકીની અપેક્ષાએ એક મૂર્તિમાં એક મત્રે એક અભિષેકે સ્થાપન થયેલા માલાધરઆદિના પ્રતિબિંષેાને અંગે દેવદ્રવ્યાદિના પરિભેગ લાગ નથી, તેવી રીતે સિદ્ધચક્ર ત્રમાં એકજ અભિષેક વિગેરેથી સ્થાપના થતી હોવાથી આચાર્યાદિકના પદાના સમષ્ટિ પણાને લીધે દેવદ્રવ્યાદિકના પરિભાગ ન લાગે તે સ્વા ભાવિ , અને ત્યાં આચાર્યાદિકના સ્નાત્રાદિ થાય એમાં સર્માષ્ટપણાની અપેક્ષાએ અનુચિતતા નજ હૈાય ( અરિહંત ભગવાનેાતે પણ ગણધર ભગવાનઆદિની અપેક્ષાએ આચાયક ગણવામાં આવેલા છે. સાધુસાધ્વીરૂપ સંઘની પૂજાના વિધિ તેટલા માટે શ્રાદ્ધવિધિકાર આચાય રત્નશેખરસૂરિજી શ્રીસંધની પૂજાના વિધાનને દર્શાવતાં સાધુ અને સાધ્વીરૂપી એ ક્ષેત્રને માટે નિર્દોષ આહાર એટલે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કબલ, પાદૌ ખન, રજોકરણ વિગેરે વહેારાવવાદ્વારા ઔષધ, ભેષજ વિગેરેથી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૧૭ Page #448 -------------------------------------------------------------------------- ________________ તપ અને વેયાવચ્ચ કરવાદારાએ તથા પુસ્તકાદિક દેવાદ્વારાએ પૂજા જણાવે છે, પણ ચતુર્વિધ સંધની પૂજાના અધિકારમાં સાધુ સાધ્વી જેવા પુણ્યક્ષેત્રાની અપેક્ષાએ પણ ઉપર જણાવેલા આહારાદિક સિવાયની પૂજા જણાવી નથી, તે પછી સંધની પૂજાને નામે કે બહાને બીજી જે કેપ શાસ્ત્રમાં નહિ કહેલી પ્રવૃત્તિ થાય તે આરાધક પુરુષને તે ચેાગ્ય ગણાય નહિ. શ્રાવકશ્રાવિકા ક્ષેત્રની પહેરામણી આદિ પૂજા જેવી રીતે સાધુ અને સાધ્વીરૂપી એ ક્ષેત્રની નિષિ આહારાદિક દેવા તેજ પૂજા છે, તેવી રીતે મવકશ્રાવિકાને અંગે તેમને સર્વાંગે પહેરામણી આપવી એટલે બાળકને બાળકયેાગ્ય સ` પાષાક, બાલિકાને ખાલિકાયેાગ્ય સ પોષાક, મધ્યમ વયવાળા શ્રાવક, શ્રાવિકાને મધ્યમ વયને ચેાગ્ય પોષાક, સધવા, વિધવા વિગેરે જે જે અવસ્થા જેની જેની હાય તેને તેને તે તે સાઁ અવસ્થાને લાયક બધા પેાષાક આદરસત્કારની સાથે આપવા તે પરિધાપનિકા એટલે પહેરામણી કહેવાય, અને તે શ્રાવક, શ્રાવિકાક્ષેત્રની ઉત્કૃષ્ટ પૂજા કે ભક્તિ કહેવાય. વળી શ્રાવક્ર Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૧. Page #449 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન ૩૧૯ શ્રાવિકાક્ષેત્રને અંગે તે। કાઇપણ રાજ્યાદિક તરફથી આપત્તિમાં આવી પડ્યા હૈાય, તા તેનેા ઉદ્ઘાર પેાતાના સર્વસ્વ વ્યયે પણુ કરવા જોઇએ. અંતરાયના ઉદયે તેઓની જાહેાજલાલીવાળી અવસ્થા જો ચાલી ગઇ હાય તા તે જાહેાજલાલીવાળી અવસ્થા પાછી લાવી દેતી તે પશુ સંધપુજાજ છે. અંતમાં સકળ શ્રાવક શ્રાવિકાના વર્ગને સુતરની કાકડી અને કે માત્ર કેટલાક શ્રાવક શ્રાવિકાને સેાપારી, ખારેક વિગેરે ને પણ શ્રીસ ધપૂજાનું કતવ્ય દરિદ્રઅવસ્થામાં આવેલા શ્રાવક્રાએ પણ કરી શકાય છે. અર્થાત્ ાતાતાની શક્તિના વિચાર કરી પેાતાના વૈભવ અને શક્તિને અનુસારે પૂર્વે જાવ્યા પ્રમાણે ચતુર્વિધ સંધની ભક્તિ જે કરવામાં આવે તેનું નામજ સÜપૂજા છે. આ સધપૂજા જેમ દર્શનપદની આરાધનાને અંગે શ્રીપાળ મહારાજે આદરપૂર્વક કરી છે, તેવી રીતે શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ શ્રાવકાના વાર્ષિક તવ્યમાં મીસધપૂજા નામનું વાર્ષિક કન્ય જાવી દરેક શ્રાવકે દરેક વરસે સધપૂજા જરૂર કરવીજ જોષ્ટએ એમ ચોકખા દેશમાં જણાયું છે. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ તપ અને શ્રાવકે શાસનના પ્રભાવક શી રીતે? આવી રીતે શ્રી શ્રીપાળ મહારાજે રથયાત્રા, તીર્થ. યાત્રા અને સંઘપૂજાથી દર્શનપદની આરાધના કરી, તેમજ તેજ દર્શનપદની આરાધનાને અંગે શાસનના પ્રભાવનાની કાર્યો કર્યા. એ રથયાત્રા વિગેરે કાર્યો સિવાયનાં શાસનપ્રભાવનાનાં કયાં કાર્યો કે જે દર્શનપદ આરાધવા માટે શ્રી શ્રીપાળ મહારાજે ક્યએ શાસનપ્રભાવનાનાં કાર્યોના સ્વરૂપને સૂચવનાર શ્રી રત્નશેખરસૂરિજીનાજ શબ્દો વિચારીએઃ જેકે અન્ય સ્થાને આચાર્યાદિકની અપેક્ષાએ શાસનપ્રભાવનાના કાર્યોમાં પ્રવચનધારકપણું, ધર્મકથકપણું, વાદિપણું, તપસ્વિપણું, નૈમિત્તિકપણું, કવિપણું મહર્દિક પ્રવજિતપણું વિગેરે ગણવા સાથે આતાપના વિગેરે અનેક કાર્યો સાધુસંસ્થાને લાયકનાં ગણાવવામાં આવે છે, પણ શ્રાવકસંસ્થાને અંગે શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પ્રાચનિકપણું વિગેરે ન હોવાથી ઔદાર્યના યોગે રાજા, મહારાજાને મળી અમારિ પડહા વગડાવવા એ શાસનપ્રભા વનાનું કાર્ય છે એમ ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીપંચાShree Sudharmaswami Gyanbhandavulmarærágyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૩૨૧ શકમાં જણાવે છે, પણ અહીં તે જેમ શ્રાદ્ધદિનકૃત્યની અંદર આચાર્ય મહારાજ દેવેન્દ્રસૂરિજી પ્રતિદિન જિનચૈત્ય જુહારવા જતાં તથા ગુરુમહારાજને વંદન કરવા જતાં કુટુંબકબીલાના સર્વે સમુદાયને સાથે લઈ અનેક પ્રકારના વાજિત્રાના આડંબર સાથે જવું તેને જેમ શાસનપ્રભાવનાનું કાર્ય ગણે છે, અથવા શ્રીશ્રીહવિધિ વિગેરેમાં શ્રાવકના વાર્ષિક કૃત્યો ગણાવતાં તીર્થપ્રભાવનારૂપી અવશ્ય કાર્ય કરવાનું જે જણાવ્યું છે, તેમાંઆડંબરપૂર્વક આચાર્યાદિકના પ્રવેશમહોત્સવ ને શાસનપ્રભાવનાના કાર્ય તરીકે ગણવેલ છે, અને શ્રી વ્યવહાર સત્રના ભાષ્યની અંદર પ્રતિમાના અધિકારમાં પણ સાધુઓને પ્રવેશમહેસવ શાસનને શોભાવનાર કાર્ય તરીકે ગણાવેલો છે, તેવી જ રીતે અહીં પણ ચૈત્ય જુહારવા માટે, ગુરુવંદન માટે કે ગુરુના પ્રવેશમહોત્સવ માટે અનેક પ્રકારના વાજિ થી થતે આડંબર શાસનપ્રભાવના શબ્દથી ગણવામાં અાવેલ હેઈ શ્રીપાળ કરતાં શ્રી રત્નશેખરસુરિજી શ્રી શ્રીપાળ ચરિની ૧૨૧૧ મી ગાથામાં- '. વલ સાઇ માવો અર્થાત માંગલિક Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ તપ અને વાજિંત્રાને વગાડવારૂપી જ્ઞાડ બરદારાએ શાસનની પ્રભાવના શ્રી શ્રીપાળ કરતા હતા. એ ઉપરથી શ્રી શ્રીપાળ મહારાજે ચૈત્યવંદન, ગુરુવદન અને ગુરુપ્રવેશમહાત્સવ વિગેરે કાર્યા કરવાદારાએ શાસનની પ્રભાવના કરી સમ્યગ્દર્શનપદની આરાધના કરી હતી, એટલે રથયાત્રા, તીથયાત્રા, સંધપૂજા અને શાસનપ્રભાવનાદ્રારાએ દશ નપાની આરાધના કરવાનું શામકાર જણાવે છે. તત્ત્વદષ્ટિએ વિચારીએ તા વત માન જગતમાં વાઘાત વિચાર ધરાવનારાઓને મા દર્શનપ્રભાવનાનાં કાર્યોજ હૃદયમાં શૂલની માફ્ક ખટકે છે, અને તેનું કારણ એજ છે કે તેનું અંતઃકરણ નથી તેા દર્શીનની મહત્તા તરફ જોડાયું અને નથી તે। દર્શનપદના દુરધરકામ કરનાર તર જોડાયું, પણ તેવા એરસાર કે અરૂચિપ્રાન મનુષ્યની દરકાર રાખવી નમની ધગશવાળા શાસનપ્રેમી અને તે આશે. પણ પાલવે તેમ નથી. સાતમે પર શ્રીજ્ઞાનની આસાના દશ નપાથી શાસનની ષ્ટિ રાખીને સ્યયાત્રાદિકારાએ નરૂપી મુફ્તી મારાના જગાવી, તેવી રીતે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૨૧ Page #453 -------------------------------------------------------------------------- ________________ fiાપન ૩૨૩ અતજ્ઞાન અને કેવળજ્ઞાન જેવા મહદ્ધિ અને ઉત્તમોત્તમ એવા જ્ઞાનની આરાધના પંચમેષ્ઠીની આરાધના કરવાજારાએ થએલી છતાં સ્વતંત્ર જ્ઞાનપદની આરાધના કેવી રીતે કરવી તે શ્રી શ્રીપાળ મહારાજાએ કરેલી આરાધનાધારાએ બતાવે છે – सिखंतसत्यपुत्वयकारावणलेहणवणाईहिं । समायभावणाइहिं नाणपयाराहणं कुणइ ॥११७६।। સિદ્ધાંતનેજ જ્ઞાનપદની આરાધનામાં સ્થાન જેનજનતામાં એ વાત તો સિહજ છે કે મહિનાનાદિ પાંચ પ્રકારના શાને છતાં પણ જે કોઈપણ સ્વ અને પરનું નિરૂપણ કરનાર દીવા સમાન જ્ઞાન હોય તે તે અતજ્ઞાન જ છે. શ્રુતજ્ઞાન સિવાયના અતિઆદિ ચારે જ્ઞાન ભૂમાં જેવાં એટલે કે પિતાના સ્વરૂપને પણ પિતે ન જણાવી શકે તેવાં છે, જ્યારે શ્રુતજ્ઞાન પિતાના સ્વરૂપને પિતે સમજાવે છે એટલું જ નહિ પણ અન્ય મતિઆદિ જ્ઞાનના સ્વરૂપને પણ તે શ્રુતજ્ઞાન જ સમજાવે છે. વળી મલિઆદિ જ્ઞાનેને અંગે લેવાદેવાનો વ્યવહાર પ્રવર્તત Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ તપ અને નથી, જ્યારે શ્રતજ્ઞાન અને તેના પેટા ભેદોને અંગે લેવાદેવાને વ્યવહાર પ્રવર્તી શકે છે. વળી કાળ, વિનયાદિક આચાર પણ શ્રી શ્રુતજ્ઞાનની આરાધનાને અંગેજ શાસ્ત્રકારોએ જણાવેલા છે, અને તે કાલ, વિનયાદિક આચારની ખલનાએ શ્રુતજ્ઞાનની આશાતના ગણવામાં આવે છે, અર્થાત જ્ઞાનપદના આરાધનને અંગે જે કેદની પણ આરાધના થઈ શક્તી હોય અથવા કોઇપણ જ્ઞાનને આરાધવા માટે શાસ્ત્રકારોએ આચાર જણાવેલા હેય તે તે કેવળ શ્રુતજ્ઞાનને અંગેજ છે, અને તેથી શ્રી શ્રીપાળ મહારાજા પણ જ્ઞાનપદનું આરાધન કરતાં શ્રીકૃતજ્ઞાનધારાએજ પ્રવૃત્તિ કરે છે. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વાસ્તવિક રીતે શ્રુતજ્ઞાન વાવાચકભાવના સંબંધને અંગેજ થએલું જ્ઞાન છે, અને તેનું જ્ઞાન જે કે વ્યાખ્યાને અંગે સ્વપરપ્રકાશક હેઈ દીપક સમાન કહી શકાય, પણ આરાધના અને આચારને અંગે તેવા વાઅવાચકભાવથી જ સ્વરૂપને ધારણ કરનાર શ્રુતતાનને કાળાદિક આચારધારાએ આરાધન કરી શકાતું. નથી, પણ ગણધર ભગવાન, વિગેરે મહાપુરુષોએ Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉતાપન ૩૨૫ - આવશ્યક, આવશ્યક વ્યતિરિક્ત, અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય, કાલિક અને ઉકાલિકસૂત્ર, અર્થ અને તદુભયઆદિ ભેદથી ગુંથાએલું જ શ્રતજ્ઞાન કાલ, વિનયાદિક આચારોદ્વારાએ આરાધના યોગ્ય થઈ શકે છે. અર્થાત્ જ્ઞાનપદનું આરાધન મુખ્યત્વે આવશ્યકઆદિ ભેદરૂપ જ્ઞાનારાજ થઈ શકે છે. આવી સ્થિતિ છતાં પણ જયસુધી પુસ્તક નિરપેક્ષ આવશ્યકાદિ જ્ઞાનને પ્રચાર હતો ત્યાં સુધી મુખ્યતાએ કેવળ તે તે આવશ્યકાદિના અધ્યયન અને અધ્યાપન આદિદ્વારા જ્ઞાનપદનું આરાધન થતું હતું, પણ સિદ્ધાંતને પુસ્તકારૂઢ નહોતાં કર્યા ત્યારે થોડી વ્યક્તિઓ માટે અને સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યા પછી સર્વ વ્યક્તિઓ માટે શાસ્ત્રોના સંક્ષેપ કરવારૂપ નાના પ્રકરણેનું કરાવવું, લખવું અને પૂજવું વિગેરે કરવાધારાએ જ્ઞાનપદનું આરાધન સ્પષ્ટ રીતે થઈ શકે તેવું છે. . સિદ્ધાંત અને શાસ્ત્રો કયાં? અને તેનું કરાવવું - કેમ? તથા તેનાથી જ્ઞાનરાધમ કેમ? આ સ્થાને સિદ્ધાંત અને શાસ્ત્રના પુસ્તકોને કરાવવાં, લખાવવા અને પૂજવાં વિગેરેથી જ્ઞાનપદની Shree Sudharmaswami Gyanbhandarimarærágyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ તપ ને આરાધના જણાવી છે તેમાં પ્રથમ તે સિદ્ધાંત અને શાસ્ત્ર આ બે શબ્દો વાપરવાથી પ્રભુસમિત વાયના સ્થાને રહેવાવાળાં અંગપ્રવિષ્ટઆદિ આગમને સિદ્ધાંતશબ્દથી લીધા હેય અને બાકીના મિત્રસંમિત અને કાંતામમિત વાક્યના સ્થાને શોભે તેવા-હેતુપ્રધાન અને દષ્ટાંતપ્રધાન ન્યાય શાસ્ત્ર અને ચરિત્રશાસ્ત્રો લીધાં હોય અને તે બંને પ્રકારના એટલે સિદ્ધાંત અને શાસ્ત્ર તરીકે ગણાતા શ્રુતસાનને પુસ્તકે વિગેરે કરાવવાધારાએ આરાધનભાવ થતું હોય તેમ સ્પષ્ટ જણાવે છે, અર્થાત્ ગણધર મહારાજાઓ જેકે ગણધરનામકર્મના ઉદયથી અંગપ્રવિષ્ટાદિ આગને રચે છે અને તેઓની તે રચનામાં કા૫પણ અન્ય જીવ પ્રેરક ન બને, છતાં બીજા મુતકેવલી વિગેરે પણ આગને રચવાવાળા હોય છે, અને તેથી તેઓને કોઇપણ શાસનપ્રેમી શાસન ઉપયોગી શ્રત રચવાની વિનંતિ કરે, અને એવી રીતે શ્રુતકેવલી ભગવાન જેવા સમર્થ પુરુદ્વારા જે સિદ્ધાંતનું એટલે આગમનું રચાવવું કરાવાય તે જ્ઞાનના આરાધનના એક પ્રકાર છે. જો કે શ્રુતકેવલી ભગવાન સ્વયં જગતના જીવમાત્રના Shree Sudharmaswami Gyanbhandarvilmarærágyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ વિધ્યાપન ૩ર૭ ઉદારને માટે તત્પર હોય છે, અને ઉધારને માટે જે કvપણ આગમની રચના કરવી પડે તે સ્વયં કરેજ છે, છતાં શ્રુતકેવલી ભગવાન્ વિગેરે મહાપુરુષોને વિજ્ઞપ્તિ કરી પોતાના આત્માના કે પોતાના સંસર્ગમાં આવનારા ભવ્યાત્માઓના ઉદ્ધારને માટે રચના કરાવાય તેમાં તે વિજ્ઞપ્તિ કરનારની મુખ્યતા હોય તેને જ આગમની રચના કરાવી કહેવાય, અથવા વગર વિજ્ઞપ્તિએ પણ જે ભવ્યાત્માને ઉદેશીને શ્રુતકેવલી ભગવાન વિગેરે જે આગમની રચના કરી, તેમાં પણ તે ભવ્યાત્માનું પ્રજકપણું હેવાથી તે ભવ્યાત્માએ આગમે કરાવ્યાં કહેવાય જેમ કઈ સાધુને ઉપવાસ કરાવનારી યક્ષા જેવી સાધ્વીને ઉદેશીને ભગવાન સીમંધર સ્વામીજીએ ચાર ચૂલિકા અધ્યયને આમાં તથા મનકમુનિઓને ઉદેશીને શયંભવરિજીએ શ્રીદશવૈકાલિકસૂત્રની રચના કરી, પાંચસે ચોરને ઉદેશીને કપિલ કેવળી મહારાજે કાપિલીય અધ્યયન પ્રગટ કર્યું. આ સર્વ આગમની રચનાઓ જેમ સ્વાભાવિક થઈ છે, તેમ ભવ્યાત્માઓની વિકૃતિઓ જે ભાગમરચનામાં હેતુભૂત હોય તે આગમોની રચના Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ તપ અને ભવ્યાત્માઓએ કરાવેલી કહેવાય, અને તેવી રીતે રચના કરાવવાવાળા મનુષ્ય પેાતાના આત્માના અને અન્ય આ.માના જ્ઞાનપ્રકાશને માટે કેટલા બધા તત્પર હશે તે સહેજે સમજાય તેમ છે, અને તેવી તત્પરતા નાન આરા ધનનું એક જબરદસ્ત દ્વાર છે. આ હકીકત શ્રુતકેવલી વિગેરે જે માગમાને બનાવવાવાળા છે, તેઓ દ્વારાએ આગમ બનાવવાને અંગે છે, આી સામાન્ય શાસ્ત્રો બનાવવાને અંગે તા ભગવાન હેમચંદ્રસૂરિએ સિદ્ધરાજ જયસિંહની વિનંતિથી સાંગપંગિ શબ્દાનુશાસન બનાવ્યું, પરમાĆત મહારાજા કુમારપાળની વિનંતિથી ત્રિષ્ટીય શલાકાપુરુષચરિત્ર વિગેરે બનાવ્યાં, એવીજ રીતે આચાર્ય દેવભદ્રસૂરિજીએ શ્રાવકની પ્રાથનાથી પાનાથચરત્ર વિગેરે બનાવ્યાં, શ્રીગુણચંદ્રસૂરિજીએ શ્રાવકની પ્રાર્થનાથી શ્રીમહાવીરચરિત્ર વિગેરે ખનામાં, ઉપાધ્યાય યાવિજયજીએ મેઘજી દાશને અંગે જેમ સ્તના વિગેરેની રચના કરી, એ વિગેરે વિચારતાં સ્પંષ્ટ જગુા આવશે કે કંઇ મહાપુરુષો કઇ મહાત્માઓને જ્ઞાનના પ્રકાશને માટે વિસ્તૃત કરી શાસ્ત્રોની રચના કરાવે છે, અને તેવી રીતે Shree Sudharmaswami Gyanbhandavw.marar@gyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ ઉધાપન શાસ્ત્રોની રચના કરાવવી એ જ્ઞાન આરાધનને એક મુખ્ય અને જરૂરી પ્રકાર છે, અને તેથી મહારાજા શ્રીપાળ પણ જ્ઞાનપદના આરાધનને માટે સિદ્ધાંત અને શાસ્ત્રોનું નવીન સૂત્રણ કરાવીને જ્ઞાનપદનું આરાધન કરે છે તે વ્યાજબીજ છે. મતિજ્ઞાનાદિની પણ સમૃદ્ધિ કૃતજ્ઞાનથી જ છે સામાન્ય રીતે મનુષ્ય સાહિત્ય ઉત્પાદ, સાહિત્યવિકાસ અને સાહિત્યપ્રચારને માટે જ્ઞાનની લાગણુથી તૈયાર થયો હોય તે મનુષ્ય શાસનરૂપી સૌધને શ્રેયસ્કર પાયો મનુષ્યના મનોરથમાં રમી રહેલ આચારવૃક્ષની જડ સમ્યકૃત્વના સિદ્ધાંતને સમજાવવાવાળા શ્રુતજ્ઞાનનો ઉદયને માટે પ્રયત્ન કરનારા હોય છે. જોકે શાસ્ત્રોમાં મતિજ્ઞાનની પ્રથમતા સ્વીકારી શ્રુતજ્ઞાનને મતિપૂર્વકજ ગણવામાં આવે છે, પણ તે શ્રતની અપેક્ષા વગર થવાવાળું મતિજ્ઞાન કેવળ ઉત્પત્તિ આદિ બુદ્ધિરૂપે થતા મતિજ્ઞાનને ગણવામાં આવે છે, અર્થાત સમગ્ર જગતને સામાન્ય રીતે પ્રવર્તતા અવગ્રહ, હા, અપાય અને ધારણારૂપી મતિજ્ઞાનના ભેદ કૃતજ્ઞાનથી તદન નિરપેક્ષ હૈતા નથી, Shree Sudharmaswami Gyanbhandarkarærágyainbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ તપ અને અને તેથી જ તે અવગ્રહાદિ સર્વ વ્યાવહારિક જ્ઞાનને ઋતનિશ્રિત મતિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે એમ નહિ કહેવું કે જે અવગ્રહાદિ ભેદ મતિજ્ઞાનનાજ ગણાય છે, છતાં જે તે શ્રુતજ્ઞાનની નિશ્રાથીજ થાય તે પછી મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનપૂર્વક એટલે શ્રુતજ્ઞાનથી થએલું કેમ નહિ કહેવું છે કારણકે મતિજ્ઞાન થતી વખતે કે તે મતિજ્ઞાન જેને થાય છે તે માત્મા શ્રુતજ્ઞાનથી સંસ્કારિત થએલો હોય છે, અને તેથી તે સંસ્કારોના પરિણામરૂપે તે અવગ્રહાદિપ મતિજ્ઞાન થતું હોવાથી તે અવગ્રહાદિને Aતનિશ્ચિત મતિજ્ઞાન તરીકે કહેવામાં આવે છે, પણ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થતી વખતે જેમ મતિજ્ઞાન શ્રતજ્ઞાનપણે પરિણમે છે અથવા તે મતિજ્ઞાનની વિશિષ્ટ અવ સ્થા શ્રુતજ્ઞાનરૂપે ગણાય છે, અગર તે મતિજ્ઞાનમાં જે પદાર્થો છૂટા છૂટા વિષય તરીકે જાણવામાં આવ્યા હેય તે તે પદાર્થોને સંબદ્ધપણે અને વિશેષતાએ જ્ઞાનના વિષયમાં લેવામાં આવે ત્યારે તે શ્રુત તરીકે ગણાય છે, માટે મુતરાનને મતિજ્ઞાનથી થવાવાળું ગણવામાં આવે છે, પણ અવગ્રહાદિરાના જે મતિજ્ઞાનના ભેદ છે તે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ માપન જેમ જેમ મુતથી વધારે સંસ્કારિત મનુષ્ય હોય, જે જે વિષયના શ્રતને સંસ્કારિત મનુષ્ય હેબ જેવા જેવા શ્રુતજ્ઞાનથી મનુષ્ય સંસ્કાર પામેલ હોય તેમ તેમ વધારે વધારે છે તે છે કે તેવા તેવા એવા વિષયવાળું મતિજ્ઞાન થાય છે, પણ તે શ્રુતજ્ઞાન કે જે પૂરું થએલું હતું તેને માત્ર તે વખતે સંસ્કારજ હેાય છે, પણ તેને કેઈપણ પ્રકારે કારણભાવ બનતું નથી. (જો કારણ ભાવજ માનવામાં આવે તે મતિજ્ઞાન વિના શ્રત થાય નહિ અને શ્રુતજ્ઞાન વિના મતિજ્ઞાન થાય નહિ એવો પ્રસંગ આવી પડે, અને તેથી એકે જ્ઞાન થવાને પ્રમગજ રહે નહિ. રામો લખાવીને કરાવાતા જ્ઞાનોદ્ધાર તેજ જ્ઞાનોદ્ધાર આ બધું કહેવાનો મતલબ એ જ છે કે સામાન્ય રીતે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનથી થવાવાળી વસ્તુ છે એમ નહિ, પણ વિશિષ્ઠ એવું મતિજ્ઞાન શ્રુતજ્ઞાનથી સારા સંસ્કાર પામેલાને જ હોય છે એ વાત અનુભવ તથા શાસ્ત્રથી સિદ્ધ હોવાને લીધે એમ ધારવું યોગ્ય જ છે કે Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ તપ અને અતિજ્ઞાન અધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ચારે જ્ઞાનેના આવિર્ભાવતી જડ સિદ્ધાંત અને શાસ્ત્રનું જ્ઞાનજ છે, અને તેથી તેવા સિધ્ધાંત અને શાસ્ત્રના સુંદર નાનનેા શ્રેયસ્કર કાળા જગતને અપાવવા જરૂરી છે એમ ધારવામાં આવે અને તેથી પરીપકારી એવા ચતુર્વિધ શ્રીશ્રમસંધ માંહેની ક્રાઇપણ વ્યકિત તેવા સિદ્ધાંત અને શાસ્ત્રના ઉદ્ભવ, વિકાસ, પ્રચાર કે ખેાધ કરવા માટે તૈયાર થઇ શાસનપુર ધર પુરુષો પાસે શાસનના અસાધારણ ઉદયને માટે સિદ્ધાંત અને શાસ્ત્રને અપૂર્વ પ્રાદુર્ભાવ કરાવી તેના પ્રચાર સ્થાને સ્થાનેે થાય તે માટે તે સિદ્ધાંત અને શાસ્ત્રાને લખાવવાને માટે તૈયાર થાય અને તે દ્વારાએ નાનપદનું આરાધન કરે તે ચેાગ્ય છે અને તેથી શ્રીશ્રીપાળ મહારાજા પણુ સાતમા જ્ઞાનપદનું આરાધન કરતાં સિદ્ધાંત અને શાસ્ત્રના પુસ્તકા લખાવવા માટે પ્રયત્ન કરી તે પદના આરાધનનું કાર્ય કરતા હતા. ૩૩૨ પુસ્તકાની જરૂરીઆત અને તેની સર્વકાલીનતા ઇતિહાસને જાનારા પુષા સારી રીતે સમજી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ ઉત્તપન . શકે છે કે આ દુઃષમાકાળમાં જીવમાત્રને ભગવાન જિતેશ્વરના માતા આધ આપનાર હોય તેા તે માત્ર સિદ્ધાંત અને શાસ્ત્રોનાં પુસ્તÈાજ છે. વળી ભકતપરિના વિગેરેમાં સંસારસમુદ્રથી તરવાને માટે દ્રવ્ય વાપરવાનાં સ્થાનક ગણુાવતાં પુસ્તકમાં દ્રવ્ય વાપરવાનું પણ સ્થાન ગણાવવામાં આવે છે. દશનશુદ્ઘિની અંદર શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમા અને તેમના ચૈત્યરૂપી ક્ષેત્રની માર્ક જૈનસિદ્ધાંતાના લખાવવા રૂપ પુસ્તકનુ ક્ષેત્ર ગણવામાં આવેલુ છે. કલિકાલ સÖુમદ્ર સૂરિજી શ્રીયેાગશાસ્ત્રમાં અને શ્રીરત્નશેખરસૂરિષ્ઠ શ્રાદ્ધવિધિમાં અને મહેાપાધ્યાયજી શ્રીમાનવિજયજી ધર્મ - સંગ્રહમાં વાર્ષિક કૃત્યો જષ્ણુાવતાં સાત ક્ષેત્રમાં ધન. વાપરવાનુ જણુાવી પુસ્તકાના ઉદ્ધાર કરવાનું જણાવી; પ્રતિવર્ષ તેની કન્યતા જાવે છે. એમ નહિ કહેવું કે સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર ભગવાન દેવગ્નિ ગણિ ક્ષમાશ્રમણુજી છે અને તેથી આા પુસ્તકનુ ક્ષેત્ર તેમની પછીજ એરાએલ હેાવુ જોઇએ, આમ નહિ કહેવાનુ - કારણ એ છે કે પ્રથમ તે લિપિને વ્યવહાર ભગવાન Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com ... 333 Page #464 -------------------------------------------------------------------------- ________________ તપ અને રષભદેવજીથીજ પ્રવર્તે છે એ વાત જનસમુદાયથી અજાણ નથી. લિપિના વ્યવહારને અંગે તે કર્મભૂમિ અર્થ કરતાં અસિ અને કૃષિની સાથે અષીને પણ વ્યાપાર કર્મ તરીકે ગણવામાં આવે છે. દરેક ચવતાષભકૂટ પર્વતમાં પિતાના સાર્વભૌમપણાની છાપ મારવા માટે નામ લખે છે એ વાત સર્વકાલની છે. સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ એ ત્રણ પ્રકારના અક્ષરભેદમાં સંજ્ઞા નામને અક્ષરભેદ લિપિને અંગેજ હોય છે. વળી શ્રીભગવતસત્રમાં શરૂઆતમાં જ બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવ્યો છે. અનુયાગદ્વાર વિગેરેમાં શ્રતસ્કના અધિકારો બતાવત લખેલા પુસ્તકોનો અધિકાર દ્રવ્યકૃત તરીકે લેવામાં આવેલો છે. જ્ઞાનારાધકે પુસ્તપૂજાની જરૂરીયાત ને લખાવવાની જરૂરીઆ - રાયપણી ઉપાંગની અંદર સભા દેવતા કે જેની ભલામણ બીજ સવદના વર્ણનમે અંગે કરવામાં આવે છે, તેણે ભગવાન જિનેશ્વરદેવની પ્રતિમાની મારી પુતકરાનની વિવિધ પ્રકારે પૂજા કરી છે, એટલું જ નહિ Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ પાપન ૩૬૫ પણ શ્રી વસ્તુHળ, તેજપાળ, મહાસુજ કુમારપાળ જેવા શાસનસ્તંભેએ કસડે. રૂપીઆ ખચ કઈ જ્ઞાનભંડારો કરાવી શાસનને જબરદસ્ત ટેકો આપે છે. તાડપત્રની પ્રત વાંચનારાઓ સારી પેઠે સમજી શકે છે કે અગીઆર, બાર અને તેરમી સદીમાં અનેક ઉદારપુરુષોએ અનેક પ્રકારે શાઓને ઉહાર કરવા માટે ઘણું તાડપત્રમાં ઘણાં પુસ્તકે લખાવ્યાં છે. કાગળનો વ્યવહાર વધારે થયો ત્યારથી પણ અનેક ઉદાર ધનાઢ્ય પુરુષોએ પુસ્તક ઉદ્ધારના કાર્યમાં મોટો ફાળો આપે છે. આપણે સ્પષ્ટપણે સમજી શકીએ તેમ છીએ કે કઈપણ દર્શન શાસ્ત્ર એટલે પુસ્તકના પ્રચાર સિવાયનું પ્રવર્તી કે વધી પાકતું નથી. આપણે દેખીએ છીએ કે ક્રિશ્ચિયન, દયાનંદી અને લોખ જેવા અનેકને પોતપોતાના ઇષ્ટદેવની પ્રતિમાની આસણના છોડી દેવાનું થયું છે, છતાં તેઓએ પુસ્તકમાં લખાતી લિપિદ્વારા થતા જ્ઞાનનો નિષેધ નહિ કરતાં આદરજ કરેલો છે. અર્થાત જેઓને પ્રતિમા ઉઠાવવી પાલવી છે તેઓને પણ પુસ્તકે કે જે આકારહારાજ જ્ઞાનને કરે છે તેને ઉઠાવવા પાલવ્યાં નથી, Shree Sudharmaswami Gyanbhandavmararágyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ સ૩૬ તપ અને ભગવાન મહાવીર વખતે પણ પુસ્તકોની હયાતી આ ઉપરથી તેમજ ભગવાન્ મહાવીર મહારાજના કેવળજ્ઞાનની પહેલાં જિનદાસ નામનો શેઠ અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ કરીને પુસ્તક વાંચતે હતો આ વાત આવશ્યક વિગેરે સૂત્રોમાં સ્પષ્ટ હોવાથી સિદ્ધાંત અને શાસ્ત્રના પુસ્તકનું લખવું શ્રીદેવદ્ધિગણી ક્ષમાશ્રમણ પછીજ થયું છે, અને તેથી આ શ્રીપાળ મહારાજે કરેલી જ્ઞાનની આરાધનામાં પુસતકે લખવા સંબંધી આવતે અધિકાર અસંગત છે એમ કહી શકાય નહિ. ભગવાન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણજીએ આગમાં પુસ્તક પાનાં. ઉપર લખ્યાં અર્થાત પહેલાં બીજાં શાસ્ત્ર પુસ્તક પાનાં ઉપર લખાએલાં હતાં, પણ આગમ પુસ્તકપાના ઉપર લખાએલાં ન હતાં એમ કહેવું પણ શ્રુતસ્કંધના અધિકારમાં દ્રવ્યશ્રુત તરીકે પુસ્તક પાનાં લીધેલાં હોવાથી અને શ્રત ધ તરીકે વિભાગો આગમમાંજ પડતા હેવાથી, આગમ પહેલાં લખાતાંજ ન હતાં એમ કહી શકાય. નહિ. એટલી વાત જરૂર છે કે અંગાદિકનું જ્ઞાન આચાર્યાદિક પરંપરાઠારાએ શાસનમાં પ્રવર્તતું હોવાથી Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ ધાપન નિગ્રંથ શ્રમણ ભગવાને અગમપુસ્તકાની જરૂર રહેતી ન હતી, અને તેથી પાંચ પ્રકારના પુસ્તામાંથી કાપણ પ્રકારના પુસ્તક રાખવાં, લખવાં કે તેને બાંધીને સાચવવાં એ દરેકમાં નિરૂપયેાગિતા હૈાવા સાથે ઉપાધિપણાને લીધે પ્રાયશ્ચિત આપત્તિ શાસ્ત્રકારાએ જણાવેલી છે, પણ ભગવાન વસ્વામીજી સરખાને કરાવેલા અભ્યાસની સ્થિતિના વિચાર કરતાં ધારણારહિત એવા શ્રમણુ નિગ્રથાદિ માટે પણ પુસ્તકાના ઉપયાગ થતા ન હતા કે આગમનાં પુસ્તકા રખાતાં ન હતાં એમ કહી શકાય તેમ નથી. પુસ્તકાના માલીક શ્રમણ ભગવા વળી ભાષ્યકાર મહારાજાઓએ લડારાને માટે સાધુઓને જે નિયુક્તિ વિગેરેનાં પુસ્તક રાખવાની છૂટ આપેલી છે, તથા ચૂર્ણિકાર મહારાજે દુઃખમાકાળને લીધે પુસ્તકા ગ્રહણુ કરવાં તે સંયમ છે એમ સ્પષ્ટ અક્ષરામાં જણાવેલું હાવાથી દરેક શ્રદ્ધાળુને માનવાની જરૂર પડશે કે નિરૂપ:ત્રિપણે વવાવાળા પણ શ્રમણુનિચ થાને પુસ્તક રાખવાના અધિકાર શ્રીદેવ ણિ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com 330 Page #468 -------------------------------------------------------------------------- ________________ 99૮ તપ અને ક્ષમાશ્રમણ પહેલાં અને પછી સમુદાયને આશ્રીને છે એમાં કોઇથી ના પાડી શકાય તેમ નથી. વળી આચાર્ય ભગવાન મલવાદીજીના ગુના તાબામાં જ તે વખતનો ભંડાર હતો એટલું જ નહિ પણ તેઓએ કાળ કરતી વખતે તે ભંડાર યક્ષા નામની સાથ્વી કે જે મલવાદીજીની માતા હતી તેને જ સાચવવા સેપિલ હતો. વળી જે સદી સુધીનાં લખેલાં પુસ્તકે ઉપલબ્ધ થાય છે, તે સદી સુધીનાં પુસ્તકમાં તે તે પુસ્તકે તે તે પૂજ્ય આચાર્યાદિક મહાપુરુષોને અમુક અમુક ઉદાર પુરુષોએ લખાવીને અર્પણ કર્યા એમ ખુલ્લા લેખો છે. વળી સાધુઓની સમાચારી જે પ્રાકૃત ગાયાબંધ થએલી છે તેમાં સ્પષ્ટપણે સૂચવે છે કે જ્ઞાનોપકરણો તે ગાડાથી પણ વહેવડાવી શકાય, પણ તે ગાડાંમાં સાધુએ પિતાની ઉપાધિ મેલવી નહિ. પુસ્તકે વિગેરે સાધુના સ્વામિત્વવાળાં હેવાથી પ્રાયશ્રિતગ્રંથોમાં સાધુના પુરતકાદિ ગ્રહણમાં શ્રાવકશ્રાવિકાને પ્રાયશ્ચિત જણાવેલું છે. વળી દુષમાકાલની એપેક્ષાએ ચરણકરના નિવેદન માટે તથા કાલિમાદિ મૃતના અવિરછેદને માટે Shree Sudharmaswami Gyanbhandarmarærágyatnbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ Rાપન ચૂર્ણિકારોએ પુસ્તક રાખવાનું જણાવ્યું છે, તેથી નક્કી થાય છે કે સાધુઓને અન્ય ચારિત્રાદિ ઉપકરણોની માદક પુસ્તકે રાખવાના શાસ્ત્રકારોની આજ્ઞાથી વિધાનો છે. વળી મેધાદિકની હાનિ ન હોય ત્યારે પુસ્તકોનું રાખવું તે અસંજમ છે એમ ગણ મેધાદિકની હાનિથી જે પુસ્તકે રાખવાને સંજમ ગણાવ્યું છે તે જ સ્પષ્ટપણે એમ જણાવે છે કે સત્તરે પ્રકારે સંજમને પાલન કરવાવાળા સંયમધારીઓ પુસ્તકે રાખે, અને તે વતમાનકાળમાં અમંજમ નહિ ગણાતાં સંજમ ગણાય. પુસ્તકને ઉપયોગ કરવાની જરૂર એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શ્રીપંચવસ્તુ આદિ શાસ્ત્રોના અભિપ્રાય મુજબ પ્રતિક્રમણ અને પ્રતિલેખનાદિ ક્રિયા સિવાયના સર્વે વખતમાં સાધુએ સ્વાધ્યાયમાં પ્રયત્ન કરવો જોઈએ, અને તેવા સતત સ્વાધ્યાય પ્રયત્નથી જ આત્મા સંયમવ્યાપારમાં સ્થિર થાય છે. આમ જણાવેલું હોવાથી સંયમપાલન અને સંયમની સ્થિરતા કરવાની ચાહનાવાળાએ પુસ્તના વાચન તરાજ વાક્ય આપવું જોઈએ એમ સ્પષ્ટ થાય છે. Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તપ અને દુનિયાદારીમાં વ્યવહાર કરનાર મનુષ્યને વ્યવહારક્રિયા માત્ર ઉપર આધાર હોવા છતાં તેને દર્શાવનારું નામું જીવના જોખમે પણ મુડી કરતાં અધિકપણે જાળીવવું પડે છે, તે પછી જે મહાપુરુષે સર્વ પુરુષની વાણીને અંગે ધન, માલમિલ્કત, છોડયાં છે, સ્ત્રી, પુત્ર, કુટુંબબીલાના કકળાટને ગણ્યો નથી શરીર અને જીવનથી પણ નિરપેક્ષ થઈને સર્વ સાવધનો ત્યાગ કરી સમ્યગ્નાનાદિની પ્રવૃત્તિ કરવાની યાવાજજીવને માટે પ્રતિજ્ઞા કરી છે, તેવો મહાપુરુષ તેવી સર્વજ્ઞ ભગવાનની વાણીને (પુસ્તક) વાચનાદિકથી સતત ઉપયોગમાં નહિ લે, અને તેનાં ઉડામાં ઉડાં તો તપાસે નહિ, તેની પૂર્વાપર અવિપિતા અવેલેકશે નહિ, તેનું સર્વ પ્રણીતપણું સાબીત કરવા જેટલે સજજ થશે નહિસપુરુષોએ તે આગમને અવિચ્છિન્નપણે અંગીકાર કરીને અર્પણ કરેલો છે, એમ નિશ્રિત કરશે નહિ. આત્માના ઉદ્ધારનું સમગ્ર કાર્ય આ માગમો (પુસ્તક)દ્વારા સુજ્ઞ આત્માઓ કરી શકે છે એવી સ્થિતિ સમજવામાં આવશે નહિ, ત્યાં સુધી કેઈપણ સંયમધારી પુરુષ સંસારસમુદથી પાર ઉતરવાના પ્રયShree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ ઉણપન ત્નોમાં કટિબદ્ધ વર્તમાનકાળે રહી શકશે નહિ. આ સ્થળે જરૂર કહેવું જ જોઈએ કે પ્રજાને બેકાર બનાવીને રાજાએ બળવાને નોતરૂં દીધું છે એ વચન જેટલું સત્ય છે, તેટલું જ સાધુઓએ પુસ્તકપાનાં છોડી દેવાં અને વિશાળ અભ્યાસવાળા થઈ દુનિયાદારીની દુન્યવી મોજશોખના " સાધનામાંથી દૂર રહી આત્માના ઉદ્ધાર કરવા સાથે શાસનનો ઉદ્ધાર કર એવું થન તે તેટલું જ ભારેભાર અસત્ય છે. અર્થાત્ બેકારી જેમ બળવાખોરી નોતરે છે, તેમ અભ્યાસિપણું અપવિત્રતાને જલદી નેતરે છે, માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ખપી તથા શાસન અને આત્માને ઉદ્ધાર કરવાની ભાવના વાળા મહાપુરુષોને શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ પુસ્તકે રાખવાં જરૂરી જ છે. પુસ્તકોને ઉપયોગ કરાવવાની રીતિ આ સઘળા કથનનું તત્વ એમ નથી કે ગૃહસ્થોના લાખના દાગીના પણ વિવાહવાજનના પ્રસંગે પરસ્પર વિશ્વાસ રાખી લેવાદેવામાં આવે, છતાં સાધુઓની નિશ્રામાં રહેલા આગમો એટલે પુસ્તકે કોઈપણ અન્ય Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ કv૨ તપ અને જિનાજ્ઞાનુસારી ગચ્છ, સંઘાડ કે સમુદાયને વાચનાદિકને અંગે કામ જ ન આવે તેને આપણે યોગ્ય ગણતા હાઇએ મતલબ એ જ છે કે સાધુઓએ પિતાના આત્માના અને શાસનના ઉદ્ધાર અને બચાવ માટે શાસ્ત્રકારોએ કહેલી પુસ્તકની સત્તા વ્યાજબી છે, તેવી જ રીતે તેના સર્વ સામાન્યપણે સદુપયોગ થવા માટે પુસ્તકાલયાદિઠારાએ ગોઠવણ થવી જરૂરી છે. અર્થાત આગમાદિના પુસ્તકે શ્રાવકને વાંચવાના કે વંચાવવાનાં પણ હેતાં નથી, તે પછી તેવાં પુસ્તકે ઉપર તેઓની સત્તા કે કબજે કે વ્યવસ્થા કરવાને હક ન હોય તે સ્વાભાવિકજ છે, પણ પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં જેમ આજ્ઞા નામના પ્રાયશ્ચિત્તનાં અધિકારમાં તે પ્રાયશ્ચિતત્તનાં પદ અને શુદ્ધિનાં પદોને નહિ સમજનારે ભકિતમાન સાધુ ભગવંત સંદેશવાહકનું કાર્ય કરવામાં પિતાના આત્માનું કલ્યાણ સમજે છે, તેવી રીતે અહીં પણ ગીતાર્થ સાધુ ભગવંતની સુચના અને આજ્ઞા મુજબ કેઈપણ વ્યકિત કે સંસ્થા તે આગમાદિને અન્ય સ્થાનેથી વિહાર કરતાં કરતાં આવેલા શ્રમણનિગ્રંથને આગમાદિ પુસ્તકો વાંચવા કે Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ માપન 33 વિચારવાદ્રિારાએ ઉપયાગ કરવા આપે અને તે પાછા આપે ત્યારે વ્યવસ્થાસર સભાળીને મેલે, તેમાં સગૃહસ્થ શ્રદ્ધાસ ́પન હેાવાથી પેાતાના આત્માનું તે શાસનસેવા દ્વારાએ કલ્યાણુ સમજે તે। તેમાં આાશ્ચ જ નથી. પુસ્તકની પૂજાની રીતિ અને તેની જરૂરીઆત વર્તમાનકાળમાં કેટલાક મનુષ્યે। જુદા જુદા મતના જુદા જુદા તત્ત્વાને પેાતાની તે તત્ત્વા બાબતની શ્રદ્ધા કે અભિરૂચિ નહિ હાવા છતાં માત્ર ઇતર લીકાન સાહિત્યને શેખ થવાની ખાતર કે તેવા થએલા શેખ પેાષવાની ખાતર અગર પેાતાની સંસ્થાની લેાકપ્રિયતા કરવા સવ્યાપકતા જણાવવા માટે જેમ નિબંધમાળાઓ, વ્યાખ્યાનમાળાઓ વિગેરે ગઢવી લેક પાસે નવા નવા નિબંધ। અને ગ્રંથે લખાવે છે. આવી રીતે જે ગ્રંથાનું કરાવવું થાય તે જો કે સાહિત્યને ઉદ્ધાર કરનાર અને પ્રચાર કરનાર હેાવા છતાં જ્ઞાન આરાધનની કિંષ્ટએ તેટલું બધું ઉપયાગી થાય નહિ. જ્ઞાનઆરાધનની દૃષ્ટિએ તે જે તત્ત્વતી પેાતાને રૂચિ હ્રાય અને જે તત્ત્વથી પાતે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ તપ અને અવ્યાબાધ પદ મેળવવા માટે છોડવાલાયકને છાંડવાલાયક તરીકે અને આદરવાલાયકને આદરવા લાયક તરીકે માનવા અને મનાવવાના સાધનભૂત જ્ઞાનને જ સમ્યજ્ઞાન તરીકે માની જગતના જીવો પણ પિતાનું હિત, અહિત સમજે, જીવ, અજીવ વિગેરે તર સંબંધી બધ પામે, અને પ્રવૃત્તિમાં કટિબદ્ધ થવા સાથે અસત્રવૃત્તિઓને રોકવાવાળો થાય એવી ધારણા કરી જે તત્વજ્ઞાનના સુબોધપણા આદિને માટે સિદ્ધતિ કે શાસ્ત્રનું કરાવવું થાય, તેને ખરેખર ઉપયોગી ગણી શકીએ. તેવી જ રીતે રાજા, મહારાજાઓ રાજ્યશોભાની દૃષ્ટિએ પંડિતોની શરમથી, લોકોની અનુવૃત્તિથી કે બીજા કેપણ દુન્યવી કારણથી નવા નવા સાહિત્યની રચના કરાવવા સાથે તેને ફેલાવો કરવા માટે સીરિઝ, વોલ્યુમ, ગ્રંથમાળા એવા એવા રૂપે બહાર પાડે છે, પણ જ્ઞાનઆરાધનની અપેક્ષાએ એ ધારણા ઉપયોગવાળી નથી. જ્ઞાન આરાધનની દૃષ્ટિએ તે જગતના છ હિત અને અહિતને જાણવાને માટે તત્પર થાય અને તે હિત, અહિત જાણવાને તૈયાર થએલા છો જીવ અને Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ ઉમાપન ૩૪૫ અજીવના સ્વરૂપને જાણે અને જીવ અને અજીવના સ્વરૂપને જાણવાથી જ તે જીવની અનેક પ્રકારની દેવ, તિર્યંચ, મનુષ્યાદિક ગતિઓ જાણે અને દેવ, તિયચ, મનુષ્ય વિગેરે વિવિધ ગતિઓ જાણવાથી પુણ્ય અને પાપનું કારણ, તેને ઉદય, તેનાં ફળો, તે બે છૂટવાનાં કારણે વિગેરે જાણવામાં આવે અને જ્યારે જગતના છ પુણ્ય, પાપ, બંધ અને મેક્ષને જાણે ત્યારેજ આ જગતના જીવો જે મનુષ્ય અને દેવતાઈ સુખની પ્રાપ્તિ માટે તલસી રહેલા છે તે તેની તૃષ્ણ રોકાઈ જાય એટલું જ નહિ પણ તે પૌલિક સુખની ઇચ્છા, પ્રાપ્તિ અને તેની ઉપભોગદશાને આત્મસ્વરૂપને બાધ કરવાવાળી હવા સાથે દુર્ગતિમાં દોરી જનારી બને, અને એવી રીતે જ્યારે જીવો પૌગલિક સુખોથી તૃષ્ણા રહિત થઈ વિરકત થાય ત્યારે જ આરંભ, પરિગ્રહ અને વિષય, કષાયમય એવા સંસારના સર્વે બાહ્ય અને અત્યંતર સંજોગોને છોડવાને તૈયાર થાય, અને જ્યારે સંસારના પાપારંભમય સર્વ બાહ્ય અત્યંતર સંજોગને છોડીને આત્માને નવા પાપથી બચાવનારો થાય ત્યારે જ Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ તપ અને કુટુંબ, કબીલા, માલમિલ્કત અને ધરબાર છેડીને ત્રિવિધ, ત્રિવિધે છેાડનારી થાય અને જે જીવા ખાદ્ય અભ્ય તર સોમને છેાડવાવાળા થઈ સંસારના સર્વથા ત્યાગ કરી અણગારદાને જે પ્રાપ્ત કરી શકે છે, તેજ મા ભવના કે પહેલાના ભવના કર્મો કે જે અજ્ઞાન અને કષાયથી કરવામાં આવેલાં ડાય છે તેના નાશ કરવા માટે તે ઉત્કૃષ્ટ સંવરને પામેલા મનુષ્યજ તૈયાર થઇ શકે છે અને એવી રીતે ઉત્કૃષ્ટ સંવરરૂપ ધર્માંતે પામી કર્માંતે નાશ કરવા જે તૈયાર થાય છે તેએજ આત્માના ગુણાતે રાકનાર ધાતિક આદિ સર્વથા ક્ષમ કરી સકાળ સંપૂર્ણપણે કારફેરી થયા વગર રહેવાવાળું અને સર્વાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જણાવવાવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી શકે છે, અને આવી રીતે લાતિકર્માંના ક્ષય કરી સર્વવ્યાપક જ્ઞાન, દર્શીનને પામના જીવ યાગથી બંધાતાં કર્માંતે પણ રાકવા તૈયાર થઇ શકે છે, અને ચેાગથી પણુ બંધાતાં કર્યાં જે જીવને કાં હાય છે તે જીવને અનાદિકાળથી આત્માની સમયસમય પ્રત્યે જે ચચળશા પ્રવર્તેલી છે તે સવ રાકી ને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ પાપન મેરુની માફ્ક આત્માને નિશ્ચળ અને લન કરીને જેમાં રહેવાનું થાય છે તેવી શૈલેશી દશાને પામી શકે છે, અને તેવી રીતે ક્રાતિકાઁના ક્ષયથી કેવળજ્ઞાન પામે, ચૈાગથી આવતાં પણ કર્યું કે, આત્માને નિશ્ચળ કરીને 'ગાપાંગના સંબંધને લીધે આત્મામાં થએલી સુષિરા સર્વથા નાશ કરી ધનરૂપતાને પામે ત્યારે અનાદિકાળથી વળગેલા કર્મ અને શરીરના સંબંધ છેડી કલેપરહિત સિદ્ધદશાને પામે છે, અને જ્યારે આવી રીતે કર્મના અશથી પણ દૂર થાય ત્યારેજ તે સિદ્ધદશાને પામેલા મહાત્મા ચૈદ રાજ્લાક કે ત્રણ લેાકના મસ્તકેજ રહેવાવાળા શાશ્વતા સિદ્ધ થાય છે. આવી રીતે હિતાહિત અને જીવવાદિકનું જ્ઞાનજ પરપરાએ અવ્યાબાધ પદને આપ નાર હાજી તેના ખાધ જગતના સર્વજીવાને થવું જોઇએ એવી ધારણાથી સિદ્ધાંત અને શાસ્ત્રા પ્રચાર કરવા માટે જે સીરિઝ, ગ્રંથમાળારૂપે બહાર પાડવામાં આવે તેજ સાહિત્યપ્રચાર જ્ઞાનઆરાધનને અંગે ઉપયાગી છે. આ બધી વાતા સ્પષ્ટ કરવાને અગેજ શાસ્ત્રકાર શ્રીરત્ન શેખરસૂરીશ્વરજી મહારાજે શ્રીશ્રીપાળ મહારાજની જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com G Page #478 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ તપ અારાધનામાં સિદ્ધાંત અને શાસ્ત્રના પુસ્તકાનું કરાવવું અને લખાવવું એજ માત્ર ન લેતાં પૂજન વિગેરે પશુ જ્ઞાનની આરાધનાને અગે અત્યંત ઉપયોગી ગણામાં છે. છપાવવા અને લખાવવાની ચર્ચામાં ઉતરવાનું આ સ્થાન નથી, પણ જ્ઞાનપતી આરાધના કરવાવાળાઓએ સિદ્ધાંત અને શાસ્ત્રોનું કરાવવું, લખાવવું કે છપાવવું એ જેટલું જરૂરી ગણવું, તેટલુંજ બલ્કે તેથી વધારે તે સિદ્ધાંત, શાસ્ત્રના પુસ્તકાનું કે તે સિદ્ધાંત, શાસ્ત્રના પુસ્તકાની વાચના આપનાર ત્યાગી મહાપુરુષોનું પૂજન ઉપયાગી છે, અને તેથીજ શ્રીપાળ મહારાજે તે પૂજના દિકદ્વારાએ જ્ઞાનનું આરાધન કરેલુ છે. શ્રાદ્ધવિધિ વિગેરે શાસ્ત્રોમાં પણ શ્રાવકાના વાર્ષિક કતવ્યા જણાવતાં વ્રતની પૂજાને ધૃણુ ંજ સારૂં સ્થાન આપેલુ છે, કેટલીક વખતે સામાન્ય બુદ્ધિવાળા હેાવાથી પોતાના ન્યાયેાપાર્જિત દ્રવ્યને સદુપયેગ કરવા માટે સિદ્ધાંત અને શાસ્ત્રનું કરાવવું, લખાવવું, છપાવવું કે પૂજન વિગેરે કરે છે, પશુ તેટલા માત્રથી જ્ઞાનપદની આરાધનાનું કા -સમાપ્ત થયું ગણુવામાં આવે તે કાઇપણ પ્રકારે ઉચિત Shree Sudharmaswami Gyanbhandavw.marar@gyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ નથી. કેમકે દરેક જ્ઞાનપદની આરાધન કરનાર મનુષ્ય પિતાની બુદ્ધિ પ્રમાણે જ્ઞાનના સ્વાધ્યાય અને ભાવનાના કાર્યમાં લીન થવાની જરૂર છે. જે શક્તિ મેળવવાને માટે સિદ્ધાંત અને શાસ્ત્રનું કરાવવું, લખાવવું અને પૂજવું વિગેરે કરાવવામાં આવે તે શક્તિ જેટલે અંશે પિતાને પ્રાપ્ત થઈ હોય તેને ઉપયોગ કરવામાં ન આવે તે તે જ્ઞાનપદના આરાધન કરનારને શોભતું નથી. યાદ રાખવું કે પ્રવૃત્તિથી શક્તિને ઉદ્ભવ થાય છે, તેમજ પ્રવૃત્તિથી શક્તિનું ટકવું અને વધવું થાય છે, પણ જે પ્રાપ્ત થએલી શક્તિને ઉપયોગ કરવામાં ન આવે તે શક્તિનું વધવું તે દૂર રહ્યું, પણ મળેલી અને ખીલેલી શક્તિ હોય તે પણ પોતાના ઉપગના અભાવને લીધે નાશ પામે છે. જેમ ચક્ષુઆદિ શક્તિઓને અંગે ઉપર જણાવ્યા પ્રમાણે ઉપયોગ દ્વારાએજ શક્તિનું ટકવું અને વધવું છે, તો પછી આત્માને જ્ઞાનગુણ એ પણ એક ક્ષતિજ છે. અને તેથી તેનું ટકવું અને વધવું તે પણ તેના ઉપગના આધારે જ રહે છે, માટે દરેક જ્ઞાનપદની આરાધના કરવા માગતા પુએ સિદ્ધાંત અને શાસ્ત્રના કરાવવા, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તપ અને લખાવવા અને પૂજવાના પ્રયત્નની માફક જ્ઞાનના સ્વાધ્યાય અને ભાવનાના કાર્યમાં જરૂર કટિબદ્ધ થવાની જરૂર છે. એ પણ ધ્યાનમાં રાખવાનું જરૂરી કાર્ય છે કે વર્તમાનમાં બુદ્ધિની જે અ૯પતા છે તે પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણયના ઉદયને લીધે જ છે તે તે જ્ઞાનાવરણીયને તેડવા માટે આવા નરભવાદિક સામગ્રીવાળા અનુકૂળ સંજોગોમાં તૈયાર નહિ થવાય તે પછી ક્યા ભવે આ જીવ નાનાવરણીય તેડવાને શકિતમાન થશે ? જેનશાસ્ત્રના નિયમ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે કોઇપણ કર્મ તોડ્યા સિવાય તૂટવાનું નથી, તો પછી આવી મનુષ્યભવઆદિકની સામગ્રી પામ્યા છતાં તે જ્ઞાનાવરણીયાદિને તોડવા માટે સ્વાધ્યાય અને ભાવનાકારાએ જ્ઞાનઆરાધનમાં તત્પર કેમ ન થવું? મહારાજા શ્રીપાળજી એટલાજ માટે જ્ઞાનપદના આરાધનને માટે સિદ્ધતિ અને શાસ્ત્રના કરાવવા. લખાવવા અને પૂજવાના કાર્યની માફક સ્વાધ્યાય અને જ્ઞાનની ભાવનાના કાર્યમાં પણ પ્રવૃત્તિ કરવાવાળા થયા હતા. સિધાન્ત અને શાસ્ત્રનાં પુસ્તક કરાવવા, લખાવવાં, Shree Sudharmaswami Gyanbhandarylmarærágyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ ઘાપન કપા અને પૂજવાં તેમજ માદિ શબ્દથી તેની રક્ષા વિગેરેને માટે મજીષા વિગેરેને પ્રબંધ કરવા, બહુમાનને માટે અનેક પ્રકારની સિંહાસનાદિકની રચના કરી તેની ઉપર પધરાવવા તથા તેનું બહુમાન અનેક પ્રકારે જાળવવું એ વિગેરેથી જે જ્ઞાનનું આરાધન ચાય છે તે દ્રવ્ય જ્ઞાનદ્દારાએ જ્ઞાનપદનું આરાધન છે કેમકે આગળજ જણાવી ગયા છીએ કે સિદ્ધાન્ત અને શાસ્ત્રના પુસ્તકા અક્ષરના સંકેતની અપેક્ષાએ જોકે સ્થાપના છે, તે પશુ તે દ્વારાએ વાચક શબ્દોનું જ્ઞાન થઇ જીવાદિક તત્વરૂપીવાનુ જ્ઞાન થાય છે માટે તે સિદ્ધાન્ત અને શાસ્ત્રના પુસ્તક એ ભાવજ્ઞાનનું કારણ હાવાથી દ્રવ્યજ્ઞાન કહી શકાય અને તેથીજ શાસ્ત્રકાર તે પુસ્તકને સ્થાને સ્થાને દ્રવ્યશ્રુત તરીકે ગણાવે છે, અર્થાત્ તે પુસ્તકાદારાએ કરાયેલું આરાધન દ્રવ્યશ્રુત આરાધન કરવાદ્દારાએ આરાધાયું એમ કહેવામાં કાઇપણ જાતની અડચણ નથી પણ આત્માની પરિણતિરૂપ અથવા તે। ખુદ વાચ્ય પદાર્થાના ઉપયેાગરૂપ ભાવનાન કે ભાવશ્રુતદ્દારાએ જ્ઞાન મારાધનની જરૂર ઘણી હાવાથી આચાર્ય મહારાજ શ્રીમાન રત્નશેખર સૂરીશ્વર Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ પર તપ ત જીએ જ્ઞાન આરાધનમાં સ્વાધ્યાય અને ભાવના વિગેરે પણ જણાવેલાં છે. પુસ્તકાદિના કરાવવ!દ્વારાએ જ્ઞાનનું આરાધન કરતાં છતાં પણ વાચના પૃચ્છના, પરાવત'ના, અનુપ્રેક્ષા, ધર્મકયા, એ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં જરૂર પ્રવૃત્તિ કરવી જોઈએ. ગુરુમહારાજારાએ ઉપધાન અને યાગાદિ વિધિપૂર્વ શાસ્ત્રોની વાચના લેવી તે વાચના” નામના સ્વાધ્યાય કહેવાય. ઉપધાનાદિ વિધિ વગર જે વાંચના લેવાય તે અને વાંચના લીધા સિવાય જે શીખાય તે જ્ઞાન આરાધનને રસ્તો નથી પશુ જ્ઞાન વિરાધતા રસ્તા છે, તેવીજ રીતે કાર્પણ સૂત્રની વાચના લીધા પછી તેના વાકયા, મહાવાકયા, અને ઐદ પર્યાથ જાગૃવામાં આવે ત્યાં સુધીના પરિપકવ વિચાર। થવા જોઇએ અને તેટલા માટે સૂત્ર વાંચ્યા પછી તે વાયાદિકને જાણવામાં થતી શંકાના નિવારણ માટે મૂળસૂત્ર અને આર્યાદિકનાં થતાં સંશયના નિવારણૢ માટે ગુરુમહારાજને જે વિનયપૂર્વક પૂછવામાં આવે તે પૃષ્ઠના નામના સ્વાધ્યાયને ખીજો ભેદ ગણાય છે. આવી રીતે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ ઉત્થાપન વાંચના અને પૃચ્છનાથી તૈયાર કરેલું શ્રુતજ્ઞાન ત્યારેજ ટકે કે જ્યારે તે સર્વ શ્રુતની પરાત્તિ કરવામાં આવે, આવૃત્તિની ઉપયાગતા જાણવા માટે દુČલિકા પુષ્યમિત્રનું દૃષ્ટાન્ત કે જેતે પૂગતશ્રુતની વૃત્તિ કરવાના પરિશ્રમમાં સાત શેર આ શેર શ્રી પ્રતિદિન પચી જતું હતું. વાચના, પૃષ્ઠના અને પરાવનાથી વાંચેલું અને નિશ્ચિત કરેલું શ્રુતજ્ઞાન હેાય છે છતાં તે શ્રુતજ્ઞાન એ માત્ર વકીલની ગંધ જેવું હાઇને વ્યવહાર અપેક્ષાએ તે ભાવશ્રુતપણે ગણાય છતાં પણુ અસીશની માફક પેાતાની જોખમદારીવાળુ ન હેાવાથી તાત્વિકદષ્ટિએ દ્રવ્યશ્રુત ગણાય અને તેથી અન્ય કે મિથ્યાદષ્ટિ થવાને પશુ કિંચિત્ન્યૂન દશ પૂર્વ સુધીનું શ્રુત વાચના, પૃચ્છના અને પરાવતના રૂપે હાય છે, પણ અનુપ્રેક્ષાકારાએ થતું જ્ઞાન તે અસીલની માર્ક જોખમદારીવાળું જ્ઞાન હાવાથી ભાવદ્યુત અને તાત્વિકશ્રુત કહેવાય છે, અને તેથીજ સૂત્ર અર્થ અને તદુભયરૂપ ત્રણે પ્રકારનું શ્રુત વાચના, પુચ્છના અને પરાવનામાં આવી ગયા છતાં, અનુપ્રેક્ષા નામને સ્વાધ્યાયના એ ચેાથે ભેદ શાસ્ત્રકારએ જણાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૫૩ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ તૂપ અને અર્થાત્ આ વાચનાદિક ચાર અને થારૂપ પાંચમે ભેદ મળી સ્વાધ્યાયના જે પાંચ ભેદા થાય તેમાં ખરેખર ભાવશ્રુત તરીકે કે સમ્યક્ શ્રુતજ્ઞાન તરીકે જો કાપણું સ્વાધ્યાયના ભેદ હાય તે। તે ફક્ત આ અનુપ્રેક્ષા નામનેાજ ભેદ છે, અને તેથીજ શાસ્ત્રારા જેમ પત્ર, પુસ્તકાદિકમાં લખેલા જ્ઞાનને વ્યવ્રુત એટલે શરીર, ભવ્યશરીરથી વ્યતિરિકતને આગમ દ્રવ્યશ્રુત તરીકે ઓળખાવે છે તેવીજ રીતે જનશુદ્ધિ સ્માદિક અનેક ગુણાએ યુક્ત અને ગુરુવાચનાથી આવેલું એવું પણ શ્રુતજ્ઞાન જો અનુપ્રેક્ષા સિવાયનું હાય તે તેને અનુપયેાગે દ્રવ્ય છે એમ કહી દ્રષ્યશ્રુત તરીકે ગણાવે છે. અને સાથે સ્પષ્ટ અક્ષરામાં સત્રકાર જણાવે છે કે અનુપ્રેક્ષાને કાઇપણ પ્રકારે દ્રવ્ય શ્રુતમાં ન લેવાય કિન્તુ તે મનુઐક્ષા નામના સ્વાધ્યાયના ભેદને ભાવશ્રુત તરીકેજ ગણવા. અર્થાત્ અભવ્ય કે દૂરભબ્યાને આ અનુપ્રેક્ષા નામના સ્વાધ્યાયના ભેદ દ્વાય નહિ. વાસ્તવિક રીતિએ તે સ્વાધ્યાયના ભેદ એકલું મૂળ સૂત્રનું પરાવર્તન કે અથ'ની આવૃત્તિ રૂપ ન લેતાં કેવા આત્માદિક તત્વાના સ્વરૂપને અનુલક્ષીને ઉયેાગ પૂર્વક Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ 9ણાપન ૩૫s જે શ્રુતજ્ઞાન વિચારવામાં આવે તેને અનુપ્રેક્ષા નામને સ્વાધ્યાય ગણું ચોથા સ્વાધ્યાયભેદ તરીકે જણાવ્યું છે, આવી રીતે ચારે પ્રકારના સ્વાધ્યાયમાં નિષ્ણાત (નિપુણ) થયેલ મનુષ્યજ વાસ્તવિક રીતિએ ધર્મકથા નામના પાંચમા સ્વાધ્યાયને લાયક છે, અને તેથીજ ધર્મકથા નામને સ્વાધ્યાયનો ભેદ છેલ્લે જણાવ્યો છે. અર્થાત દંપર્યજ્ઞાન સુધી અને અનુપ્રેક્ષારૂપ સ્વાધ્યાય ભેદ સુધી પહોંચેલે મહાપુરુષ જ ઉત્સાદિક ભેદને અનુસરીને, દ્રવ્ય ક્ષેત્રાદિક અવસ્થાદિકને ખ્યાલમાં રાખીને બાલદિક શ્રોતાઓને ભેદ સમજીને કેવલ તે શ્રોતાઓના ઉપકારની બુદ્ધિએજ ધર્મકથા કરે અને તેવી ધર્મકથા કરવાવાળે મહાપુરુષ એકાન્ત ધર્મને ભજવાવાળો હોય; અર્થાત એવા મહાપુરુષ સિવાય બીજા ધર્મથકોને એકાન્ત ધર્મ થવાને છે એમ કહેવાય જ નહિ, એટલું જ નહિ પણ તેવી બુદ્ધિ સિવાયના ધર્મકથકેજ સૂત્રમાર્ગની કથનવિધિના વિરાધક થઈ બાલાદિકને અયોગ્ય એવા ઉપદેશ આપી તે ઉપદેશને લીધે જ પોતે પોતાના શ્રોતાઓની સાથે ભયંકર સંસાર સમુદ્રમાં મોજ માનનારો થાય છે, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ પદ તપ અને પણ પૂર્વોક્ત ગુણવાળો મહાતમા અનુપ્રેક્ષામાં લીન હોઈ જે ધમકથા કરે તેમાં કોઈ પણ અંશે કોઈપણ દિવસે ધર્મ થયા વગર રહેતા જ નથી અને અધમ કઈ દિવસ પણ થતો જ નથી. એમ નહિ કહેવું કે જિનેશ્વર મહારાજે મનના ભવોના કર્મને મથી નાખનાર અને ભવ્યરૂપી પડ્યોને વિકસ્વર કરનાર એ જે ધર્મનિરૂપણ કરેલ છે, તે ધર્મની વ્યાખ્યા કરવાની શાસ્ત્રકારોએ દરેકને છૂટ આપેલી જ નથી, કિન્તુ ધર્મની વ્યાખ્યા કરનાર મનુષ્ય પ્રથમ તે ઉત્સર્ગ અપવાદાદિક અને વ્યક્ષેત્રાદિકને જાણનારે હેવો જ જોઈએ અને તે માટે તેવી ધર્મકથા કરવાની તેઓનેજ છૂટ આપી છે કે જેઓ ઉત્સર્ણાદિક ને કવ્યક્ષેત્રાદિકને સામાન્ય રીતે જણાવનાર એવા નિશીથ સૂત્રને જાણનારા હેય, (જો કે નિશી એટલે આચારપ્રકલ્પ નામના અધ્યયનને ભણવા પહેલાં નવ બ્રહ્મચર્યરૂપ આચારાંગને પહેલે શ્રુતસ્કંધ તથા પિંડેષણશ્ચયનાદિકરૂપ આચારાંગની ચાર ચૂલાઓ ભણ્યા સિવાય આચારાંગના બીજા ગ્રુતસ્કંધની પાંચમાં ચૂલિકા રૂપે ગણાતું જે અધ્યયનની અપેક્ષાએ “આચારપ્રક૯૫” Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૩૫૭ અને સૂત્રની અપેક્ષાએ “નિશીથ સૂત્ર” ભણવાનું નહિ હોવાથી પહેલા શ્રતસ્કન્ધ વિગેરેમાં તેવા ઉત્સર્ગ અપવાદો દ્રવ્ય ક્ષેત્રાદિકોના નિરૂપણ ન હોય અને કેવળ તે સૂત્રો આચારને નિરૂપણ કરવામાં જ કટિબદ્ધ હોય અને તેથી જ આચારપ્રકલ્પનું જ્ઞાન થયા સિવાય ઉત્સર્ગાપવાદાદિક અને દ્રવ્ય ક્ષેત્રાદિકનું સમ્યગજ્ઞાન ન થાય અને તેથીજ આચારપ્રકલ્પને ધારણ કરનારોજ ઉત્સર્ગાદિક અને દ્રવ્યાદિકને જાણનારે થાય અને ત્યારે જ તે ધર્મકથાને લાયક થાય એમ આ ઉપરથી સ્પષ્ટ જણાવે છે. આજ કારણથી શાસ્ત્રકા જઘન્ય ગીતાર્થપણું એાછામાં ઓછો આચારપ્રજપને ધારણ કરે તેને જ ગણે છે અને ગીતાર્થ સિવાય સામાન્ય સાધુસમુદાયને દોરનારા પણ બનાય નહિ તો પછી ઈતર ધર્મમાં રહેલા કે ધર્મની છઠા વગરનાને ધર્મકથાકારાએ ધર્મમાં લાવવાનું કાર્ય તો તેઓને સોંપાયજ કેમ ? અર્થાત અગીતાર્થને દેશના દેવાનો અધિકાર નથી. ધર્મકથા નામને સ્વાધ્યાયને પાંચમો ભેદ જે આગળ જણાવ્યો છે, તેના અધિકારીઓ જેવી રીતે ઉત્સર્ણાદિક, Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તપ અને > વ્યાદિક તથા શ્રોતાની પરિણતિ વિગેરે ાણુવા માટે શ્રીઆચારપ્રકલ્પના ધારકા થઈ શકે છે, તેવીજ રીતે તે ધમકથામાં પંચ મહાવ્રતની સ્થિતિ ઉપરજ સ ધર્મકથાના અધિકાર હૈાત્રાથી પાંચ મહાવ્રતને ધારણ કરનારજ તે ધર્મકથાના અધિકારી બની શકે છે. જેએ હિં’સાદિથી સચા નહિ વિરમેલા હ્રાય અગર માત્ર ત્રસ જીવની હિંસાદિથી વિરમેલા હાઇ પાંચ સ્થાવરકાયથી અવિસેલા હોય અને તેવાએ જીવનિકાયની ત્રિવિધ ત્રિવિધ હિંસા ટાળવાની કયા કરે અગર અન્ય મતામાં પૃયાદિક છએ જીવનિકાયનું પરિજ્ઞાન અને પરિપાલન ન હાવાથી તેને કુદેવ, ગુરુ અને કુલમ તરીકે નિરૂપણ કરી તેને છેડાવવા માટે કરાતી ધકથા તેમજ પૃથ્વી કાયઆદિ ષડ્ડવિનકાયના ચથા જ્ઞાન, શ્રદ્ધાન, અને પરિપાલનને અંગે સુદેવ, સુગુરુ અને સુધર્મ તરીકે પ્રતિપાદન કરનારી ધર્માંકથા હૈાવાથી તે ધમ કથાનુ યથાસ્થિત પ્રતિપાદન કરવાનું તેમજ જેના પ્રતિપાદનથી શ્રોતાઓને શ્રદ્ધા થઇ શકે. તેવા અધિકારવાળાનું યેગ્ય પ્રતિપાદન ત્યારેજ ગણી શકાય કે જયારે પ્રતિપાદન Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ ધાપન ૩૫૯ કરનાર પોતે જેને આદર્શ પુરુષ તરીકે ગણાવે તે અનુપયોગથી પણ છ કાય જીવને બાધ કરનારે હોય નહિ અને પોતે પણ છ કાય જીવને બાધ નહિ કરવાની પ્રતિજ્ઞાવાળો હાવા સાથે તે છએ પ્રકારના વનિકાયની રક્ષાને માટે પ્રવર્તનાર હોય તે જ તે શ્રધેય ધર્મકથાને નિરૂપણ કરનારો બની શકે. માટેજ શાસ્ત્રકારોએ ધર્મકથા કરનાર તરીકે જ્ઞાનની અપેક્ષાએ જેમ આચારપ્રક૯પ અધ્યયનને ધારણ કરનારા યોગ્ય ગયા તેવી રીતે ક્રિયાની અપેક્ષાએ પાંચે મહાવ્રતોમાં મૂળરૂપ જે છ જવનિકાયની દયાને ધારણ કરનારા સર્વવિરતિવાળાને જ યોગ્ય ગણું સ્પષ્ટ અક્ષરોમાં જણવ્યું છે કે -અનંતા ના કર્મોને મથી નાખનાર અને ભવ્યજીવ રૂપી કમળને વિકસ્વર કરનાર એવો ત્રિલોકનાથ તીર્થકર ભગવાને નિરૂપણ કરેલે ધર્મ આચારપ્રકલ્પને ધારણ કરનારા સાધુઓ એજ નિરૂ પણ કરે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ધર્મકથા નામને સ્વાધ્યાયને પાંચમો ભેદ એ ગીતાર્થ સાધુઓને જ હોય, Shree Sudharmaswami Gyanbhandanmarærágyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ તપ અને તે સિવાય બીજાઓને હેય નહિ તો પછી શ્રીશ્રી પાળ મહારાજા જ્ઞાનપદનું આરાધન કરતાં સ્વાધ્યાય દ્વારાએ એટલે પાંચે પ્રકારનો સ્વાધ્યાય કે જેમાં પાંચ ધર્મકથા નામનો ભેદ આવે છે તે દ્વારા જ્ઞાનપદનું અરાધન કેમ કરી શકે? આના સમાધાનમાં પ્રથમ તો એ સમજવાનું છે કે શ્રાવકને વંદિત્તાસૂત્રની અંદર વિવરીયાવMIT એ વાક્યથી જીવાદિક તત્વોને અંગે થયેલી વિપરીત પ્રરૂપણાથી શ્રાવકને પ્રતિક્રમણ એટલે મિચ્છામિ દુક્કડ દઈ પાછા હઠવાનું જણાવ્યું છે. તે જ શ્રાવકને પ્રરૂપણું એટલે ધમકથા કરવાનું હેત જ નહિ તો તે વિપરીત પ્રરૂપણાથી પ્રતિક્રમવાનું પણ હેતજ નહિ, અર્થાત્ શ્રાવકને ધર્મકથા કરવાનો હોય છે અને તેથી જ થયેલી વિરૂદ્ધ પ્રરૂપણાથી પ્રતિક્રમવાનું હોય છે, આ વસ્તુ વિચારતાં ગીતાર્થ ગુરુ પાસેથી સાંભળેલાં અને નિશ્ચિત કરેલાં જીવાદિક અને દેવાદિક તત્વોનું અન્ય તે તોથી અજાણ એવા જીને તે બાબતની ધર્મ કથાકારાએ શ્રીશ્રીપાળ મહારાજા આચારપ્રકટપધર યતિપણાની અવસ્થામાં નહિ હોવા છતાં પણ પ્રરૂપણ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ માપન ૩૧ કરનાર થાય તેમાં કેઈપણ પ્રકારનું આશ્ચર્ય નથી. પૂર્વે જણાવેલું આચારપ્રકલ્પવર સર્વવિરતિવાળા સાધુએ ધર્મકથાકારાએ ધર્મનું નિરૂપણ કરે એ વચન સ્વતંત્ર શાસ્ત્રાનુસારે અને આચારમય ધર્મને અનુસરીને હોય તથા શ્રીવન્દિતા સૂત્રવિગેરેનું વચન જીવાદિક કે દેવાદિક તત્વોને નિરૂપણ કરનાર ગીતાર્થે કહેલા સ્વરૂપને અનુસરીને નહિ કે સ્વયં શાસ્ત્રશ્રેણીને અનુસરવાપૂર્વક ધમકથા પ્રરૂપણને અંગે હોય તેમાં કોઇપણ જાતનું આશ્ચર્ય નથી અને તેથીજ શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર શ્રાવકોનું સ્વરૂપ જણાવતાં ધરાવી એટલે ધર્મના સ્વરૂપને કહેવાવાળા એવું સ્પષ્ટપણે જણાવવામાં આવે છે, એ અપેક્ષાએ શ્રાવકને પણ તત્વતત્વની જણાવનારી ધર્મગણીરૂપ (નહિ કે સભાપ્રબન્ધરૂપ) ધર્મકથા હોય તેમાં કોઈ જાતનું આશ્ચર્ય જ નથી. પૂર્વ જણાવ્યા પ્રમાણે પાંચ પ્રકારના સ્વાધ્યાયઠારાએ જ્ઞાનનું આરાધન કરવા છતાં ૫ શ્રત અને ચિંતારૂપ જ્ઞાન દ્વારા થતી કૃતની આરાધના કરતાં પણ ભાવનારૂપ જ્ઞાન દ્વારા થતી જ્ઞાનપદની આરાધના આત્માને Shree Sudharmaswami Gyanbhandararærágyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ તપ અને અનહદ ઉપકાર કરનારી છે માટે પાંચે પ્રકારના સ્વાધ્યાય જણાવ્યા છતાં ભાવના નામના જ્ઞાનને આરાધનાને અંગે અત્યંત ઉયેાગીપણે જણાવવા માટે આચા ભગવાન નરોખરસૂરિજીએ સ્વાધ્યાયની ખેડ ભાવનાને (ભાવનાજ્ઞાનને) પશુ આરાધનાના સાધન તરીકે સ્પષ્ટપણે જણાવી છે. ભાવના જ્ઞાન હંમેશાં જગતના સર્વ જંતુઓને ચારિત્રસંવિનીના ન્યાયથી હિત કરનારૂજ હાય છે અને તે ભાવનાજ્ઞાનનું તથા તેની પહેલાં થવાવાળા શ્રુત અને ચિંતા નામના જ્ઞાનનું સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાએ ભગવાન હિરભદ્રસૂરીશ્વરજીએ રચેલા બ્રેડશક ગ્રંથ” અને ન્યાયાચાય* શ્રીમદ્ યશે વિજયજીએ રચેલ દ્વાત્રિંશન્દ્વાત્રિંશિકા” ગ્રંથ જોવાની જરૂર છે. આ પ્રમાણે પાંચ પ્રકારના સ્વાધ્યાય અને ભાવના જ્ઞાનદ્વારાએ તેમજ આદિ શબ્દથી સૂચવેલા જ્ઞાનાભ્યાસ જ્ઞાનગુણન, જ્ઞાનદ્વારાએ કરાતી પ્રવૃત્તિ, જ્ઞાનીઓનું બહુમાન, જ્ઞાનના ભેદેાની શ્રદ્ધા, વિગેરેદ્રારાએ શ્રીશ્રીપાળ. મહારાજા રાનપદનું સાતમે પદે આરાધન કરતા હતા. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #493 -------------------------------------------------------------------------- ________________ દાપન ૩૬૩ સમ્યગ્દર્શનપદની આરાધના રથયાત્રાદિ કરીને બીજાને સમ્યગ્દર્શન મેળવવામાં અનુકૂળતા કરવા દ્વારાએ તથા સભ્યન્તાનપદની આરાધના સિદ્ધાંત અને શાસ્ત્રોના કરાવવા અને લખાવવા આદિકદ્રારાએ બીબના આત્મામાં જ્ઞાન ઉત્પન્ન ચવામાં મદદરૂપ થવાદ્વરાએ થઈ શકી, પણ અવિરતિ કે દેવતિ ગૃહસ્થ ચારિત્રપદનાં આરાધનને માટે તેવું કાંષ્ટ કરી શકે નહિ માટે ચારિત્રપદ આરાધન કરવા માટે અવિરતિ કે દેશિવરતિવાળાએ શું કરવું એ જાણવા માટે શ્રીપાળ મહારાજે કરેલું ચારિત્રપદનું આરાધન ધ્યાનમાં લેવાની જરૂર છે. वयनियम पालणेणं विरइकपराणभत्तिकरणेणं । जइधम्मणुरागेणं चरिताराहणं कुणइ ॥ ११७७ ॥ અરિહંત મહારાજાદિક પચ પરમેષ્ઠીઓને આરાધન કર્યા તેમાં અને ઠ્ઠા તથા સાતમા પદ્માં સમ્યગ્દશ ન તયા સમ્યગ્દાનની આરાધના કરી તેમાં જોકે આત્મકલ્યાણની દૃષ્ટિએ સાધનદશાની સરળતાની અપેક્ષાએ ધણુંજ આગળ વધવાનું થયું છે તેા પણ તે માત્ર વિચારસષ્ટિ અને વચનસૃષ્ટિને મુખ્યતાએ આભારી છે. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #494 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ તપ અને પૂર્વે જણાવેલાં સાત પદોની આરાધનામાં કોઈ પણ પદની આરાધના વર્તનને અંગે જવાબદારીવાળી નથી, વર્તનને અંગે જવાબદારીવાળી આરાધના કોઈ પણ હોય તો તે માત્ર ચારિત્રપદની આરાધના છે, જોકે અંશે પણ વિરતિ નહિ કરનારા ચોથે ગુણસ્થાનકે રહેલા અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્યાદિકે ચારિત્રવાળાના બહુમાનને અંગે વર્તનની જવાબદારી ઉઠાવ્યા સિવાય પણ ચારિત્રપદની આરાધના કરી શકે છે, અને તેથી જ શાસ્ત્રકારો અવિરતિ સમ્યગ્દષ્ટિ કે જેઓ અંશે પણ ચારિત્રના વર્તનમાં વર્તી શકતા નથી તેઓ પણ વધારામાં વધારે નવપલ્યોપમની સ્થિતિ ઓછી કરીને દેશવિરતિના ઉચ્ચ પદને પામી વર્તનની જવાબદારી ઉઠાવવાવાળો થાય છે. અને તે પછી સંખ્યાતાસાગરોપમની સ્થિતિને ક્ષય કરી સર્વવિરતિરૂપી ઉત્કૃષ્ટ વર્તનની જવાબદારી તે ઉઠાવી શકે છે, અર્થાત અવિરતિપણામાં ચારિત્રની કોઈપણ પ્રકારે આરાધના માનવામાં ન આવે તે તે દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ નિહેતુક થઈ જાય, માટે અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોને પણ ચારિત્રની આરાShree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાપન ધના તે માનવીજ જોઈએ, પશુ તે ચારિત્રની આરાધના પો।પમે અનેસારામે એ ફળવાવાળી હાઇને અત્યંત નિ`ળ છે. એમ કહેવુ ખાટું નથી, પણ ચારિત્રની બલિષ્ઠ આરાધના તેા ત્યારેજ થાય કે જ્યારે પે।તે પોતાના માત્માને વતનની જવાબદારીમાં મૂકી વ્રત અને નિયમાને પાળવામાં તત્પર થાય, જોકે વ્રત નિયમેાને પાલતી વખતે મન, વચન ને કાયાથી ચારિત્રને વખાણુવારૂપ અને તેના બહુમાનાદિક કરવારૂપ જોખમ વગરની આરાના સચા નથી હાતી તેમ તે નથીજ, પશુ વ્રતનિયમ પાળવાથી થતી આરાધના વર્તનરૂપ અને જોખમદારીરૂપ હેાઇ તાત્વિક આરાધના છે એમ કહેવું ક્રાપણ પ્રકારે અતિશયેક્તિ ભરેલું નથી. હિંસા, જી, ચેરી, ગમન અને પરિગ્રહથી સથા કે અશથી વિરમવું તેનું નામ ત્રતા કહેવાય છે, જે કે પાપ આવવાનાં અઢાર સ્થાનકા છે ને તેથી હિંસાદિ અઢારને પાપસ્થાનક કહેવાય છે, છતાં તે સર્વ પાપસ્યાનકામાં આત્માને વાસ્તવિક રીતિએ હવામાં થીયાર તરીકે ઉપયેામમાં આવનારાં આ પાંચજ પાપ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૬૫ Page #496 -------------------------------------------------------------------------- ________________ ત૫ અને સ્થાનકે છે, ક્રોધાદિક અને રાગદ્વેષાદિકથી આ આત્મા ચાહે તેટલે વેગવાળો થાય તો પણ હિંસાદિ પાપના વિચારોમાં તે ન આવે ત્યાં સુધી કઈ પણ કાર્યને નીપજાવવા સમર્થ થતું નથી. અર્થાત ઉપર જણાવેલ હિંસાદિક પાંચ કર્મરાજાના હથીયાર હેઈ તે પડાવી નાખવાની પહેલી જરૂર શાસ્ત્રકારોએ વિચારી છે. જગતમાં ચાહે જેવી શૌર્યવાળી અને ઉદ્ધત પ્રજા ચાહે જેટલી સંખ્યામાં હેય પણ તે જે નિઃશસ્ત્ર થઈ જાય તે ડીજ મુદતમાં તે પ્રજા નિર્માલ્ય થઈ નામશેષ થઈ જાય છે. આ વાત ઇતિહાસશોથી અજાણી નથી તેવીજ રીતે અહીં પણ કર્મરાજાના હિંસા વિગેરે હથીયારો પડાવી દઈ તેને નિ:શસ્ત્ર બનાવવામાં આવે એટલે અહિંસસ્પણ વિગેરેને ધારણ કરનારા આત્મામાં ગોઠવવામાં આવે છે તે તમને પણ નિર્બળ બની ગુલામીમાં જીવન ગુજારી નામશેષ થયાજ છૂટકે થાય છે માટે શાસ્ત્રકારોએ હિંસાદિક પાચેને આદ્યપદે અથવા મુખ્યપણે આસ્રવ તરીકે લીધા અને માત્ર તે હિંસાદિ આસવના દેશથી કે સર્વથી પચ્ચખાણ કરનારાઓને જ Shree Sudharmaswami Gyanbhandarwarærágyanbhandar.com Page #497 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ વ્રતધારી માન્યા. વળી આ ગોપર એ પણ બીના આનમાં રાખવાની છે, કે સ્થાને સ્થાન પર શાસ્ત્રકાર પ્રાણાતિપાત, મૃષાવાદ વિગેરેનાં પચ્ચકખાણે જણાવી તેનું વિરતિપણું એટલે વ્રતપણું સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, ત્યારે ક્રોધ, માનાદિકને અંગે શાસ્ત્રકારે વિવેક શબ્દ લગાડી દોષવિવેક, માનવિવેક, વિગેરે પદો જણાવે છે, હિંસા વિગેરે કાર્યો બાહ્ય પ્રવૃત્તિમય હોવાથી તેનાથી વિરતિ કરવી અને તેના પચ્ચકખાણ કરી તે પાલન કરવામાં જેવી શક્યતા છે તેવી શક્યતા ક્રોધ વિગેરે પાપ અત્યંતર હોવાથી તેમજ કેવલ વિચાર અને વચન સ્વરૂપ હોવાથી તેની પ્રતિજ્ઞા કરી કે તેનું પાલન કરવું તે સર્વથા શકય નહિ તે શક્ય તે જરૂર છે, માટે શકયાનુષ્ઠાનની સાધનાને સાંધવાવાળા શાસ્ત્રકાર તે હિંસાદિકથી થતી દેશ કે સર્વથી નિવૃત્તિને વ્રત તરીકે જણાવે છે અને તે હિંસાદિકની વિરતિને જે પ્રમાણે ગ્રહણ કરી હોય તે પ્રમાણે પાલન કરતાં થકાં પણ જે હિંસાની નિવૃત્તિ થઈ નથી તેની પણ ક્ષેત્રાન્તર, કાલાતર, અવસ્થાન્તરની અપેક્ષાએ કે ટુંકી મુદત માટે Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પણ હિંસાદિકની નિવૃત્ત કરવી જરૂરી ગણી તેની કરાતી ક્રિયાને શાસ્ત્રકારોએ નિયમ તરીકે ગણેલી છે, જ્યારે દેશવિરતિને ધારણ કરનારા ભાગ્યશાળી પુરુષો માટે ક્ષેત્રાન્તરાદિકની અપેક્ષાએ કરાતા વૃતાદિકને નિયમ તરીકે જણાવેલા છે, જ્યારે હિંસાદિક પાપથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ કરી સર્વવિરતિને ધારણ કરવાવાળા મહાવ્રતધારી મહાપુરુષોની અપેક્ષાએ ક્રોધાદિકના વિવેકની પ્રતિજ્ઞાઓને નિયમ તરીકે ગણવામાં આવે છે, તેમ બીજી કોઈ પણ રીતિએ મુળગુણ, ઉત્તરગુણ, ચરણસિરી, કરણસિત્તરી, પ્રતિદિન સામાચારી કે ચક્રવાલ સામાચારી વિગેરે કઈ પણ અપેક્ષાએ વ્રત અને નિયમની પરિભાષા જુદી પાડી તેવત અને નિયમોનું પાલન કરવા દ્વારા શ્રીશ્રીપાળ મહરાજ ચારિત્રપદનું આરાધન કરે છે. ચારિત્રપદનું આરાધન કરતાં જગતના સામાન્ય નિયમ પ્રમાણે ક્રિયા જેમ ક્રિયાન્તરની શુદ્ધિને ઉત્કર્ષતા કરનારી થાય છે, તેવી જ રીતે નાના નાના નિયમો પણ આચારમાં મેલતાં પર્યાવસાનને મેટા નિયમ ધારણ કરવાને શકિત Shree Sudharmaswami Gyanbhandarkymararagyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ ઉપન . - - - માન થવાય છે, અને આટલાજ માટે સમ્યકત્વ પ્રાપ્ત થવાની સાથે હિંસાદિ પાપની સર્વથા નિવૃત્તિ કરવારૂપ સર્વવિરતિની ઈચ્છા દરેક સમ્યકત્વવાળાને હોવા છતાં જે સર્વથા સર્વ પાપોથી વિરતિ ન પણ બની શકે, તે પણ તેને તે સર્વ પાપોથી સર્વથા વિરમવારૂપ સર્વવિરતિની પ્રાપ્તિ માટે અને તેના અનુરાગથી જ હિંસાદિક પાપોથી અંશે પણ વિરમવું તે રૂપ દેશવિરિત કરવાની હેય છે, અર્થાત જે મનુષ્યને હિંસાદિક સર્વ પાપોની શ્રદ્ધા નથી અગર હિંસાદિક સર્વ પાપોથી વિરમવું જ જોઈએ એવી જેઓની માન્યતા નથી તેવાઓને સમ્યકત્વધારી કે અનુવ્રતધારી કહી શકાય નહિ. પૂર્વે જણાવ્યા પ્રમાણે સર્વવિરતિની અશક્તિ માની દેશવિરતિનું આચરણ તે સર્વવિરતિની પ્રાપ્તિ માટે હોય છે, અને તેથીજ શાસ્ત્રકારો દેશવિરતિના અધિકારમાં સ્પષ્ટપણે જણાવે છે કે ઉપદેશ દેનારે પ્રથમ સર્વ પાપોથી નિવર્તિવાંરૂપ સર્વવિરતિનો જ ઉપદેશ કરવો જોઇએ, અને તે સર્વવિરતિને ઉપદેશ આપ્યા છતાં પણ જે તે શ્રોતા સર્વ પાપોથી સર્વથા વિરમવારૂપ સર્વવિરતિ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #500 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ તપ અને લેવા તૈયાર ન થાય તેા પછી હિંસાદિકની અંશે નિવૃત્તિ કરવારૂપ દેશ તિના પશુ ઉપદેશ આાપવેા, કેમકે ઉપદેશક મહાત્મા જો પહેલાં સવિરતિને ઉપદેશ ન આપતાં પ્રથમથીજ દેશવિરતિના એટલે માત્ર થાડા પાપથીજ વિરમવાને ઉપદેશ આપે, અને તે ન આવેલા શ્રોતા ધર્મનું તત્વ માત્ર અશથી પાપ છેડવામાં સમજી લઇ તે અંશથી પાપડવારૂપ દેશ્વરનને ગ્રહણ કરી કૃતાર્થતા માને તા જે જે પાપાના જે જે અશ તેને ત્યાગ ન ક તેમાં ઉપદેશાના વચનનીજ ખામી રહી અને તેથી શ્રોતા જે કાંઈ પાપથી નહિ વિરમવાને લીધે પાપની પ્રવૃત્તિ કરે તે બધી પાપ પ્રવૃત્તિનું કારણ ઉપદેશક બને અને તેથી તે શ્રોતાએ કરાતા પાપની બધી અનુમાદના તે વકતાને લાગે. જેવી રીતે ઉપદેશક પ્રથમ સત્ર વિરતિના ઉપદેશ ન માપતાં દેશિવરિતના ઉપદેશ આપે તે ગૃહસ્થે રાતા પાપોની અનુમેાદના તે ઉપદેશક મહાત્માત લાગે, એવીજ રીતે ઉપદેશક મહાત્માએ સવિરતિને ઉપદેશ કર્યા છતાં શ્રોતા પુરુષ શકિત કે ભાસતિ સ્માદિના કારણુને અંગે સબિતિ ને ગ્રહણ કરી કે, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #501 -------------------------------------------------------------------------- ________________ Sાપન ૩ળા તેવા શ્રોતાને જે દેશવિરતિ પણ ઉપદેશ આપવામાં ન માને તો સર્વવિરતિના કારણ તરીકે કરાતી દેશવિરતિની ધર્મારાધનાથી પણ શ્રોતા યુત થાય, અને તેનું કારણ પણ ઉપદેશકની દેશનાજ બને, માટે શરૂ આતમાં જેમ સર્વવિરતિની દેશના દેવી તેમજ સર્વવિરતિને નહિ લડી શકનાર શોનાને દેશવિરતિની પણ દેશના દેવી તે ચોગ્ય છે. ધ્યાન રાખવાની જરૂર છે કે ચારિત્ર એ ક્રિયા રૂપ છે, અને જ્ઞાન અને દર્શન તે ક્રિયા રૂપ નથી, અને ક્રિયામાં નિપુણતા હંમેશા અભ્યાસથી જ આવે છે, અને તેથી જ શાસ્ત્રકારોએ સર્વવિરતિની પ્રાપ્તિ માટે કરાતા શ્રાવકના વ્રતમાં શિક્ષાવ્રતને એટલે પ્રવેશ પરીક્ષાનો વર્ગ રાખે, અર્થાત સામાન્ય રીતિએ આખી દેશવિરતિની સ્થિતિ, અને વિશેષતઃ શિક્ષાત્ર તેની સ્થિતિ સાધુપણુરૂપી ઉંચી કક્ષાની નિશાળ છે, સ્કુલમાં તૈયાર થયેલો જેમ કેલેજમાં જાય અથવા પાલેજમાં જવાની લાયકાત મેળવવા માટે જેમ જુલમાં જવાય તેવી રીતે અહિં સર્વવિરતિની વશિત Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તપ અને 1 મેળવવા માટેજ દેશવિરતિની સ્થિતિ ધારવાની છે. આ ઉપરથી એમ નહિ સમજવું કે જેમ સ્કુલના જીવન સિવાય કૈાલેજનું જીવન હતુંજ નથી તેવી રીતે દેશવિરતિની સ્થિતિ સિવાય સર્વવિરતિની સ્થિતિ હાયજ નહિ, કેમકે અન`તા જીવે દેશવિરતિને પામ્યા સિવાય સવિરતિને પામેલા છે, અને ગધરાદિક અનેક મહાપુરુષ સમ્યગ્દર્શન અને સમ્યક્ત્તાનની સાથેજ સ વિરતિરૂપ સમ્યક્ ચારિત્રને પામેલા છે. આત્માના સ્વભાવ સવિરતિ રૂપ હાવાથી સ્માત્મા સવિાંતને ધારણ કરી શકે એ મુખ્ય માર્ગ છે. તે સવિરતિ આત્માને સ્વભાવ અને મુખ્ય માર્ગ છતાં પણુ સંસ્કાર, સાગ અને સામગ્રીને લીધે તે વિષય, કષાય, આર્ભ અને ન પ્રરિગ્રહમાં આસકિતવાળા થયેલા ડાવાથી અગ્ની, દારૂ કે તમાકુના વ્યસન વગરના મનુષ્યે। જેમ પીણું, દાર ૬. તમાકુના નુકશાન સાંભળી એકદમ તે અફીણ વિગેરેની પ્રતિજ્ઞા સદાને માટે કરવા તૈયાર થાય છે તેવી રીતે ફ્રીભુ, દારૂ કે તમાકુના વ્યસનવાળા મનુષ્ય તે તે . મસનને અનથ રૂપ ગણીને તેને છેડવાની ધારણાવાળા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #503 -------------------------------------------------------------------------- ________________ ઉગાપન S છતાં પણ વ્યસનમાં રગડાળાયેલ હાઈ એકદમ તે અફીણદિના વ્યસનને છેડી શકે નહિ, કે છોડવા તૈયાર થાય નહિ, ત્યારે તેવા વ્યસનીને નિર્વ્યસની થવા માટે ખડીની ગોળી, નાના નાના માપના ભાજનો કે ઉતરતી સિંખ્યામાં આવવાનું કરવું પડે છે, અને તેવી જ રીતે તે વ્યસનમાં પ્રવર્તેલ મનુષ્ય નિર્વ્યસની થાય છે. તેવી રીતે અહિં પણ આરંભાદિકની વિરતિને ગ્રહણ કરવી કે પાળવી તે જગતમાં આરંભ, પરિગ્રહકારાએ આક્ત નહિ થયેલા પુરુષોને પ્રથમથીજ સહેલ છતાં તેમાં આસક્ત થયેલાઓને તે સર્વવિરતિ મેળવવા માટે અણીઆ આદિને ખડીની ગોળી આદિની માફક દેશવિરતિની અવશ્ય જરૂર હોય છે, પણ તેથી દેશવિરતિ સિવાય સર્વવિરતિ હોયજ નહિ, અગર સર્વવિરતિની અછાવાળાએ દેશવિરતિ લેવી જ જોઈએ એવો નિયમ કરી શકાય જ નહિ, પણ એટલું તો ચોક્કસ છે કે જે સર્વવિરતિને માટે શક્તિમાન ન થયો હોય તેને તે સર્વ વિરતિની શકિત મેળવવા માટે દેશવિરતિની આરાધનાં જરૂર કરવી જ જોઈએ. સર્વવિરતિ માટે અશકત પુએ Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #504 -------------------------------------------------------------------------- ________________ or તપ અ શિવેરિત આરાધનાદ્વારાએજ સવિરતિ મેળવી શકે એ વાત ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારોએ દેશવિરતિને વગ સખેલે છે, અને તેજ વર્ગમાં રહેલા શ્રીશ્રીપાળ મહારાન્ત વ્રત અને નિયમ પાળવાદારાએ ચારિત્ર પનું આરાધન કરે છે. આઠમા ચારિત્રપદની આરાધનાને અંગે ત્રત અને નિયમ બંનેનું પાલન કરવાનું જણાવવાથી સ્પષ્ટ થાય છે કે મેક્ષમાર્ગની પ્રાપ્તિ માટે ચારિત્રધર્મને આારાધન કરનારા મનુષ્યએ મૂળમુખુ અને ઉત્તરગુરુ બન્નેની શુદ્ધ રીતિએ આરાધના કરવીજ જોઇએ, વ્રતશબ્દથી જો કે મૂળ ગુણા લઈ તેનું પાલન ચારિત્રધર્મના આરા નાવાળાને આવશ્યક છે. તત્વદ્રષ્ટિથી વિચારતાં માલમ પારો કે હિંસાદિક આશ્રીથી વિરતિ કરવારૂપ મૂળ ગુĪાજ વ્રતશબ્દને સૂચવનારા છે અને તેથીજ પાંચ અનુત્રમાંથી કાઇ પણ એક પણ અનુત્રત લેવામાં આવે તાજ અવિરતિપણું ટળેલું ગણાય છે. જો કે બારે તેાના ઘડા ભાંગાએ જણાવેલા , અને તે અા વ્રત તરીકે છે, અને અવિ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #505 -------------------------------------------------------------------------- ________________ ઘાપન R રતિગુણસ્થાને તે ક્રોડામાંગાસના ક્રાપણ ભાંગા ન પશુ ડેાથ છતાં, વાસ્તવિક રીતિએ તે મૂળગુણુની વિરતિનેજ વ્રતરૂપે લઇ તેના પાલનને માટે ચારિત્રમની સારાધનાવાળાને પ્રયત્નની આવશ્યકતા જણાવી છે, મગપાંગની સુંદરતા, એજ અંગની સુંદરતાની જ છે એ વાતને સમજનાર મનુષ્ય મૂળ ગુરુના પાલનની મા ઉત્તરગુણુ ( નિયમ ) ના પાલનમાં પણ જરૂર કટિબદ થાય. ઉત્તરગુણ એ જો કે મૂળ ગુણના ઘણા નાના અગરૂપે છે, તે પણ તેવા નાના અસમાં પણ લાગતાં દૂષણેા ટાળવાની શ્રેણી જરૂર છે, અને તે જરૂરીઆત પુરી ન પાડતાં બે દુલમ કરવામાં આવે તે કાળાન્તર અથવા અભ્યાસની ખામીને અંગે ઉત્તરગુણના સથા નાશ થઈ મૂળજી સચા નાશ થવાના પ્રસંગ આવે, દ્વારા ઈંટાથી બનેલી ભીંતમાં એક ઈંટ કે એક ઇંટના ખુણાની કિંમત સીધી રીતે ન આંકવામાં આવે પણ તેવી રીતે એક એક ઈંટ કે એક એક ખુણે જો ભગતે નય કે પડતા જાય તે પરિણામે તે સકલ ભીંતને પડવાના વખત આવે છે. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #506 -------------------------------------------------------------------------- ________________ તપ અને આજ કારણથી શાસ્ત્રકાર મહારાજા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે જે મનુષ્ય ઉત્તર ગુણેની તરફ દુર્લક્ષ્ય કરે છે તે મનુષ્ય ઘણી જ થોડી મુદતમાં મૂળ ગુણ તરફ પણ દુર્લક્ષ્ય કરનારે થાય છે. અર્થાત મૂળગુણની રક્ષા કરવાની બુદ્ધિવાળાએ ઉત્તરગુણની રક્ષા માટે પ્રયત્ન કરવા સતત કટિબદ્ધ થવું જોઈએ. આ ઉપર જણાવેલી ઉત્તરગુણના નાશને અંગે કાલાતરે થતા મૂલ ગુણના નાશની હકીક્તને ધ્યાનમાં લેવાથી શાસ્ત્રમાં જે ક્રોધાદિક, રાત્રિભોજનાદિક, કે અન્ય બીજા પણ નાના નાના ગુણોની વિરાધનાને અંગે જણાવાતા પાપપ્રસંગના પારાયણે વાસ્તવિક છે એમ હેજે માલમ પડશે, અને શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજીએ વ્રત અને નિયમ મુખ્ય ગણું પહેલે નંબરે મૂકયા છે, છતાં વ્રત અને નિયમ બન્નેનું પાલન કરવાથી શ્રીશ્રીપાળ મહારાજા ચારિત્રપદનું આરાધન કરે છે એમ જણાવી ઉભય ધર્મના આરાધનની સરખી જરૂરીયાત સિદ્ધ કરે છે. જૈનશાસનને સાંભળનાર અને સમજનાર સન સજજને સારી પેઠે સમજી શકે તેમ છે કે ગુણોનું આરાShree Sudharmaswami Gyanbhandarukmararágyanbhandar.com Page #507 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન 310 ધન સ્વતંત્ર રીતે જેમ ગુણો ધારણ કરવાથી બને છે, તેવી રીતે તે તે ગુણેને ધારણ કરનારા તે તે મહાપુરુપોની ભક્તિ વિગેરે કરવાથી પણ તે તે ગુણનું આરાધન પણ બની શકે છે. જ્ઞાનાદિક ગુણોનું આવારક કર્મ જેમ જ્ઞાન, જ્ઞાની, અને જ્ઞાનના સાધનની ઉપર ઠેષ, માત્મય, વિગેરે કરવાથી બંધાય છે, તેવી જ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનની ભક્તિ આદિ કરવાધારાએ તે જ્ઞાનને રોકવાવાળા કર્મોને નાશ થઈ શકે છે, જેવી રીતે જ્ઞાનાવરણીયને અંગે જ્ઞાન, શાની, અને જ્ઞાનના સાધનોની અવજ્ઞા અને ભક્તિ, એ બન્ને જ્ઞાનાવરણય કર્મને લાવનાર તથા તોડનાર થાય છે. તેવી રીતે વ્રત અને નિયમરૂપી મૂળ ગુણ અને ઉત્તરગુણનું આદરપૂર્વક પાલન કરવાથી જેમ ચારિત્રમોહનીય તૂટી શકે તેવી જ રીતે વ્રત અને નિયમ ઉપર અત્યંત આદર છતાં પણ જેઓ તે પાલવાને શક્તિમાન હેય અગર ન હોય તો પણ તેઓને ચારિત્રમેહનીય કર્મને નાશ કરવા માટે દેશથી કે સર્વથી કોઈપણ પ્રકારના ચારિત્રને ધારણ કરનાર મનુષ્યોની ભક્તિ, સકાર, આદિથી આરાધના કરવી જરૂરી Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com Page #508 -------------------------------------------------------------------------- ________________ છે, અને તેથી જ શ્રીશ્રી પાળ મહારાજ વિરતિ એટલે પાપોથી વિરમવારૂપ વ્રતો અને નિયમોમાં તત્પર રહેનારા મહાપુરુષોની ભક્તિ કરવાધારાએ ચારિત્રપદની આરાધના કરે છે જે કે વ્રતધારણ કરવાવાળા સજીવો જેનશાસનદ્વારા વ્રતની કિંમત સમજવાવાળા માટે આરાધનાનું સ્થાન છે, અને ભગવાન મહાવીર મહારાજાના અધિકારમાં મથુરાવાસી જિનદાસ અને અર્હદાસી કે જેઓ શ્રમ પાસકને લાયક સમ્યક્ત્વ મૂળ બાર વ્રતને ધારણ કરવામાં આગેવાન પદને ધારણ કરવાવાળા છતાં અન્ય આત્મામાં થતા વગર પ્રતિરાને પણ માત્ર ધાર્મિક સંસ્કારોને અનુસરતા વર્તનની કેટલી કિંમત કરતા હતા તે કમ્બલરામ્બલ નામના બળદના વૃતાન્તને સમજવાથી હે જે સમજાય તેમ છે કે પ્રથમ તો તે બળદ તે જીનદાસ અને અહદાસીએ રાખવા માગેલા નથી, માત્ર તે બળદો આભીર, આભીરિણીએ શેઠને પરાણે ભેટ તરીકે આપેલા છે, શેઠ અને શેઠાણીને સ્વતંત્ર બાર વ્રતમાં સર્વથા ચતુષદ સંદરવાનાં પચ્ચખાણ હોવાથી તે આભીર અને આભીરિણીને ચોખા શબ્દોમાં નિષેધ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #509 -------------------------------------------------------------------------- ________________ Kiાપન શ૭૯ કરી તે બળદનું જેટલું લેવાની ના પાડી, વ્રતધારીપણની બાજ ખુબી છે કે તેઓ ચતુષ્પદ (જાનવર)ના પરિગ્રહને જ અન્ય પરિગ્રહ કરતાં અધિક પાપરૂપ માને છે, કેમકે બીજ અચેતન પાર્થો પરિગ્રહ તરીકે સ્વીકારાયેલા હોય તેમાં તે માત્ર પોતાના મમત્વભાવને અંગે સ્વીકારનારનું લેપાવવું થાય છે, જ્યારે જાનવર આદિ જેવા પદાર્થોને મમત્વભાવપૂર્વક સ્વીકારવાથી તેની અસંયમ બહુલ, અને પાપમય જે જે જાનવરપણામાંજ છાજે તેવી પ્રવૃત્તિઓની પાપકેટીની જવાબદારી પરિગ્રહધારાએ તેને સ્વીકારનારના માથે આવેલી હોય છે. સરકાર તરફના કોઈ પણ અધિકારીને નહિ ગણુકારનારા મનુષ્ય જેમ સરકારનું અપમાન કરનારો ગણાય છે.. તેવી રીતે સરકારના પ્રતિનિધિને કરેલું સન્માન સરકારનું જ સન્માન ગણાય છે, એ વાત અહિં કર્મ એથિકારમાં પણ ધ્યાનમાં લેવી જ જોઈએ, અને તેથીજ જીનદાસ. વિગેરે આસવ, સંવર, અને બંધ, નિર્જરામાં કુલ એવા સાચા શાસનના સેવકે તે બળદોને સ્વીકારવાથી, તેની તમામ પાપમય પ્રવૃત્તિની જોખમદારી પિતાને Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com Page #510 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦. તપ અને શિર આવી પડશે એ વાત બરાબર હદયમાં ઉતારેલી છે, અને તેથી જ જાનવર નહિ રાખવાનાં પચ્ચકખાણું કરેલાં છે, એવાં પહેલાં કરેલાં પચ્ચખાણ જો કે તેવા પ્રસંગની ઉપસ્થિતિ વિનાનાં હતાં પણ ધાર્મિક પુરુષો જે પચ્ચક્ખાણ પ્રસંગની અનુપસ્થિતિમાં કરે છે તે પચ્ચખાણ તેવા પ્રસંગની અનુપસ્થિતિ હો કે ઉપસ્થિતિ થાય તે પણ તે પચ્ચકખાણ પાળવા માટે ધર્મિષ્ઠ તૈયાર જ રહે છે. અને તેવી રીતે જીનદાસને પણ આ કમ્બલશઅલના પરિગ્રહનો સવાલ ઉભો થયો તત્કાળ છનદાસે જણાવી દીધું કે “અમારે ચતુપદનાં પચ્ચકખાણુ છે” માટે તમારા બળદ અમે રાખી શકીએ તેમ નથી, જનદાસને ચતુપદની પચ્ચકખાણ હોવાથી સ્થૂલદષ્ટિએ તે બળદને અન્યત્ર વિક્રય કરી તેની કિંમત પિતે લઈ શકત અને પિતાના ચતુષ્પદના પચ્ચકખાણને અબાવિતપણે રાખી શકત પણ તે જીનદાસે ચતુપદને રાખવાથી થતી વિરાધનાને અંગેજ માત્ર ચતુષ્પદનાં પચ્ચકખાણ કર્યા તેમ નથી, પણ તે ચતુપદની અસંયમમય પ્રવૃત્તિ તેને ગ્રહણ કરનાર આત્માને ડુબાડનારી છે એમ Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #511 -------------------------------------------------------------------------- ________________ કાપત ધારી સંતુષ્પદનાં પચ્ચકખાણુ કરેલાં હેાવાથી તેના વિક્રય કરવા તે પણ અસંયમનીજ ક્લાલી છે એમ તે જનદાસની -ધ્યાનમાં બરાબર રહેલું છે, અને તેથીજ તે જીનદાસે અન્યત્ર તે બળદના વિક્રય કરવા કે ધરે પોતાની માલીકીમાં રાખવું એ બન્નેમાંથી એક ચીજ પસંદ કરેલી નથી.) ચતુષ્પદ્મના પરિગ્રહથી ક તેના વિયથી થતી અસંયમ પ્રવૃત્તિને ધ્યાનમાં લેનારા જીનદાસ શેઠે આભીરે અણુ કરાતા બળદોને ખુલ્લા શબ્દોમાં નિષેધ કર્યાં. જો કે તે જીનદાસે પેાતાના વ્રતને પાલન કરવા માટે યેાગ્યાચરણ કર્યું... પણ તે આભીર અને માલીરણુ તે જીનદાસ અને અર્હદાસીની સાથે માત્ર ગારસના વ્યવહાર પુરતાજ સંબંધવાળા હાઇ આરંભ અને પરિગ્રહથી થતા ક્રમ બન્ધનના વિચારોથી અસંસ્કારિત હાવાથી તેમજ શેઠ તરફ અત્યંત અહુમાનની લાગણી થવાથી શેઠ અને શેઠાણીએ નિષેધ કર્યાં છતાં પણ તે કમ્બલશમ્મલ નામની બળદની જોડને શેઠને ઘેર બાંધીને ચાલ્યા ગયા. ભદ્રિકાતાવાળા મનુષ્યા માત્ર માતાની ધારણાની કિંમત કરનારા હોય છે તેને Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com ૩૮૧ Page #512 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ તપ અને અન્યની ચાહે જેવી કિંમતી કે જરૂરી ધારણું હોય તે પણ તેની કિંમત તેને હતી નથી, જેકે આ આભીર અને આભીરને શેઠ અને શેઠાણીના ચતુષ્પદના નિયમને ભંગાવવાની બુદ્ધિ નથી, પણ તે નિયમની સમજણ નહિ હવા સાથે તેના ભંગ તરફ દુર્લક્ષ્યપણું છે, તેમને તે માત્ર શેઠની ઉપર થયેલી સારી લાગણી બળદ અર્પણ કરવાધારાએ સ્પષ્ટ કરવી એટલી જ ધારણું છે, અને તેથી જ તેઓના ના કહ્યા છતાં બળદની જોડીને બાંધીને ગયા આ બાજુ શેઠશેઠાણીની સ્થિતિ ઘણી જ વિચિત્ર થઈ કેમકે ચતુષ્પદનાં પચ્ચકખાણ હોવાથી તે કમ્બલશબલને પિતાના સ્વામિત્વમાં રાખવા તે ઠીક લાગ્યું નથી અને જે તે બળદોને પાછા આભીરને ઘેર મોકલવામાં આવે તો તેને થતી પીડા અને તેના દ્વારા થતા અસંયમ વ્યાપારોના પિતે જ દલાલ બને, આવી રીતે થયેલી વિચિત્ર રિસ્થતિમાંથી બચવા માટે તે શેઠશેઠાણીએ એજ રસ્તો કર્યો કે એની માલીકી આપણે લેવી નહિ કે જેથી તેમના સર્વયોના અનુમોદક આપણે બનીયે, તેમ એઓને પાછા પણ મોકલવા નહિ કે જેથી Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #513 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપન ૨૮. આભીર આભીરને ત્યાંની થતી તેઓની પ્રવૃત્તિમાં આપણે ભાગીદાર થઈએ. તેથી માલીકી પણ સ્વીકારી નહિ અને મોકલ્યા પણ નહિ. અર્થાત જંગલમાં રહેલા બળદોની માફક તે જનદાસના વાડામાં જ સ્વતંત્ર રહેવા લાગ્યા. આ કમ્બલશઅલ સંબંધી અધિકારને ચાલુ પ્રસંગમાં સંબંધ ઘણો ઓછો છે પણ હવે તે કમ્બલરામ્બલ નામના આભીરે બાંધેલા બળદો અનદાસે અષ્ટમી, ચતુ. દશી વિગેરે દિવસે કરાયેલા પૌષધાદિક ધર્માચરણથી ધણા સંસ્કારવાળા થયા. (ધ્યાન રાખવાની જરૂર છે કે શ્રાવકનું ધર્માચરણ કેવું ઉચ્ચતર કેટીનું હોવું જોઈએ કે વગર ઉદ્દેશે કે પ્રેરણાએ જેના ધર્માચરણને દેખીને જ માત્ર બળદ જેવા જાનવરો પણ ધર્મના સંસ્કારવાળા થાય છે, અને તેથી જ આ બળદ ફાસુ (નિર્જીવ) ચાર અને પાણીથી પિલાતા છતાં પણ અષ્ટમી, ચતુદશી વિગેરે તિથિને દિવસે જીનદાસના ઉપવાસને લીધે તે બળદ પણ ઉપવાસ કરે છે અને બળદે કરાતા તેવા સંસ્કાર માત્રના અને પચ્ચખાણ વગરના ઉપવાસથી બદાસ અને અદાસીને તે બળદ ઉપર ધણોજ ભક્તિShree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #514 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ (૫ અને ભાવ થાય છે. આ સ્થાને એજ વિચાર કરવાને છે કે આવા ઉચ્ચ પ્રકારના વ્રતને ધારણ કરનારા જીનદાસને એક સંસ્કાર માત્રથી પચ્ચકખાણ વગરના અનુકરણરૂપે કરાતા ઉપવાસથી બળદ જેવી જાત ઉપર જે પ્રીતિ અને આદર થાય છે તે પ્રીતિ અને આદર જીનદાસ શેઠના આત્મામાં વિરતિવાળાને અંગે કેવી ભક્તિની રેલમછેલમ રહેલી છે તે સ્પષ્ટ જણાવે છે. સામાન્ય રીતે ચારિત્રમેહનીયના જોરથી આત્માને વિરતિનું જ્ઞાન, શ્રદ્ધા અને અભિરૂચિ થવાં મુશ્કેલ છે, પણ વિરતિના જ્ઞાન, ક્ષદ્ધા અને અભિરુચિવાળા થયા છતાં વિરતિવાળા અન્યજીવો ઉપર બહુમાન પૂજા અને ભક્તિભાવની દૃષ્ટિ થવી એ તો ઘણું મુશ્કેલી છે. સામાન્ય રીતિએ જે કહેવાય છે કે નિર્ગુણ મનુષ્ય ગુણ અને ગુણવંત મનુષ્યને ઓળખી શકે નહિ અને જેઓ ગુણને પામેલા હોય તેઓ અન્ય આત્મામાં રહેલા ગુણેને અને ગુણી આત્માને દેશનું સ્થાન બનાવે છે. અર્થાત ગુણપ્રાપ્તિ કરવી અને ગુણ તથા ગુણવંતના બહુમાનવાળા થવું એ અસંભવિત નહિ તે દુ:સંભવિત Shree Sudharmaswami Gyanbhandarwmarærágyan bhandar.com Page #515 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપન ૩૮૫ તે જરૂર છે, અને તેટલાજ માટે મહારાજા શ્રીપાળની આરાધના જણાવતાં આચાર્ય મહારાજા રત્નશેખર સૂરિજી વ્રત અને નિયમનું ધારણ જણાવવા સાથે મૂળ કે ઉત્તર ગુણ અથવા એ બન્ને પ્રકારની વિરતિને ધારણ કરવાવાળાની ભકિતધારાએ પણ શ્રીશ્રીપાળ મહારાજ ચારિત્રપદની આરાધના કરે છે એમ સ્પષ્ટ જણાવે છે. વિરતિના ભેદ અને પૂર્વાપરદેશના જૈનશાસનમાં વિરતિ એટલે ચારિત્ર બે પ્રકારનાં છે, એક સર્વવિરતિ અને બીજી દેશવિરતિ. જિનેશ્વર મહારાજના ધર્મને સાંભળીને સમ્યકત્વ પામતી વખતે સર્વ જીવ હિંસાદિ જુઠ વગેરે સર્વ પાપોને પાપ તરીકે માનવાવાળા થવા સાથે તેના અત્યંત કટુક વિપાકને માનનારે હોઇ તે હિંસાદિ પાપને સર્વથા વર્જ લાયક માનનારે થાય છે, જે હિંસાદિ પાપને પાપ તરીકે માને નહિ અગર તેને સર્વથા વજેવા લાયક માને નહિ, તો આશ્રવ અને સંવરની સમ્યક્ પ્રતીતિ થઈ છે અને તત્વપ્રીતિ જાગી છે એમ કહી શકાય Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #516 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ત૫ અને નહિ અને તત્વપ્રતીતિ અને તત્વપ્રીતિ ન જાગી છે, તે સમ્યક્ત્વ થયું છે એમ કહી શકાય નહિ. અનન્તી વખતે જે દેશવિરતિ અને સર્વવિરતિની કરણી દરેક જીવે કરી છતાં તે માત્ર વાવેતરને અંગે ઘાસની માફક પૌગલિક સુખ આપીને નાશ પામી એમ જે શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું છે તે અહિં તત્યપ્રીતિ અને તત્વપ્રતીતિના શૂન્યપણને જ આભારી છે. કંઇક ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન ભણવા છતાં પણ જે અજ્ઞાની અગર મિથ્યાત્વીપણાની દશા ગણવાને વખત રહે છે, તે પણ આ તત્વપ્રીતિ અને તત્વપ્રતીતિના અભાવને અંગે હોય તે સ્વાભાવિક છે, ભવચક્રને અંગે જે ચારિત્ર આઠ જ વખત મળવાનું કહેવામાં આવે છે, તે પણ અને તત્વપ્રતીતિ અને તત્વપ્રીતિવાળુંજ હોય છે, આવી રીતે સમ્યગ્દર્શનને અંગે તપ્રતીતિ અને તત્વપ્રીતિ જેને થયેલી હોય છે તે દરેક જીવ હિંસાદિક સર્વ પાપને દૂર કરવા માટે પહેલી તકે તૈયાર થાય છે, આવી રીતે સમ્યક્ત્વ પામેલો મનુષ્ય હિંસાદિક સર્વ પાપોને દૂર કરવા તૈયાર થાય એ નિયમને અનુસરીને જ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com Page #517 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ શાસ્ત્રકારોએ દેશના દેવાવાળા મહાપુરુષને અંગે પ્રથમ મહાવ્રત એટલે હિંસાદિક સર્વ પાપોની સર્વથા વિરતિની દેશના દેવી એ નિયમ રાખેલે છે, અને તે એટલે સુધી કે જે કોઈ ઉપદેશ દેનાર મનુષ્ય સર્વવિરતિ એટલે સર્વ હિંસાદિ પાપોની નિવૃત્તિની દેશના આપ્યા સિવાય દેશવિરતિ એટલે હિંસાદિકના એક અંશે વિરતિ કરવી તેને ઉપદેશ આપે તો તે ઉપદેશકને પ્રાયશ્ચિત લાગે, કારણ કે પ્રથમ તે જે પાપના એક અંશની વિરતિ કહેવામાં આવે તે સિવાયના અન્ય પાપની અનુમતિ અર્થાતરે અનુજ્ઞા કરેલી ગણવામાં આવે તેવી એક અંશે પણ પાપની અનુજ્ઞાવાળો ઉપદેશ સર્વપાપથી ત્રિવિધ ત્રિવિધ વિકતિ કરનારા માટે યોગ્ય જ ગણાય નહિ, વળી કદાચિત તે શ્રોતા તેવી દેશથી વિરતિ સાંભળીને તે સુખે આચરી શકાય તેવી ગણીને તેમાં જ અવસ્થિત થઈ જાય અર્થાત્ જે અવસાય ઉલ્લાસ પામ્યા હતા તે સર્વવિરતિને પ્રાપ્ત કરાવી શકત તે અધ્યવસાય દેશ થકી પાપની વિરતિ કરવામાં જ રોકાઈ જત અને તેવી રીતે થયેલું મોટું નુકશાન તે ઉપદેશકની Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com Page #518 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ તપ અને દીર્ધદશિતાના અભાવને જ આધીન થાય, માટે જ સર્વવિરતિને ઉપદેશ આપ્યા સિવાય દેશવિરતિનો ઉપદેશ આપવામાં શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત જણાવેલું છે. દેશવિરતિનો પણ ઉપદેશ કર્તવ્ય જ છે - પૂર્વે જણાવ્યા પ્રમાણે સમ્યફત્વ પામેલા જીવને સર્વ વિરતિનો ઉપદેશ આપતાં કેટલાક લઘુકમાં છે તેજ સમ્યક્ત્વની સાથે સર્વવિરતિને પ્રાપ્ત કરે છે, પણ સર્વ છ કરણીમાં સરખા ન હોય એ નિયમને અનુસરીને હિંસાદિક સર્વ પાપથી વિરિત કરવાનું પિતાની અશક્તિ કે આસક્તિને લીધે અસમર્થ જણાય તો તેવા જેવો વિ. તિના માર્ગથી સર્વથા દૂર રહે નહિ, મથત નિરંકુશપણે સર્વ પાપમાં પ્રવર્તેલા રહે નહિ, અને અંશે પણ પાપના વિરતિ કરવાવાળા થવાથી પરિણામે સર્વ પાપોથી સર્વથા વિરતિ કરવાવાળા થાય એ મુદાથી સર્વવિરતિના પહેલા વર્ગ તરીકે દેશવિરતિ એટલે કંઈક અંશે પાપની નિવૃત્તિ કરવાનો ઉપદેશ આપવાની જરૂર રહે, આવી રીતે સર્વવિરતિ કે દેશવિરતિને પામેલા જી વિરતિવાળા ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandarkarærágyainbhandar.com Page #519 -------------------------------------------------------------------------- ________________ થાપન ભક્તિમાગનું સ્વરૂપ અને તેની જરૂરીયાત એવી રીતે સર્વાંવિતિ કે દેશવિરતિવાળા થયેલા જીવા પેાતાની તે સવવરિત કે દેશિવરતિને તન, ધન, કુટુ′બ વિગેરે સર્વાંના ભોગે પણ સુરક્ષિત કરવાને તૈયાર રહે છે, અને તેથી તેવા જીવે વિરતિમાં એટલે સ વિરતિ કે દેવતિમાં એક નિષ્ઠાવાળા હાજી વિરતિપરાયણ કહેવામાં આવેછે, તેવા સર્વવિરતિ કે દેશિવરતિમાં એક નિષ્ઠાવાળા મહાનુભાવેાતી ઉપર કૈવલ વિરતિનાજ બહુમાનને અંગે જે રાગ ધરવામાં આવે છે તેજ વિરતિને ભક્તિરાગ કહેવાય. આ વિરતિના ભિકતરાગમાં ચક્રવર્તિ અને દ્રમકપણાના, રાજા કે રકપાને, શ્રીમંત કે દરિદ્રને, શેઠ કે નાકરતા. શત્રુ કે મિત્રના, સ્વજન કે પરજનને, વિભાગ રહેવાને અવકાશ નથી, અને જો તેવા વિભાગ સવિત કે દેશવિરતિવાળાને અંગે રહે, તા તે શુદ્ધ ભકિતરાગ નથી, શુદ્ધ ભિકતરાગ તે કેવળ સ કે દેશથી થતી વિરતિના બહુમાનને અંગેજ રહેલા છે, જેવી રીતે કૃખંડ ભરતના ભાકતા ચક્રવર્તિ ત્રણુ ખંડના માલીક વાસુદેવા અને અનેક દેશના સ્વામી Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com ૩૮૯ Page #520 -------------------------------------------------------------------------- ________________ તપ અને રાજા મહારાજા શુદ્ધ ભક્તિભાવથી વિરતિની અધિકતા ગણીને સĆવિરતિ ગ્રહયુકરનારા એક સામાન્ય સાધુને પણ અતિશય ભકિતભાવથી વંદન કરે છે, અને પેાતાની જગતમાં સર્વોપરિ સ્થિતિને તે વ‰નના અધિકારમાં અંશે પણ પેસવા દેતા નથી, તેવી રીતે ભક્તિ કરનારા પુરુષોએ પણ વિરતિવાળાની ભકિત કરતી વખત પણ તેવા રિદ્ધિસમૃદ્ધિ, નાતજાત કે સ્વજન પરજનના ભેદ નહિ રાખતાં નિર્વિશેષપણે ભકિત કરવી જોઇએ અને તેવે સ્થાને રહેલા રાગ તેજ ભકિતરાગ કહી શકાય, જો કે સગાસંબંધમાંથી . દેશ કે સથી વિરતિ લેનારા ઉપર કટક અંશે હરામ હૈય છે પણ તેટલા માત્ર સ્નેહરાગથી ભકિતરાગનું ફળ ચાલ્યું જાય છે તેમ નથી, પણ જેટલા અંશે સ્નેહુરાગ રહે તેટલે અંશે તે નુક્શાન છે પણ તેવા સ્નેહરાગના કઇક અંશે થતા નુકશાનના ભયે ભકિતરાગ વજવા જેવા નથી, જો કે શુદ્ધ ભકિતરાગ તે શત્રુ મિત્રાદિના સમ્બન્ધને વચમાં લાવ્યા સિવાય કૅવત્ર વિરતિ આદિ ગુણોને અંગેજ રાગ ધારણ કરાય ત્યારેજ કહેવાય; આ કારણથી શ્રી શ્રીપાળ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૯૦ Page #521 -------------------------------------------------------------------------- ________________ ઉધાપન મહારાજા ચારિત્રપદનું આરાધન કરતાં દેશ કે સર્વથી વિરતિને ધારણ કરનારા મહાનુભાવો ઉપર ભક્તિરાગ કરે છે. એ વાત ધ્યાનમાં રાખવાની છે કે ચારિત્ર એ આત્માને સ્વાભાવિક ગુણ છતાં પણ મેહનીય કર્મનાં પટલથી તે ગુણ આવરાયેલ છે, અને જ્યાં સુધી તે ચારિત્ર મોહનીયનાં પટલ ખસે નહિ ત્યાં સુધી આ ત્માને ચારિત્રગુણ પ્રગટ થાય નહિ, અને તે ચારિત્રને રોકવાવાળાં મોહનીયનાં પટલે જે કે ચારિત્રની ઈચ્છા અને તેની સામાન્ય ક્રીડાથી ખસે છે, પણ તે ચારિત્રના રોકનાર મેહનીયના પટલનો ખરેખરો નાશ ચારિત્રવાળાના ભકિત બહુમાનથી જ થાય છે. અર્થાત જે આત્માને જે ગુણે પ્રાપ્ત કરવા હોય તે આત્માએ તે તે ગુણો પ્રાપ્ત કરનારા લેકેતમપુરુષીની ભક્તિ, બહુમાનદ્વારાએ સેવાભાવ કરવો તેજ તે ગુણોને પ્રાપ્ત કરવાનું મુખ્ય રસ્તો છે, તેથી જ મહારાજા શ્રીપાળ દેશ કે સર્વથી વિરતિને ધારણ કરનારા મહાનુભાવની ભકિતમાં લીન રહી ચારિત્રપદની આરાધના કરે છે. Shree Sudharmaswami Gyanbhandavukmararágyanbhandar.com Page #522 -------------------------------------------------------------------------- ________________ તપ અને ૩૪:૨ અધિક ગુણને હીનગુણની ઉપર પ્રમાદ સામાન્ય રીતે વિરતિનું બહુમાન કરનારા પાતાથી અધિક વિરતિવાળાનું બહુમાન તા પ્રમેાદ ભાવનાની અપેક્ષાએ કરે છે, પણ જે કર્મની ભયંકરતા અને ગુણાની દુષ્પ્રાપ્યતા સમજે છે, તેઓ તે ગુરુહીનપણામાંથી નીકળીને સ્વપ ગુણને પ્રાપ્ત કરનારા જીવાની પણ પ્રશંસા અને અનુમેાદના કરે છે, અર્થાત્ પોતાથી અધિક ગુણવાળા તરફ્ બહુમાન હાવાજ જોઇએ. એવે નિયમ છતાં શાસ્ત્રકારાએ સ્વગુણાધિક એવા શબ્દ નહિ રાખી સામાન્ય ગુણાધિક શબ્દ રાખેલા છે, તેથી પેાતાની અપેક્ષાએ આછા ગુણવાળા હાય છતાં પણ અનાદિની ભ્રમદશામાં જે નિર્ગુણુતા રહેલી છે. તે અપેક્ષાએ અથવા મિથ્યાત્વ, અવિરતિ આદિ અવગુણાની અપેક્ષાએ સામાન્ય સમ્યક્ત્વ કે વિરતિને પામનારા પણ ગુણાધિકજ છે, ને તેથી તેવા સમ્યક્ત્વ કે વિરતિવાળા તરફ પણ પ્રમાદભાવના દ્વારાએ વૈયાવચ્ચે પ્રશંસા આદિ દ્વારાએ વિનય કરવેશ, અને પેાતાના પરના કે અન્તના કરેલા તેના વિનયમાં દ` માનવે તેજ પ્રમેાદ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #523 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ભાવના ગણાય છે, અર્થાત્ પ્રમોદભાવનાનો વિષય પોતાના ગુણો કરતાં અધિક ગુણવાળો હોય તે જ છે, એમ નહિ માનતાં દરેક સમકુવાદિ ગુણે અધિકવાળા યથાયોગ્ય પ્રશંસાદિકને પાત્ર છે, એમ માનવું જોઈએ અને આ જ કારણથી શાસ્ત્રકારોએ સમ્યકત્વના આચારમાં અનુપવૃંદા એટલે સમ્યક્ત્વાદિ ગુણવાળાની પ્રશંસા ન કરવામાં આવે તેને અતિચાર તરીકે ગણાવે છે અર્થાત એક પણ ગુણ જે જીવમાં મેક્ષની અનુકૂળતા માટે થયું છે, તે સામાન્ય રીતે સર્વને પ્રશંસાપાત્ર છે, અને તેથીજ જે જે મહાપુરુષો સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, સમિતિ, ગુપ્તિ, વૈયાવચ્ચની અધિકતામાં આવ્યા તેઓની તે તે વખતના ઈકોએ પિતાની પાસે ભરાયેલી આખી દેવસભામાં પ્રશંસા કરી એમ સ્થાન સ્થાન પર સાંભળીએ છીએ. અર્થાત સમ્યક્ત્ર ધારણ કરવાવાળાઓને સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ ૩૫ ગુણ કે તેને અનુસરતા ગુણની પ્રશંસા, અનુમોદનાદિ કરવાં, તે ઐચ્છિક નહિ પણ ફરજીઆત છે, અને તે સમ્યગ્દર્શનાદિ ગુણની કે માર્થાનુસારી ગુણોની પ્રશંસાથી Shree Sudharmaswami Gyanbhandarukvarærágyanbhandar.com Page #524 -------------------------------------------------------------------------- ________________ 3८४ તપ અને ચૂકવાવાળો મનુષ્ય દર્શનાચારથી ચૂંકે છે, અને તે પ્રાયશ્ચિત્તનું સ્થાન બને છે, એટલું જ નહિ પણ વાદીને જીતવાવાળા શિષ્યની પ્રશંસા નહિ કરનાર આચાર્યની માફક સંસારને વધારનારો થાય છે, અને એટલાજ માટે શાસ્ત્રકારોએ ઉપવૃા એટલે પ્રશંસા નામને આચાર જણાવી પ્રશંસામાં ઐચ્છિકપણું નહિ જણવતાં અનુવું. રૂાને અનાચાર જણાવી ૩પડ્યું એટલે પ્રશંસાનું ફરજીયાતપણું જણાવી તે નહિ કરવામાં પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. આ હકીકત ધ્યાનમાં રાખવાથી ત્રિલેકનાથ તીર્થંકર ભગવાન મહાવીર મહારાજા સરખાએ દેવ, દાનવ અને મનુષ્યની પર્ષદા વચ્ચે કામદેવ અને સુલસા વિગેરેની કરેલી પ્રશંસાનું તત્વ માલુમ પડશે, અને તેથી જ મહારાજા શ્રીશ્રીપાળ પણ એકલા સર્વ વિરતિ કે દેશવિરતિ નહિ પણ સામાન્ય રીતિએ સર્વે સર્વવિરતિ કે દેશવિરતિને ધારણ કરવાવાળાઓની ઉપર ભકિતરાગ ધરવા દ્વારા ચારિત્રપદને આરાધના કરે છે. ભેજનાદિ અને વાત્સલ્યરૂપ ભકિતમાં વિશેષતા. જો કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહાત્માઓને Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #525 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન આરાધન અંગે સ્થાન, ખાનાદિ, દેવાદારાએ આગળ જણાવેલું છે અને અહિં પણ તેવી રીતે સવવતિવાળા કે દેશિવરતિવાળાઆને અશનાદિક દેવાદારાએ ભકિત કરી વિરતિનું બહુમાન વધારી ચારિત્રપદનુ આરાધન કરવા જણાવવુ જરૂરી હતું, પણ તે નહિ જણાવતાં અહિં સર્વવિરતિ કે દેશવિરતિવાળાએ ના ભકિતરાગદ્વારાએજ ચારિત્રપદનું આરાધન જે જણાવવામાં આવ્યું છે તે એમ સૂચવે છે કે સવ કે દેશથી વિરતિ ધારણ કરવાવાળાઓની સ્થાનાદિ, અશનાદિ દેવાદારાએ કે વિનયાદિ કરવાદારાએ જે ભિકત કરવામાં આવે છે, તે એ કે ચારિત્રપદની આરાધનાને અંગે ઉપયેગી અને અવશ્યક`ભ્ય તરીકે છે, પણ તેનુ ખર ફળ મેળવનારાઓએ તે ભક્તિની કિંમત કરતાં પ તે વિરતિ ધાર કરનારા મહાનુભાવા ઉપર તેમના ગુણાના રાગરૂપી જે ભકિતરાગ કરવામાં આવે તેની કિંમત ઘણીજ ઉંચી ગણવી જોઇએ. અર્થાત્ સમ્યક્ત્વકિકે વિરતિ આદિક ગુણવાળાઓની અશનાદિ દેવાદારાએ થતી ભકિત વ્યવહારભકિત કે દ્રવ્યભકિત તરીકે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૩૯૫ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ તપ અને ગણાય, જ્યારે તેની ઉપર તેના ગુણેને અંગે થતો રાગ જે એ ભકિતની સાથે મેળવી શકાય તે જ તે ભક્તિરાગ કહેવાય, અને તે જ શુદ્ધ ભક્તિ કે પારમાર્થિક ભક્તિ કહી શકાય. આ વાત ખ્યાલમાં લઈશું, ત્યારે શ્રાદ્ધવિધિ વિગેરેમાં શાસ્ત્રકારોએ ચતુર્વિધ સંઘની ભકિત સાથે તેમના આદરસત્કાર વિગેરે કરવાને માટે જણાવેલા વિધિઓની કિંમત આ૫ણું સમજમાં આવશે. યાદ રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારોએ દર્શનાચારમાં સાધર્મિક ભોજનને દશનાચાર તરીકે ગણાવ્યું નથી, પણ સાધર્મિક વાત્મત્યને જ દર્શનાવાર તરીકે ગણાવ્યું છે, આ કહેવાનું તત્વ એવું નથી કે સાધમિકને અનાદિ, વસ્ત્રાદિ, સ્થાનાદિ આપવાથી ભકિત થતી નથી કે ભકિત કરવી નહિ, પણ આ કહેવાનું તત્વ તે એજ છે કે સાધર્મિકેની અનાદિ દ્વારા થતી ભક્તિ તે માત્ર એક વાત્સલ્યનું અંગ છે, વર્તમાન કાળમાં સાધર્મિકોની ભોજનઠારાએ ભક્તિ કરનારા જે કે ઘણા જોવામાં આવે છે, પણ તે સાધર્મિ. કેના ધર્મપ્રાપ્તિ વિગેરે ગુણેના બહુમાનને લક્ષમાં રાખીને અનાદિ દેવાધારાએ વાત્સલ્યનું કાર્ય બજાવવારૂપ ભક્તિ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #527 -------------------------------------------------------------------------- ________________ પાપન ૩૭ રાગ ધરાવનારા ઘણું ઓછા હોય છે, એમ કહીયે તે પણ ચાલે કે કેટલાક તો શ્રીમત્તાની સહેલત તરીકેજ સાધમિકાની અનાદિઠારાએ બાહ્યભક્તિ કરે છે, પણ તેઓએ તે બાહ્યભિક્તની સાથે અંતઃકરણમાં તેના ગુણેના બહમાનને અને તેના આદરને સ્થાન આપવાની ઘણું જ જરૂર છે. ભક્તિરાગના ગુણની દશા વિચારવાની જરૂર દરેક ભકિત કરનાર મનુષ્ય એટલું તે જરૂર સમજવાનું છે કે અનંતા પુદ્ગલપરાવતની રખડપટ્ટી કરનારે જીવ અનંતા પુદ્ગલપરાવર્તે રખડ્યા પછી જ ત્રસપણાને પણ પામે છે, અને અનંતો વખત ત્રસપણું પામે છતો પણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના શાસનને દ્રવ્યથકી પણ પ્રાપ્ત કરવાને ઘણુ ઓછા જીવોજ ભાગ્યશાળી થાય છે, તે પછી જે જિનેશ્વર મહારાજના શાસનને સર્વોત્તમ શાસન તરીકે સ્વીકારે તે જીવ ખરેખર ભાગશાળીપણાની ઉચ્ચ કોટિમાં આવેલો ગણાય. શાસ્ત્રકારો તે ચકખા શબ્દોમાં ફરમાવે છે કે દેવતાપણું ઈદ્રપણું કે મહારાજા પણું પામવું જીવને જેટલું દુર્લભ નથી તેના Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com Page #528 -------------------------------------------------------------------------- ________________ કહ૮ તપ અને કરતાં ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન પ્રાપ્ત કરવું તે અત્યંત મુશ્કેલ છે. જે મનુષ્યને ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું શાસન પ્રાપ્ત થયું તે મનુષ્ય સંસારચક્રમાં બ્રમણ કરાવનાર એવા કર્મ મહારાજાના મૂળી ઉખેડી નાખેલાં છે એમ ચોક્કસ સમજવું. જગતમાં જેમ મૂળથી ઉખડી ગએલા ઝાડનાં લાકડાં, પાંદડાં, ફૂલ, ફળ એ બધાં લીલાંછમ હોય છે, છતાં તે ઝાડની તે લીલાશ પૂરી ત્રણ દહાડા પણ ટકતી નથી, તેવી રીતે જે મનુષ્યને વીતરાગ સર્વર ભગવાનનું શાસન પ્રાપ્ત થયું હોય છે, તે મનુષ્ય જરૂર છે કાળમાં સર્વ કર્મનો નાશ કરી અવ્યાબાધપદને વરે છે. અર્થાત્ કોઈપણ સમ્યક્ત્વ એટલે ભગવાન વીતરાગ મહારાજના શાસનને પામનારે મનુષ્ય કદાચ તે શાસનની માન્યતાને છેડી દેવાવાળે પણ થાય તોપણ તે અર્ધ પુદ્ગલપરાવર્ત એટલે કાળપણ સંસારમાં ભટકનાર થતો નથી. જે તે વીતરાગ શાસનની પ્રાપ્તિ એટલે સમ્યગ્દર્શનની નિરંતર આરાધનાજ થાય અને કોઈપણ અંશે તેની વિરાધના ન થાય તે તેવી આરાધના કરનાર મનુષ્ય આ ભવની અંદર જરૂર મોક્ષ મેળવે છે. Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #529 -------------------------------------------------------------------------- ________________ Gશાપન દેવગતિની પ્રાપ્તિની અપેક્ષાએ સમ્યક્ત્વની મહત્તા ને દેશવિરતિવાળાની ભક્તિની સરખાવટ યાદ રાખવાની જરૂર છે કે શ્રાવકના બાર વાતોને ધારણ કરનાર મનુષ્ય પણ દેવલોકની અપેક્ષાએ તો માત્ર અયુત દેવલોક સુધીજ જઈ શકે છે, અને તેજ ઉત્કૃષ્ટ શ્રાવકની થતી અશ્રુત દેવલેક સુધીની ગતિને કેવળ સમ્યકત્વવાળો એટલે જગદુદ્ધારક જિનેશ્વર મહારાજના શાસનને પામનાર મનુષ્ય મેળવી શકે છે. અર્થાત એમ કહીએ તો પણ કથંચિત સાચું જ ગણાય કે દેવગતિની અપેક્ષાએ એટલે પરભવના સ્થાનને અંગે વ્રતધારક ઉત્કૃષ્ટ શ્રાવકની દશા અને પરમાત્માના શાસનની આરાધનાની દિશામ! કોઈપણ જાતને આંતર નથી, તેમજ જ્ઞાન અને ચારિત્રની આરાધના કરનારો પણ મહાપુરુષ જેમ એક, ત્રણ અને આઠ ભવે મુકિત મેળવી શકે છે તેવી જ રીતે ભગવાન જિનેશ્વર મહારાજના શાસનની પ્રાપ્તિ કરી તેની આરાધના કરનારો મનુષ્ય પણ તવે, ત્રણભવે કે આઠ ભવે મુક્તિ મેળવી થકે છે. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ત૫ અને - - - - - - - - - - - વ્યવહાર ચારિત્ર તરફ ઈચ્છા અને પ્રીતિવાળેજ સાધર્ભિકપણાની ભક્તિને પાત્ર આ બધું કહેવાનું તત્ત્વ એ નથી કે એકલું સમ્યકૃત્વ ધારણ કરે, અર્થાત્ શાસનઆરાધનામાંજ મસા રહે, અને જ્ઞાન તથા ચારિત્રની પ્રાપ્તિ તરફ દુર્લક્ષ્ય કરે, કેમકે જે મનુષ્યને જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ તરફ દુર્લક્ષ્ય હોય અગર તે બેની આરાધના કરવાને અભિલાષી ન હોય તેને ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન પ્રાપ્ત થયું છે અગર તે સમ્યગ્દર્શનની આરાધના કરનાર છે એમ અંશે પણ કહી શકાય નહિ, કેમકે ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને કે સમ્યગ્દર્શનની આરાધનાને પહેચેલો મનુષ્ય જ્ઞાન અને ચારિત્રની આરાધનાને અંતઃકરણથી હંમેશાં ઇચ્છનારે અને તેની પ્રાપ્તિના દિવસને ધન્ય દિવસ ગણનારો જ હોય વીતરાગ પરમાત્માના શાસનને પામેલો પડી જાય તો પણ જરૂર છે ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનના શાસનને પામીને રત્નત્રયીની આરાધના કરવાવાળો અને તત્રયીની શ્રદ્ધા. Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com Page #531 -------------------------------------------------------------------------- ________________ વાપન ૪૦૧ વાળો થયેલો જીવ પોતાની તેવી શ્રદ્ધા ને ન ટકાવી શકે તો તે ભગવાનના શાસનથી અને સમ્યગ્દાનથી પતિત થએલો ગણાય. જે કે તેવી રીતે શ્રદ્ધા પ્રાપ્ત થવી ખસવું, વળી શ્રધ્ધા પ્રાપ્ત થવી, વળી શ્રદ્ધાથી ખસવું એમ એક જન્મમાં પણ હજારો વખત બને છે, અને આખા ભવચક્રની અપેક્ષાએ તે હજારો અસંખ્યાતી વખત તેવી શ્રદ્ધાઓનું આવવું, ખસવું અને આવવું થાય છે, અને તેથીજ શાસ્ત્રકારે સમ્યક્ત્વના અસંખ્યાત હજાર આકર્ષ આખા ભવચક્રમાં કહે છે, અને એક ભવમાં હજારો આકર્ષે કહે છે, એટલું જ નહિ પણ ઉપર જણાવેલી રત્નત્રયીની માન્યતા અને સમ્યગ્દર્શનની આરાધનાના વિચારોની ફેરફારીને લીધે જ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતા ભાગના પ્રદેશ જેટલા ભવ સુધી તેવી શ્રદ્ધાના રંગે જીવને આવી જાય છે એમ સ્પષ્ટપણે શાસ્ત્રકારો જણાવે છે. યાદ રાખવાની જરૂર છે કે કુલાચારે કે વ્યવહારથી કરાતી દેવ, ગુરુ, ધર્મની આરાધના એક જન્મમાં હજારો વખત પલટવાનો સંભવ ઓછો છે. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ તપ અને આશ્રવની હેયતા ને સંવરની ઉપાદેયતા ઉપર જણાવ્યા પ્રમાણે રત્નત્રયીની આરાધનાની શ્રેષતાને ખ્યાલ કે છાદિક તવોના યથાર્થપણાને આશ્રવ અને બંધના સર્વથા હેયપણાનો અને સંવર તથા નિજાના સર્વથા ઉપાદેયપણાને ખ્યાલ ખસી જાય ત્યારે વ્યવહાર દૃષ્ટિએ રત્નત્રયીની આરાધના કરાતાં છતાં પણ ભગવાનના શાસનથી ખસી જવાય છે, અને આટલાજ માટે ભગવાન હેમચંદ્રસૂરિજીએ વીતરાગ પરમાત્માની આશાના સ્વરૂપને અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે – आकालमियमाज्ञा ते हेयोपादेयगोचरा । आश्रवस्सर्वथा हेय उपादेयश्च संवरः ।। હે ભગવાન ! આશ્રવ સર્વથા છેડવા લાયક છે, અને સંવર સર્વથા આદરવા લાયક છે એવી છાંડવા અને આદરવા સંબંધી આપની આજ્ઞા સર્વકાળમાં એક સરખીજ છે, અર્થાત કોઈપણ કાળે કોઈપણ પ્રસંગે જીવને આશ્રવનું હેયપણું છે એ વાત ધ્યાનમાંથી નીકળી જાય, અગર સંવરનું સર્વકાળે સર્વ પ્રકારે ઉપાદેયપણું છે એ હકીકત લક્ષ્ય બહાર જાય એટલે તેનાથી વિરૂદ્ધ Shree Sudharmaswami Gyanbhandarukmarærágyainbhandar.com Page #533 -------------------------------------------------------------------------- ________________ ઘાપન પ્રરૂપણા કે માન્યતા થાય તો કોઇપણ જીવ પછી તે દેવતા હા કે મનુષ્ય હા, રાા હૈ। કે રંક હા, શ્રીમાન્ હા કે દરિદ્ર હા, મહાવ્રતધારી ડા કે અનુવ્રતધારી હૈ, ત્રતયુક્ત હૈ। કે તરહિત હૈ, વ્યવહારદૃષ્ટિએ રત્નત્રયીની આરાધના કરનારા હે કે હું કરનારા હૈા ગમે તે ઢા, પણ તે આજ્ઞાા વિરાધક થાય છે, અને સમ્યક્ત્વ એટલે ભગવાન વીતરાગના શાસનથી પતિત થાય છે. વ્યવહાર ધર્મને વિરાધનાર ધર્મના વિરાધક આત્મકલ્યાણની દૃષ્ટિએ ઉપર જણાવેલી આજ્ઞાના અમેધ પ્રવાહ સિવાય દાન, શીલ, તપ કે ભાવરૂપી વૃક્ષા એક અંશે પણ કાર્ય કરનારા થ! શકતા નથી. 'આ કહેવાનુ તત્ત્વ એ નથી કે વ્યાવહારિક દૃષ્ટિએ થતી રત્નત્રયીની આરાધના નિરૂપ્યાગી છે કે તેને નિરૂપ્યાગી માનવી કેમકે તે રત્નત્રયીની વ્યાવહારિક દૃષ્ટિએ થતી આરાધનાને નિરૂપયેાગી તરીકે માનનારા મનુષ્ય ત્રિલામનાથ તી કર ભગવાનના શામનને કે સમ્યક્તે પામેલેા નથી એટલું જ નહિ પણ મેક્ષમાર્ગોને અનુસરતા થવાને માટે પણ તે વ્યાવહારિક આરાધનાને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com You Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ તપ અને નિરૂપગી માની કરેલી વિરાધનાના જોરે સેંકડે જન્મ સુધી પણ વીતરાગ પરમાત્માનું શાસન અને સમ્યગ્દર્શન પામવા મુશ્કેલ છે. વ્યવહારથી સમ્યક્ત્વ અને તેને મહિમા જેઓ વ્યવહાર થકી આરાધનામાં પ્રવેલા છે, તેઓ પણ વ્યવહારથી સમ્યગ્દષ્ટિ તરીકે ગણાય છે અને તેવાઓને સમષ્ટિ તરીકે માનનારો મનુષ્ય તેમજ તેવાઓને સમ્યગ્દર્શનવાળા માનીને ભકિત કરવા વાળો મનુષ્ય સમ્યગ્દર્શનથી પતિત થયેલ છે કે સમ્યગ્યદર્શનની વિરાધના કરે છે એમ કહી શકાય નહિ જે કોઈપણ તેવા જ્ઞાન કે પ્રબળ કારણથી તેના અંતઃકરણની વિપરીતતાનો ખ્યાલ આવે તે પણ તેવી વિપરીતતા હોવી જોઈએ કે જે સ્પષ્ટ સૂત્રવિરોધવાળી અને સાચું સમજાય તેવું છતાં પણ કદાગ્રહવાળી હોય, તો તેવી અંત:કરણવાળી સ્થિતિ જે ધરાવતો હોય તેને બાહ્ય ક્રિયા છતાં પણ સમ્યક્ત્વવાળે માનવામાં અડચણ સમજવી, બાકી ધ્યાન રાખવાની જરૂર છે કે જિનેશ્વર મહારાજે મેક્ષ માટે જણાવેલી ક્રિયામાં એક નમસ્કારને પહેલે Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com Page #535 -------------------------------------------------------------------------- ________________ ઉત્તાપન ૪૦૫ અક્ષર નકાર કે કરેમિભ તેને પહેલા અક્ષર કકાર તે પશુ એવાજ ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય કે જેઓએ મેહનીય કર્મની સિત્તેર કાડાકેાડ સ્થિતિમાંથી અગણાસિત્તેર કાડાકાડી સાગરાપમની સ્થિતિ તેાડી નાખી હાય, અર્થાત્ અગાસિત્તર સાગરાપમની સ્થિતિ તોડયા સિવાય નમ સ્કાર નકાર કે કરેમિભતેને કકાર પણ મળતા નથી. આજે નમસ્કારના નકાર અને કરેમિ ભ`તેના કકારની વાત થઇ તે યથાર્થ તવા શ્રદ્ધાનરૂષ સ” ન યામેલા હાય તેવાઓને માટે પણ સમજવી. સમ્યક્ત્વ સિવાયના જીવે તે શું પણ અભવ્યજીવા કે જે કાઇ કાળે મેક્ષ માન્ય નથી, માનતા નથી અને માનવાના નથી અને જેને મેાક્ષની ઈચ્છા થઇ નથી, થતી નથી અને થવાની પશુ નથી તેએાને પણ નમસ્કારની નકાર · કરેમિ ભંતેના કકાર ત્યારેજ મળે છે કે જ્યારે તેગ્મા મેાહનીયક'ની સિત્તેર કાડાકે!ડ સાગરોપમની સ્થિતિમાંથી અગાસિત્તેર કાડાકેાડી સાગરોપમની સ્થિતિ તાડી નાખી હલુકર્મી બને, તે પછી જે ભવ્ય જીવે મેક્ષને માનવાવાળા અને ઇચ્છાવાળા હાઇ નમસ્કારના Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ તપ અને નકાર અને કરેમિ ભંતેના કકાર કરતાં ઘણું આગળ વધીને વ્યવહાર દષ્ટિથી પણ ધર્મનું જ્ઞાન અને ધર્મની આરાધના કરનારા હોય, તે જ્ઞાન અને આરાધનાની રિથતિ અનંત ભવોએ મળવી દુર્લભ હતી તેને પામ્યા છે તે તેવા જ ધાર્મિક પ્રાણીઓને ભક્તિ કરવા લાયક કેમ ન હોય વ્યવહાર સમકિત અને વ્યવહાર વિરતિવાળા જ ભકિતનું ભાજન. શાસ્ત્રકારો તેનેજ વ્યવહાર સમ્યક્ત્વ કહે છે કે જેઓનું અંતઃકરણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનને દેવ તરીકે, પંચમહાવ્રત પાલક સાધુમહાત્માઓને ગુરુ તરીકે અને વીતરાગ સર્વ પ્રભુએ નિરૂપણ કરેલા જીવાજીવાદિ પદાર્થોને તત્વ તરીકે માનતા હેય, આવું વ્યવહાર સમ્યક્ત્વ પણ જેને પ્રાપ્ત થયું હોય, તેઓ પણ મેહના મૂળને ઉખેડી નાખનારા હાઇ કાંઇક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત માં મેક્ષ પામે છે, તો તેવા વ્યવહારથી સમ્યગ્દર્શન ધારણ કરવાપૂર્વક જેઓ દેશથી કે સર્વથી વિરતિને ધારણ કરવાની હદે પહોંચેલા હોવાથી શાસનના અનુ Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com Page #537 -------------------------------------------------------------------------- ________________ થાપન You રાગીઓને ભકિત કરવાનું જ ધામ છે. મુકત થયેલ કરતાં પણ મુમુક્ષની ભકિતની આપેક્ષિક અધિકતા. જેઓ મેક્ષને પ્રાપ્ત થએલા છે, તેઓની જે ભક્તિ કરવામાં આવે તે તેમના બહુમાનને અંગે અને ભકિત કરનારાના આત્માના ઉદ્ધારને અંગે છે. તેવી રીતે મેક્ષના માર્ગે ચઢવા માંડેલા અને ચઢેલા મહાપુરુષોની ભક્તિ તેમના મોક્ષના ધ્યેયને અંગે હાઈ વાસ્તવિક રીતિએ મેક્ષનું જ બહુમાન જણાવનાર છે, અને તેવી રીતે મેક્ષના એયવાળાની ભકિત કરનારો મનુષ્ય પણ પિતાના આત્માને તે મોક્ષના બેયવાળાની ભકિત કરતાં મોક્ષની નજદીકમાં પિતાના આત્માને લઈ જાય છે. એટલું જ નહિ પણ જેની પોતે ભક્તિ કરે છે તે જીવ તેની ભકિતના અનુમોદનથી અને પોતાને જ પ્રાપ્ત થએલા ધર્મની પ્રશંસાથી અકથનીય લાભ મેળવે છે. અર્થાત અપેક્ષાએ વિચારીએ તે મોક્ષ પ્રાપ્ત કરનારા અને વીતરાગદશાને પામેલાઓની કે નિઃસ્પૃહપણાની દશાને પામેલા મહાપુરુષોની ભકિત જેમ આત્મકલ્યાણકારક Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ તપ અને છે, તેમ અગર તે કરતાં કંઈક અધિ૫ણે ભક્તિનું પાત્ર અને ભકિત કરનાર બંનેની કલ્યાણદશાની પ્રાપ્તિ વિચારતાં મેક્ષની સન્મુખ પ્રયાણ કરનારા પરમ પુરુષોનો ભકિતભાવ લાભદાયી છે. મોક્ષની મુદતની હુંડી ધરાવનાર ધર્મપ્રેમીઓ વળી એ પણ ધ્યાન રાખવાનું છે કે સર્વજ્ઞ પરમામાના શાસનને પામનારો અને યથાશકિત જધન્યમાં જઘન્ય પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનામાં જોડાએલો ભવ્યઆત્મા અનંત પુલપરાવર્ત સુધીના સંસારની સંભવિત સ્થિતિને નાશ કરે છે, અને મુદતની હુંડીની માફક માત્ર કાંઈક ન્યૂન અર્ધપુદગલપરાવર્તન રાખીને બાકીના અનંત પુદ્ગલપરાવર્તના સંભોને તોડનારા ભવ્ય આત્માઓ દરેક ગુણાનુરાગી જૈનને અનુમોદવા લાયક અને ભક્તિ કરવા લાયક કેમ હોય નહિ? મિથ્યાવિદશામાં પણ કરાવી જૈનક્રિયાની ભક્તિયોગ્યતા વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે શાસ્ત્રને અનુસારે સમ્યગ્દર્શન જેવી અપૂર્વ ચીજ પ્રાપ્ત થવા પહેલાં Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #539 -------------------------------------------------------------------------- ________________ પાપન ૪૦૯ પશુ મિથ્યાત્વદશામાં જીવ રહ્યો હેાય તે વખત જો તે સમ્યગ્દર્શનાદિક માતે અનુસરનારી જૈનશાસ્ત્રમાં દર્શાવેલી ક્રિયા કરતા ઢાય, તે। તે પણ છે. તે। પછી તેના કરતાં ઘણાજ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકે છે, ગ્દર્શનની પ્રાપ્તિના સ્થાન કરતાં પણ અત્યંત આગળ વધીને વિરતિને ધારણ કરવાવાળેા તે। દેવરતિવાળા હાય કે ચાહે તે ઢાય, પણ તે ભકિતનું પાત્ર અને તેમાં આશ્ચર્ય શું? વંદનાદિ અને પ્રશ ંસાદ્રિના પાત્રોની જુદી જુદી સ્થિતિ થએલે છત્ર ચાહે સર્વવિરતિત્રાળે અનુમેાદવા લાયક આગળ વધીને જે અથવા તે તે સભ્ય એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે શાસ્ત્રામાં સૂત્રકારાએ કહેલા વંદનના સૂત્રાનું ઉચ્ચારણુ કરવાપૂર્વક વંદન, નમન કરવામાં ગુણાની અધિકતા જોવાની એટલે વંદના કરનારના ગુણા કરતાં વંદનીયના ગુણોની અધિકતા હાય તેમાં લાભ છે, છતાં પણ તેમાં શાસ્ત્રકારોએ એકલી આત્મપરિસ્મૃતિને સ્થાન નહિ આપતાં વ્યવહારથ ચારિત્રમાં પ્રથમ રહેલાનેજ ગુણાષિક તરીકે ગણીને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ તપ અને વંદન કરવા લાયક તરીકે ગણેદ્યેા છે, પણુ ભતિ, પ્રશ ંસા અને અનુમેદનાને અંગે પોતાની અપેક્ષાએ ગુણાધિકપણું જોવાનું નથી અને તેથીજ તત્ત્વા સૂત્રકાર મહારાજે પ્રમે।દભાવનાના સ્થાન તરીકે સ્વગુણાધિક એવે શબ્દ નહિ લેતાં કેવલ ગુણાત્રિક એટલેજ માત્ર શબ્દ લીધે અને તેથી વીતરાગ સર્વજ્ઞ ભગવાને એ અવિરતિ સભ્ય દૃષ્ટિની કે દેશવિરતિતી અગર સકષાયી સાધુએ ના'નાની કરેલી પ્રશંસા યેાગ્યજ ગણી શકાય. સમ્યગ્દષ્ટિ આઢિ ગુણવાળાઓની પ્રશંસાનુ ફરજીયાતપણું. એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સમ્યગ્દષ્ટિહિતી પ્રશ'શા અને અનુમેદના એ વીસસ્થાનક, કનકાવલિ, રત્નાવલિ અને ભિક્ષુપ્રતિમાની માફક કેવળ લાભની ઇચ્છાવાળાએજ કરવાની છે તેમ નથી, કેમકે તે તપામાં તેા હીનતિવાળાને તે તપસ્યા નહિ કરતાં પણ અતિયાર લાગે નહિ પણ સમ્યગ્દષ્ટિઆદિની પ્રશંસા, અનુમેાદના એ તેા શાસનને અનુસરવાવાળાએને માટે ક્રૂરજીઆત છે, અને તેથીજ સમ્યગ્દષ્ટિાદિની પ્રશંસા અને અનુમા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #541 -------------------------------------------------------------------------- ________________ હદ્યાપન નાથી લાલ એટલે ભવિષ્યમાં ઉંચા ઉંચા સમ્યગ્દર્શન અને ચારિત્રઆદિ ગુણાની પ્રાપ્તિ થાય, એટલુ જ નહિ પણ જો તે સમ્યગ્દષ્ટિ કે વિરતિદિને ધારણ કરનારા આની પ્રશંસા, અનુમેાદના કે ભકિત ન કરવામાં આવે તા તે સમ્યગ્દર્શન કે વ્રતના અતિયારે લાગે છે, અને તેથીજ તેને દનાચારને અતિચાર શાસ્ત્રકારાએ સ્પષ્ટ અક્ષરમાં જણાવ્યે છે. અર્થાત્ સમ્યક્ત્ત્વવાળાની પણ પ્રશંસા ન કરે તે માત્ર પ્રમાદભાવનાના લાભથી ચૂકે એટલુંજ નહિ, પણ પેાતાના આત્મામાં જિનેશ્વર ભગવાનના વચના ઉપર થએલી અદ્વિતીય શ્રદ્ધારૂપી સમ્યક્ત્ત્વને પણ મિલન કરે છે, માટે તે મલિનતા ટાળવાને અને સભ્ય ગ્દનાદિના ઉત્તરાત્તર લાલ મેળવવાને માટે સમ્યગ્દનાદિવાળાની પ્રશંસા, અનુમેાદના થવીજ જોઇએ. વ્યવહાર સમ્યક્ત્ત્વની પણ લાકાત્તરતા વળી એ પણ ધ્યાનમાં રાખવાનુ છે કે જૈનશાસ્ત્ર પ્રમાણે જૈનજનતામાં મનાએલા દેવ કે ગુરુએ ખીન્ન શાસનાની માફ્ક જન્મ આપવાને લીધે કે અન્નપાણી આપવાને લીધે કે હવા, અજવાળું, દેવલાકના સુખે! કે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૪૧૧ Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ તપ અને રાજા મહારાજાપણાના સુખો આપવાને લીધે મનાએલા નથી પણ સંસારમાં ગણાતા સ્ત્રી, પુત્ર, માતપિતા વિગેરે સંબંધીઓ કે ખાનપાન, સ્પર્શ, રસ વિગેરેના સુખો અગર ધન, ધાન્ય, રાજઋદ્ધિ વિગેરેની સાહેબીનું ત્યાગ કરવા લાયકપણું જણાવી તેને ત્યાગ કરે તેથી જ તેમની પૂજ્યતા મનાએલી છે, માટે વ્યવહારદષ્ટિએ પણ વીતરાગ પરમાત્માને દેવ તરીકે, શુદ્ધ સાધુઓને ગુરુ તરીકે અને ત્રિલે નાથ તીર્થકર કેવલી ભગવાનોએ નિરૂપણ કરેલા નિગ્રંથ માર્ગને ધર્મ તરીકે માને છે, અને તેથી જ દરેક શાસ્ત્રોમાં આલેખાએલા શ્રાવકોને અંગે એજ વચને આગળ મેલવામાં આવે છે સામિ મત! નિરાં पाबय णं पत्तियामि णं भंते ! निग्गंथं पावय णं रोएमिण भते! નિષથે વાવાળું અર્થાત નિગ્રંથ પ્રવચનના અર્થ, પરમાર્થ અને શેપ અનર્થના પગથીએ તથાવિધ શુદ્ધિના અભાવે ન પણ ચઢયો હોય, તો પણ જેને નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ હોય તે ખરેખર ધન્ય આભા હોઈ દરેક સમ્યગ્દર્શનવાળાને પ્રશંસનીય અને અનુમોદનીય જ હોય છે, અને વ્યાવહારિક સમ્યક્રય કે Shree Sudharmaswami Gyanbhandavukmarærágyanbhandar.com Page #543 -------------------------------------------------------------------------- ________________ 0ષાપન ૪૩ જે અરિહંત મહારાજને શુદ્ધ દેવ તરીકે, શુદ્ધ સાધુઓને ગુરુ તરીકે અને જિનેશ્વર મહારાજે કરેલા તત્વને જ તત્વ તરીકે સ્વીકારવાની પ્રતિજ્ઞારૂપ હોવાથી તેવી પ્રતિજ્ઞાવાળાને લેકત્તરપણું મળી જાય છે, તે પણ ખરેખર અહેભાગ્યનીજ દશા છે, અને તેથી જ વ્યવહાર સમ્યગ્દર્શનવાળાને પણ પ્રશંસો અને અનુદ તે દરેક ધર્મપ્રેમીની ફરજ છે. માગને પ્રાપ્ત કરનારની પ્રશંસાથી તેના અવિરતિ આદિ અવગુણેની અનુમોદના કેમ નહિ ? આ સ્થળે એમ શંકા નહિ કરવી કે માત્ર સમ્યગ્દર્શન પામ્યા છતાં હજી તે આત્મામાં અવિરતિના વિકારો જબરદસ્ત હોવાથી તેના તે અવિરતિના પાપનું અનુમાન દન તે પ્રશંસા અને અનુમોદન કરનારને લાગશે, કેમકે શાસ્ત્રકારે જેઓમાં સભ્યત્વ છે, પણ વ્રતને અંગે પાસત્યાદિપણું છે, તેઓને વંદનાદિક કરવાથી તે પાસત્યાઓના પાપનું અનુમોદન કરી પાપ બાંધનાર તરીકે ગણવામાં આવે છે, તો પછી અહીં અવિરતિવાળાની પ્રશંસા કરવાધારા અવિરતિના અનુમોદનથી પાપ કેમ નહિ થાય? આવી શંકા નહિ Shree Sudharmaswami Gyanbhandarukmarærágyan bhandar.com Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ તપ અને કરવાનું કારણ એ જ કે સમ્યગ્દષ્ટિની પ્રશંસા અને અનુમોદના કરતી વખતે માત્ર સમ્યગ્દષ્ટિપણાની પ્રાપ્તિ અને તેના પષણની દૃષ્ટિ હોય છે અને તેના અવિરતિપાદિના વિકારેને તે તે પ્રશંસા કરનાર અને પ્રશંસાનું પાત્ર બંને પણ ધિક્કારે છે, અને તેથી જે વસ્તુ તરફ ધિક્કાર છે તેના અનુમોદનાનો પ્રસંગ આવતાજ નથી, અને તેજ કારણથી અહીં અવિરતિની અનુમોદના લાગતી નથી પણ પાસસ્થાદિકને જે વંદન નમસ્કાર કરાય છે તે ગુરુપણું ધારીનેજ કરાય છે, અને પાસસ્થાદિકમાં ગુપણાને લાયકના ગુણેજ નહિ હોવાથી તે ધારણાવાળે માર્ગને ચૂકે છે એ સ્પષ્ટ છે, તેથી તે વંદના કરનાર અને કરાવનાર બંને તે હીનાચારપણાના અનુમોદક અને પોષક બને, અને તેથી પાપબંધ કરનારા થાય તેમાં આશ્ચર્યજ નથી. ગુણવાળાની ગુણની અનુમોદના કરતાં તેના અવગુણની અનુમોદના આવી પડતી નથી. આ વાતની અનુકૂળતાએજ આપણે શાસ્ત્રકારની દષ્ટિએ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણને પર મેષપદમાં દાખલ કરી પંચપરમેષ્ઠીને માની શકીએ, Shree Sudharmaswami Gyanbhandarulsmararágyatnbhandar.com Page #545 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપન ૪૧૫ , નહિતર તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ છઘસ્થ દશામાં હોવાથી તેમનું અસર્વજ્ઞપણું. અસર્વ શિપણું અવીતરાગપણું આદિ અનુમોદનીય થછ જાય અને તેથી તેમને તેજ બંધાતાં કર્મોના ભાગી આપણે નમસ્કાર કરનારા થઇએ અને તે દૃષ્ટિએ ભગવાન અરિહંત મહારાજા પણ યોગવાળા હોય ત્યાં સુધી આત્માની ચંચળતા ધારણ કરવાવાળા અને દ્રવ્ય થકી હિંસાના પણ કરનારા હેઈ જે તેમને પણ વંદના, નમસ્કાર કરીએ તો તે આત્માની ચંચળતાદિકના અનમેદન કરનારા આપણે થઈએ, અને તેથી માત્ર સર્વગુણસંપન્ન સિદ્ધ મહારાજાને જ પરમેષ્ટી તરીકે માનવાનું રહે, માટે શાસ્ત્રકારોએ જણાવેલા પાંચે પરમેષ્ઠીને પૂજ્ય ગણનારા પુરુષોએ માત્ર ધારેલા ગુણનીજ અનુમોદનાનું ફળ માનવાનું રહે છે, પણ તે પંચ પરમેષ્ટીમાંથી કોઇનામાં કોઇપણ કષાયઆદિ દોષ હોય તો તેનું અનુમોદન કેઈપણ પ્રકારે થતું નથી, પણ તે કષાયાદિ દોષો તરફ હંમેશાં ધિક્કારજ રહેલો હોય છે. એટલે આચાર્ય, ઉપાધ્યાય, સાધુને પરમેષ્ઠી માની તેમને વંદના. Shree Sudharmaswami Gyanbhandarwarærágyan bhandar.com Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ તપ અને નમસ્કારઆદિ કરવામાં અને આરાધવામાં જેમ તેમના ક્યાયઆદિક બંધ હેતુએ કે ઇન્દ્રિયાદિ આશ્રવાની અંશે પણ અનુમેાદના થઈ પાપબંધ થતા નથી, તેવી રીતે સમ્યગ્દષ્ટિની પ્રશ’સા, અનુમેાદના વિગેરે સમ્યગ્દર્શનને અંગેજ થાય છે, માટે તે સમ્યગ્દર્શનવાળાની પ્રશંસા, અનુમેદનામાં આચાયો દે પરમેષ્ઠીનાવંદન,નમસ્કારદિની માફક લાભજ છે, પણ ધિક્કારાઇ રહેલી એવી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણુઠાણે હેલી અવિરતિના અનુમેદનને નામે અંશમાત્ર પણ હાનિ નથી. સુમુક્ષુપણાથી કષાયવાળાઓ પણ પરમેષ્ઠી મહારાજ એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે મિથ્યાત્વ અને અવિરતિની માક કષાય એટલે ક્રોધ, માન, માયા અને લાભ એ પણ કાંઇ એછી હાનિ કરનારી ચીજ નથી, છતાં જેમ ધક્કારને લીધે તેમનું અનુમેદન વંદનાદિકમાં થતું નથી, તેવી રીતે અત્રે પણ અવિરતિનું અનુમાદન તેના ધિક્કારને લીધે થતું નથી. મિથ્યાત્વના ધિક્કાર સાથે મિથ્યાત્વનું સમીતિ તરીકે પ્રશસન અને અનુમેદન કાને તે પ્રસંગજ આવે નહિ, કેમકે Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #547 -------------------------------------------------------------------------- ________________ કલાપન ૪૧૭ સમ્યગ્દર્શનાદિ કે તેને અનુસરતા ગુણોની પ્રાપ્તિ અને ધારણ કર્યા સિવાય ગુણિપણે ધારવાનું પગથીઉંજ નથી, માટે મિથ્યાત્વના ધિક્કારપૂર્વક સમ્યક્ત્વને નામે મિથ્યાત્વીની પ્રશંસા અને અનુમોદના કરવી જોઈએ એવા વિચારને અવકાશજ નથી. તત્વ એટલે કે હિંસાદિ સત્તરે પાપસ્થાનકમાં પણ ધિક્કારપણાની દૃષ્ટિપૂર્વક પ્રવર્તનારે હેવા છતાં પણ માત્ર સમ્યગ્દર્શનને ધારણ કરનાર ભવ્યઆત્મા મહાપુરુષજ ગણાય, અને તેના પ્રશંસા અનુમોદનાદિ કરવાં ફરક્યાતજ ગણાય અને તેથી જેમ વ્રતધારીને કાલાતિક્રમ કરીને દાન ન દેવું એ વ્રતને અતિચાર એટલે અક્ષમ્ય દેષ છે, તેવી રીતે સમ્યદૃષ્ટિના ગુણોની પ્રશંસા ન કરવી તે પણ દોષજ છે. એકલા સમ્યગ્દર્શનને અંગે પાત્રપણું આવી રીતે જ્યારે માત્ર સમ્યગ્દર્શન ધારણ કરવાવાળે પણ ભક્તિનું પાત્ર ગણાય ત્યારે શાસ્ત્રકારે જે વિવિધી માd yયવં એમ કહી શાસ્ત્રકારો ચારિત્રપ્રાપ્તિ અને દેશવિરતિધારકની ઉત્તમતાની અપેક્ષાએ જધન્યપણું જણાવવા છતાં ભક્તિને પાત્રપણું અવિરત Shree Sudharmaswami Gyanbhandarukaræragyanbhandar.com Page #548 -------------------------------------------------------------------------- ________________ તપ અને સમ્યગ્દષ્ટિને છે એવું જે જણાવેલું છે તે બરાબર યુક્તિસંગતજ છે. દુધર બ્રહ્મચર્ય અને સમિતિઆદિને ધારણ કરનારાઓની માફક સમ્યગ્દર્શનની દેવોને પણ પ્રશંસનીયતા આગળ જણાવ્યા પ્રમાણે માર્ગાનુસારપણાને અંગે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અંગે તે સમ્યગ્દર્શન અને માર્ગનુસારપણાને પ્રાપ્ત કરનારાની પ્રશંસા અને અનુમોદના કરવી તે દરેક સમ્યગ્દર્શનવાળાનું કાર્ય છે, અને તેથીજ ઇંદ્ર વિગેરે અનેક સમ્યકૃત્વવાન જીવોની દેવતાની સભાઓ વચ્ચે પણ પ્રશંસા કરી એ વાત શાસ્ત્રસિહ છે, અને તેવી જ રીતે અનેક સમ્યગ્દર્શનવાળાઓને અનેક દેવતા અને ઈકોએ ચિંતામણિ, સામાન્ય મણિ, ઔષધિ, આભૂષણ વિગેરે આપેલાં તે દ્વારાએ સમ્યગ્દર્શનનું બહુ માન જણાવી ભકિત કરેલી શાસ્ત્ર સાંભળનારાઓની ધ્યાન બહાર નથી. માર્ગ આરાધકની ભક્તિમાં સાવધાન રવદ્યપણાના વિચારનો અભાવ - કેટલાક સાધુમહારાજાઓને સાવલને ત્યાગ હેવાથી, Shree Sudharmaswami Gyanbhandarykimarærágyanbhandar.com Page #549 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાન ૪૧૨ સાવદ્યસ્વરૂપવાળી ભકિત ન હૈાય, પણ શ્રાવકા કે જેઓને સર્વાંસાત્રદ્યનાં પ્રત્યાખ્યાન નથી તેઓએ પણ નિરવદ્યજ ભકિત કરવી જોષ્ટએ એવું કહેતાં વિચાર કરવાની ઘણી જરૂર છે, કેમકે જેમ જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા સર્વે. સાવાના ત્યાગવાળા સાધુઓને કરવી યેાગ્ય નહિ છતાં પણ શ્રાવક્રને દેશવિરતિ હાવાથી તે દ્રવ્યપૂજા કરવામાં સ્વરૂપથી સાવદ્યપણું છતાં પણ સંસારને પાતળા કરવાનું કહી સ્પષ્ટપણે નિર્જરા જણાવી છે, તે જેમ પૂજા કરનારની સમ્યક્ત્વની શુદ્ધિને માટે કરાતી દ્રવ્યપૂજામાં સાવજીપણાનું નુકશાન થાય તે ગણવામાં આવતું નથી, તેવી રીતે સગ્દર્શનને ધારણ કરવાવાળા મહાપુરુષોની ભક્તિમાં સ્ત્ર અને પર ઉભયનું સમ્યગ્દર્શન શુદ્ધ થતું હાવાથી સાવદ્યપાના ભય આગળ કરવા તે સમદ્દારની દૃષ્ટિને શેાભે તેમ નથી. માવાળાની ભક્તિમાં સાધિકરણપણા આદિના વિચાર એ મિથ્યાત્વ વળી કેટલાકા સમ્યગ્દશ નાદિવાળાની ભક્તિને અંગે સાધિકરણુ અને નિરબિક્રપાના વિચાર શ્રાવકને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ તપ અને અંગે કરે છે, તેઓએ પણ વિચારવું જોઈએ કે તીર્થંકર મહારાજના આગમનની વધામણું લાવનાર મનુષ્યોને કરોડે સેનૈયા અને રૂપીઆ આપવામાં આવે, અથવા ભગવાન તીર્થકર સંવત્સરીદાન આપે, તે તેમાં શું અધિકરણ ગણુને પાપબંધ ગણવો? શાસ્ત્રકારો તો વધામણીના દાનને ભક્તિ તરીકે ગણાવે છે અને સંવત્સરીદાનને અનુકંપાનું અંગ ગણાવે છે. એવી રીતે સાધિકરણ, નિરાધિકરણની અપેક્ષાએ ભક્તિનું હાંડવાલાયકપણું ગણવા જતાં અનુકંપાદાન પણ છોડવું પડશે. અનુકંપાદાનમાં પણ સાવઘ કે સાધિકરણપણું વિચારાય નહિ ? અનુકંપાને પાત્ર બનેલા પ્રાણીઓ તે અનુકંપાથી દીધેલા દાનને લઈને કોઈ યાજજીવન અધિકારણરહિતજ રહે, અગર અનુકંપાથી દીધેલી વસ્તુનો ઉપભોગ કરી પાપરહિતજ પ્રવૃત્તિ કરે એવો નિયમ નથી, કેમકે તે અનુકંપાને પાત્ર બનેલ છવ તે ભગવાન જિનેશ્વર મહારાજના માર્ગમાં પણ આવેલ નથી જેથી તે પાપના કાર્ય કરતાં થકાં પણ તેને પાપ તરીકે માને. અર્થાત Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #551 -------------------------------------------------------------------------- ________________ કદાપન ૪૨૧. અનુકંપાદાનને પાત્ર બનેલ છવ સમ્યગ્દર્શનાદિક કે વિરતિઆદિનું સ્થાન નહિ બનેલો હોવાથી પાપની પ્રવૃત્તિ કરવાવાળે રહે છતાં અનુકંપાદાન દેવાવાળો મનુષ્ય તો માત્ર તેના દુઃખને ટાળવાની બુદ્ધિથીજ દાન આપે છે તે દાન આપનાર મનુષ્ય તે મનુષ્યના વિષયકષાયની પ્રવૃત્તિને વધારવાની બુદ્ધિવાળો હોતો જ નથી, અને તેથી તે અનુકંપાદાન દેનારને દુઃખી મનુષ્યના દુઃખને ટાળવાની બુદ્ધિથી લાભ જ હોય છે અને એમ જે ન માનીએ તો જેન નામધારી થઇને પાપીઓને નાશ કરવા માટે કેડ બાંધવી પડશે, કેમકે પાપીઓને નાશ કરવામાં એક હિંસા નામનું પાપ લાગશે, પણ તે પાપીના જિંદગી સુધીના અઢારે પાપસ્થાનકો રોકવાને લાભ મળશે, પણ એવી રીતે કરવાનું કોઈપણ વિવેકી કે શાસ્ત્રજ્ઞ કહેતાજ નથી. જે બચાવ્યા માત્રનો લાભ ન માનીએ અને બચનારાની શેષ જિંદગીમાં કરાતા પાપિની અનુમોદના બચાવનારને થએલી એમ માનીએ, તે મેવકુમારને જીવ હાથીના ભવમાં સસલાને બચાવીને, તેના પ્રભાવે બીજે ભવે સમ્ય દર્શન પ્રાપ્ત કરી ચારિત્રને મેળવી આત્મકલ્યાણ કરનારો Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ તપ અને થાતજ નહિ, અને તે હાથીના ભવની અનુકંપાનું દૃષ્ટાંત શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજ ધર્મને અંગે કષ્ટ સહન કરવામાં આપતજ નહિ. એમ નહિ કહેવું કે સસલાને તે હાથીએ માર્યો નહિ તે રૂપ અનુકંપા અહીં લેવી, પણ બચાવવાની બુદ્ધિરૂપ અનુકંપા ન લેવી, કારણ કે નહિ મારે એનું જ નામ અનુકંપા લઈએ તો પ્રથમ તે અભયદાન અને અનુકંપાદાન એક થઈ જાય. વળી કોઇપણ જીવ પિતાની જિંદગીમાં જેને સતત નાશ કરતે હોય તે પણ તેને નાશ નહિ કરેલા જીવો અનંતગણું છે તેથી તે બધાની દયાનો લાભ મળી જાય, અને તેથી કેપણુ જીવ ચાહે તે હિંસક હોય તેને દુર્ગતિએ જવાનું રહે જ નહિ, પણ આ વાત કોઇપણ શાસ્ત્ર કે શાસ્ત્રાનુસારી માનતો કે મનાવતો છેજ નહિ, અને તેથી તથા શ્રીજ્ઞાતાસૂત્રમાં કહેલા મેઘકુમારના માત્ર સસલાની કહેલી અનુકંપાના દષ્ટાંતથી દરેક શાસ્ત્રાનુસારીને માનવાની ફરજ પડશે કે બચાવવાની બુદ્ધિ તેજ અનુકંપા છે, અને તેથી જ ચાવનારને માત્ર બચાવ વાની બુદ્ધિરૂપી અનુકંપાનું જે ફળ મળે છે. Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #553 -------------------------------------------------------------------------- ________________ ઉપન ૪૨૩ અનુકંપા અને અહિંસાના વિષયની ભિન્નતા એ પણ યાદ રાખવું કે હિંસા વર્જવાની બુદ્ધિ તે વ્રતને વિષય છે, અને અનુકંપા કરવી તે સમ્યકૃત્વને વિષય છે, અને તેથી બચાવવાની બુદ્ધિવાળાને અનુકંપાનું ફળ જ મળે છે, પણ બચનારના પાપોનું અનુમોદન લાગતું નથી, તેવી રીતે અહીં પણ સમ્યગ્દર્શનવાળા જીવની ભક્તિ કરતાં તે ભક્તિ કરનાર મહાપુરુષને સમ્યગદર્શનાદિની અનુમોદના, સહાય, વિગેરે દ્વારા લાભ જ થાય છે, પણ તે સમ્યગ્દર્શનવાળાના કરેલા પાપનું અનુમોદન તે ભક્તિ કરનારને લાગતું નથી. માટે દર્શનની શુદ્ધતાને કે સામાન્ય દર્શનમાત્રને ધારણ કરનારાઓની ભક્તિમાં સાવઘનિરવદ્યપણું સાધિકરણ નિરધિકરણપણું વિચારવું કે વિચારવાનું કહેવું તે મિથ્યાદર્શન સિવાય બીજું કાંઈજ નથી. વિરતિવાળાઓની વિશેષપાત્રતા અને ચારિત્ર પદના આરાધના માટે તેની ભકિત મહારાજા શ્રીપાળ ચારિત્રપદને આરાધન કરનારા હાઈ વિશેષ વિરતિવાળાઓની ભકિત કરવામાં લીન થઈ ચારિત્ર પદનું આરાધન કરે છે એ વાત આપણે ઉપરની ગાથામાં Shree Sudharmaswami Gyanbhandarkarærágyainbhandar.com Page #554 -------------------------------------------------------------------------- ________________ તપ અને રિફળ મારો એ પદથી જોઈ ગયા. જ્યારે સામાન્યપણે સમ્યગ્દર્શન પામવાવાળાને જન્મ પણ કૃતાર્થ અને સફળ ગણાય, અને તેથી તે સમ્યગ્દર્શન પામનાર ભકિત પાત્ર બને તે પછી જેઓએ સમ્યગ્દર્શનની સ્થિતિ કરતા પોપ અને સાગરેપમોની મેહનીય કર્મની સ્થિતિઓ તેડી નાખી, આત્માને દેશવિરતિ કે સર્વવિરતિને પાત્ર બનાવ્યા છે, તેવા પુરુષોની ભક્તિ કરવામાં અપૂર્વ ભાવ હેય તેમાં આશ્ચર્યજ શું? વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જે મનુષ્યને જે ગુણની આરાધના કરવી હોય તે મનુષ્ય તે ગુણની ઉત્કૃછતાવાળાઓની પૂજા, ભક્તિ કરવી જ જોઈએ. ગુણવાળી વ્યકિતની આરાધનાની જરૂર જે કોઈપણ મનુષ્ય ગુણની આરાધના કબૂલ કરે, પણ તે ગુણવાનની આરાધનાથી વિમુખ રહે કે તે ગુણવાળા એકની પણ વિરાધના કરનારે થાય તે તે ગુણની કબુલાત વ્યર્થ ગણાય એટલું જ નહિ પણ તે મનની કબુલાત કરનારો સંસારચક્રમાં રખડી મરે. ધ્યાન રાખવું કે ગાલે અને જમાલિ કેવળજ્ઞાન અને કેવળShree Sudharmaswami Gyanbhandarukmararágyanbhandar.com Page #555 -------------------------------------------------------------------------- ________________ Guપન ૪૨૫ - - - જ્ઞાનીઓને સંપૂર્ણપણે માનવાવાળો છતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજ રૂપી ગુણવાળી વ્યકિતને નહિ માનવાથી કે તેની વિરાધના કરવાથી સંસારસમુદ્રમાં સરી પડયા છે. શ્રીભગવતીસૂત્રને વાંચનારા અને સાંભળનારાએની ધ્યાન બહાર તો નહિ જ હોય કે ગોશાલો ભગવાન ઋષભદેવજી વિગેરે વીસ તીર્થકરને માનવાવાળ હતો, છતાં શ્રમણ ભગવાન મહારાજરૂપી એક તીર્થકરને નહિ માનવાથી અને તેને વિરોધ કરવાથી અનંતકાળ સંસારસમુદ્રમાં રખડી ગયે. અર્થાત્ ગુરુવાળાની આરાધના અને તેની વિરાધનાને ત્યાગ કરવાદ્વારાએજ ગુણની આરાધના થાય છે, માટે મહારાજા શ્રીપાળ ચારિત્રપદની આરાધનાને માટે દેશવિરતિ અને સર્વવિરતિઓને ધારણું કરવાવાળાઓની ભક્તિ કરવા માટે તત્પર થએલા છે. ભકિત કરતી વખત ધારેલા ગુણેની પ્રાપ્તિ વળી એ પણ એક વાત ધ્યાનમાં રાખવી કે જેનું આરાધન કરીએ તે વ્યકિતમાં અનેક ગુણ હોય છતાં પણ તેના જે ગુણેને ઉદ્દેશીને તેનું આરાધન કરીએ તે Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com Page #556 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ તપ અને ગુણેને રોકવાવાળા કર્મોને તેથી નાશ થાય. સ્થૂલભદ્રસ્વામી, જબૂસ્વામી સરખા મહાપુરુષોનું સ્મરણ, કીર્તન જે તેમના બ્રહ્મચર્યના ગુરુને અંગે કરવામાં આવે છે, તે આરાધન કરનારને બ્રહ્મચર્ય પ્રાપ્ત કરાવનાર, સ્થિર કરાવનાર કે દઢ કરાવનાર થાય છે, અને તેથી જ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસુરિજીયેગશાસ્ત્રની અંદર સ્થૂલભદ્રાદિ મહાપુરુષોના સ્મરણની વખતે તેમના તે મૈથુનનિવૃત્તિના ગુણને સ્મરણ કરવાનું જણાવે છે, અને તેના ફળ તરીકે પણ ત્યાં જ બ્રહ્મચર્યની પ્રાપ્તિ, સ્થિરતા અને રક્ષણ સ્પષ્ટ અક્ષરમાં સૂચવે છે. તેવી રીતે અહીં પણ વિરતિને ધારણ કરવાવાળા મહાપુરુષો જે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ગુણોવાળા જરૂર હોય છે, પણ અહીં ચારિત્રપદની આરાધનાનો પ્રસંગ હોવાથી અને ચારિત્રને રોકનારી કમેને નાશ કરવાને ઉદેશ હોવાથી તે વિરતિવાળાના વિરતિરૂપી ગુણને આગળ કરીને ભકિત કરવાનું જણાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com Page #557 -------------------------------------------------------------------------- ________________ કલાપન વ્રતાદિના પાલન અને ભકિતનું ભાવ અનુષ્ઠાનપણું કરવા શું કરવું ? દ્રવ્યાનુષ્ઠાન કહેનારાઓને ચેતવણી ૪૨૭ આગળ જણાવ્યા પ્રમાણે મહુારાજા શ્રીપાળજી વ્રત અને નિયમેા પાળવાદ્દારાએ તથા વિરતિમાં એકનિષ્ઠાવાળા બનેલાઓની ભક્તિદ્વારાએજ માત્ર ચારિત્રપદનું આરાધન કરે છે તેમ નથી, કેમકે વ્રત, નિયમનું પાલન અને વ્રતધારીની ભક્તિ એ બંને દ્રવ્યચકી પણ ખની શકે. જો કે શ્રીપાળ મહારાજાએ કરેલું તે આરાધન દ્રવ્યથકી હતું નહિ. તેવા ધર્મિષ્ઠાના બુદ્ધિએ કરાએલા આરાધનને દ્રવ્યઆરાધન તે। તેએજ કહે કે જેઓને દ્રવ્યઆરાધનનું લક્ષણુ માલમ ન હેાય, અગર ભાવઆરાધનના ઉઠાવગીર અન્યા હાય, કેમકે દ્રવ્યઆરાધન ત્યારેજ કહેવાય કે જેનું આરાધન કરે છે તેના ગુણાનું બહુમાન અંતઃકરણમાં ન હોય, પણ માત્ર કાપણુ લાલચે કે અનુપયેાગપણે તે ખારાધન કરવામાં આવતું હૈાય, અર્થાત્ જિનેશ્વર ભગવાનના શાસનમાં દર્શાવેલી સામાયિક, પૌષધ, પુજા, પ્રતિક્રમણ વિગેરે ક્રિયાને કરનાર મહાપુરુષને Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ તપ અને જેઓ દ્રવ્યક્રિયા કરનાર ગણે છે, તેઓ ખરેખર તે મહાપુરુષોની ભાવપૂજાના ચાર છે, એટલું જ નહિ પણ તે મહાપુરુષોને લાલચુ કે બેવકૂફ તરીકે સમજાવી બેટી કલંક દેનારાજ છે. વિશિષ્ટ જ્ઞાની મહારાજ સિવાય કેાઈપણ ક્રિયા કરનારને દ્રવ્યક્રિયા કરનાર તરીકે કહેવાને હક જગતમાં કોઈને પણ નથી, કેમકે જે મનુષ્ય ક્રિયા કરનારના આત્માને જાણુ શક્તો નથી, તે મનુષ્ય તે ક્રિયા કરનારના આત્માના ભાવને શી રીતે જાણી શકે ? અને જ્યાં સુધી ક્રિયા કરનારના આત્માના ભાવને જાણી શકીએ નહિ ત્યાં સુધી તે ક્રિયા કરનારો આત્મા મોક્ષની પ્રાપ્તિ કે આત્મકલ્યાણની બુદ્ધિએ ક્રિયા કરતો જ નથી એવું કહેવાનો હક શી રીતે મળે? પણ શાસનના શત્રુ એને અને ક્રિયાના કટ્ટર વિરોધીઓને પિતાને શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરવી નથી, અને બીજાઓ શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરતા હોય તેને શાસ્ત્રોક્ત ક્રિયાઓથી મ્યુત કરવાનું ધ્યેય હોય તેવા શાસન શત્રુઓને આ સત્યતત્વને ક્ષણભર વિચાર પણ આવે ક્યાંથી? અને તેથી જન્મધ મનુષ્ય જેમ લાલ, પીળા વિગેરે રંગેના જ્ઞાનથી દૂર રહે, તેમ Shree Sudharmaswami Gyanbhandarukmarærágyainbhandar.com Page #559 -------------------------------------------------------------------------- ________________ અપન આ લેાકેા ધમ માં પ્રવતેલા ધર્મિકોના ભાવને ગણતરીમાં ન લે તે તેમની દશાનેજ સૂચવે છે. દ્રવ્યાનુષ્ઠાન તરીકે વ્રતાદિત ગણવાના હેતુ આ લેખમાં જે ઉપર જણાવવામાં આવ્યું કે વ્રત, નિયમનું પાલન અને દેશથી કે સર્વથી વિરતિ ધારણ કરનારાઓની ભક્તિ દ્રવ્યથી પણ થાય છે, તે માત્ર આગળના વિશેષણુની અવતરણા તરીકે અને જગતમાંના માત્ર કાક તેવા જીવની તેવી દ્રવ્યપ્રવૃત્તિ થવાના સંભવની અપેક્ષાએ છે, અને તેત્રા સંભવને દૂર કરવા માટે તથા શ્રીપાળ મહારાજાનું આરાધન ભાવઆરાધનરૂપેજ છે એવેા નિશ્ચય કરાવવા માટે શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે-નષમજુરોનું એટલે અઢાર હજાર શીશાંગમય, પંચમહાવ્રતમય અને કુટુંબકબીલા, ધનધાન્ય વિગેરે રૂપ સંસારને સર્વથા વાસરાવવાવાળા સાધુમહાત્માઓનેજ જે ક્ષાંતિઆદિ દૃશ પ્રકારના કે પડિલેહણુઆદિ દશ પ્રકારના, કે ઈચ્છામિાકિ દશ પ્રકારની સમાચારીરૂપ જે ધર્મ તેના અનુરાગ એટલે અત્યંત બહુમાન અને પ્રીતિદ્વારાએ ચારિત્રધમ નું આરાધન કરે છે. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com ૪૨૯ Page #560 -------------------------------------------------------------------------- ________________ તપ અને શ્રી જનશાસનની ઉત્પત્તિની જરૂર જિનેશ્વર મહારાજના શાસનમાં હિંસાદિક અઢારે પાપસ્થાનકનું સ્વરૂપ નિરૂપણ કરવું તે પ્રથમ નંબરે જરૂરી છે, કેમકે જૈનશાસન જગતના ઉદ્ધાર માટેજ ઉત્પન્ન થએલું છે, અને જૈનશાસનારાએ જગતને જે ઉદ્ધાર માનવામાં આવ્યો છે તે શરીરના હુષ્ટપુષ્ટપણને લીધે કે આરોગ્યતાને અંગે નહિ, તેમજ રૂપાળાપણું, મજબુતપણું કે તેની ઉંચાઈ પણને અંગે નહિ, રાજઋદ્ધિ, ધન, માલમિલ્કત, વાડી, બંગલા, મહેલઆદિની ઉન્નતિ કે પ્રાપ્તિને માટે નહિ, હીરા, મોતી, મણિ, મુંગીઆ, પન્ના કે સેનારૂપાની ઉત્પત્તિ, પ્રાપ્તિ, વૃદ્ધિ કે રક્ષણ માટે નહિ, માતાપિતા, પુત્ર, સ્ત્રી, ભાઈ, બહેન કે અન્ય કુટુંબકબીલાને મેળવવા માટે નહિ, નાત, જાત, દેશદ્વારાએ બાહ્ય સુખ મેળવવા માટે નહિ. જોકે ઉપર જણવેલું બધું જૈનશાસનના સદાચારને પ્રતાપે મળે છે એ ચક્કસ છે, પણ તે જૈનશાસનની ઉત્પત્તિ તે વસ્તુઓ માટે કરવામાં આવેલી નથી. જૈનશાસનની ઉત્પતિ તે જગતમાં વર્તતા અન્ય પદાર્થોથી જે દુખે ટળી શકે Shree Sudharmaswami Gyanbhandavwmarærágyatnbhandar.com Page #561 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૪૩ 3ની બુદ્ધિજ આ અહિ તો થાયજ "વાં દુખે. નહિ, અને જે સુખે તેનાથી મળી શકે નહિ, તેવાં દુઃખો ટાળવા માટે અને સુખો મેળવવા માટે જ થએલી છે. તે જગતના બાહ્ય પદાર્થોથી ન ટળી શકે તેવાં દુઃખ દરેક સમજુ પ્રાણીના ધ્યાનમાં છે, પણ દુર્ભાગ્યના ઉદયે તે દુઃખો તરફ તેઓની દુઃખ તરીકેની બુદ્ધિ જાગ્રત થએલી નથી, અને જ્યારે તે દુઃખને અંગે દુઃખ તરીકેની બુદ્ધિજ જાગ્રત ન થાય, તો પછી તેને દુઃખ તરીકે માનીને ટાળવાની બુદ્ધિ તો થાયજ ક્યાંથી? બાહપદાર્થોથી ન ટાળી શકાય તેવાં દુઃખોનું નિવારણ કરવાનો માર્ગ ઉપર જણાવેલાં દુઃખ તે એજ કે જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરેના દુઃખો છે. વાચક સહેજે સમજી શકશે કે પહેલા જણાવેલા પદાર્થોથી આ દુ:ખે, એક અંશ પણ ઘટી શકતાં નથી, પણ વાસ્તવિક રીતિએ વિચાર કરતાં જણાશે કે પહેલા જણાવેલા પદાર્થો જ આ દુઓને ઉભા કરનારા છે. જયારે આવી રીતે સ્પષ્ટપણે અનુભવમાં આવતાં જન્માદિક દુઃખો પણ મનુષ્યની દુઃખબુદ્ધિ ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ તપ અને કરતાં નથી, તે। પછી તે જન્માદિ દુઃખાતે ટાળવાની મુદ્ધિ અને તેને ટાળવાના ઉપાયાને અમલ કરવાની વાતમાં તા ક્રાઇકજ આવે તે સ્વાભાવિકજ છે. મરણભયને ધરનારૂ આખુ જગત છે પણ જન્મભયને ધારે તેજ સમજી. સામાન્ય રીતે જો કે સંસારના દરેક પ્રાણીઓ મરણુથી ભય પામે છે, અને કવિએ પશુ તેનેજ અનુસરીને મળપ્તમં સ્થિ મયં એ વાકય તથા सव्वे जीवावि રન્તિ નીવિડંન મિિષ્ત્રનું અર્થાત્ મરણ સરખા જંગતમાં ક્રાઇ ભય નથી, અને સર્વ પશુ જીવે જીવવા ઇચ્છે છે. કાપણુ મરવા ઇચ્છતું નથી. આવી સ્થિતિ સામાન્ય રીતિએ છતાં પણ જગતના જીવે માત્ર મનારથી મરણને ટાળવામાં મસ્ત રહે છે, પણ મરણના કારણભૂત કર્માંને તેને એક અશે પણ વિચાર આવતા નથી. જેને મરજીના પણ ખરાં કારણેા જાણી તેને ટાળવાના વિચાર થતા નથી, તેને મરણના હેતુઓ ખેાળ વાના વિચાર થાયજ કયાંથી ? Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #563 -------------------------------------------------------------------------- ________________ ઉષાપત ૪૩ મરણભયની વ્યર્થતા ને જન્મ ટાળ્યા સિવાય મરણની અનિવાર્યતા આ સ્થાને ખરેખર આશ્ચર્યની તે બીના એ છે કે જે વસ્તુ નિયમિત થવાની જ છે, અને જેનો પ્રતિકાર ઇંદ્ર, દેવતા, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, રાજા, મહારાજા, શેઠીઆ, શાહુકાર, નોકર, ચાકર, રંક, દરિદ્ર, કોઈની પણ ઉપર જેને ડંકા વાગ્યા વગર રહ્યો નથી, એટલું જ નહિ પણ ત્રિલોકનાથ તીર્થકર, સર્વ લબ્લિનિધાન ગણધરો લેાકાલોકને દરેક ક્ષણે દેખનાર અને જાણનાર કેવલિભગવંતે તથા એક અંતમુહૂર્તમાં સોળ હજાર, ત્રણસો ત્યાસી મહાવિદેહના હાથી જેટલી શાહીથી લખાય તેવાં શાસ્ત્રોમાં ઉલટસુલટી ઉપયોગ મેલી શકનારા શ્રુતકેવલી મહારાજાઓ પણ જે મરણના પંજામાં સપડાયા સિવાય રહ્યા નથી, તેવા મરણને નિવારી શકાય એમ માનવું કે તેનાથી પર રહેવાના મનોરથ કરવા અથવા તે તેનાથી સમગ્ર જીવન સુધી કરતા રહેવું એ માન્યતા, મનોર અને ડર કેઈપણ પ્રકારે સજજનોને શેભે તેવું નથી. જે મરણને સર્વથા દૂર કરવું Shree Sudharmaswami Gyanbhandavmarærágyanbhandar.com Page #564 -------------------------------------------------------------------------- ________________ * તપ અને હાય ! વર્તમાન ભવના મરણની ઉપેક્ષા કરી, અન્ય મરાને પ્રતિબંધ કરવા માટે પુષોએ પરમાર્થિક પ્રયત્ન આદરવા જોઇએ. યાદ રાખવું કે તે અન્ય મરણાને ટાળવાનું પણ ત્યારેજ શકય બને કે અન્ય જન્માતે ટાળવામાં આવે. એટલાજ માટે નીતિકારનું પહેલું જ પદ દરેકે લક્ષમાં લેવું જોઇએ કે નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ અર્થાત્ સંસારચક્રમાં જન્મ પામેલા જીવતે મૃત્યુ થવુ એ નિશ્ચિતજ છે. કાઇપણ જીવ જન્મ પામ્યા તે મર્યા સિવાય રહેવાના નથી, અને જે સાંસારચક્રમાં જન્મતા નથી, તેને કાઈપણ કાળે મરણના સપાટામાં સરકવું પડતું નથી. તત્ત્વષ્ટિએ એમ કહી શકીએ કે મરણને રાકવું તે અશકયજ છે, પણ પુરુષ પાતા પુરુષાર્થ ફેરવે અને કાષ્ટક કરી શકે તે તે માત્ર જન્મ રોકવાથીજ થઇ શકે. જન્મને રેાકયા વગર મરણુ રકાતું નથી અને જન્મને શકનારા મહાત્માઓને મચ્છુ પડખે પણ ચઢતું નથી. અર્થાત્ વાસ્તવિક રીતે સમજી મનુષ્યોને ભય રાખવાનું કાઇપણુ સ્થાન ડ્રાય । તે માત્ર જન્મનીજ ાા છે. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #565 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન ૪૩૫ મરણભય તે અવગુણ ને જન્મભય તે ગુણ શાસ્ત્રકાર મહારાજાઓ પણ મરણને અંગે એજ જણાવે છે કે તે જ મહાત્મા જગતમાં જાહેજલાલીવાળો ગણાય કે જેણે મરણને ભય છોડેલો છે. સાધુમહાત્માએને અંગે મરણને ભય છોડવો એ જ્યારે ગુણ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેજ મહાપુરુષોને અંગે ગર્ભમાં રહેવું અને જન્મ લેવો એ કાર્યોને અંગે ભય રાખવો તે સાધુમહાત્માના ગુણ તરીકે લેખવામાં આવે છે. એટલે કે મરણને ભય એ કાયરતાની કઠી અને અધમતાની નિશાની છે, પણ જન્મ વિગેરથી ભય પામ તે ઉત્તમતાનું સ્થાન અને મહાત્માપણની મોજ છે. જન્માદિકના ભયનું બાહ્યપણું પણ કર્મના ભયનું બાહ્યદષ્ટિએ આ જન્મના ભયને ટાળી જન્માદિક સર્વ દુઃખોથી મુક્ત થવાની વાત જણાવી, પણ તત્વદષ્ટિએ વિચારીએ તે આત્માના એકએક પ્રદેશ ઉપર કર્મરાજાના અનંત અનંત પરમાણુઓની ચકી બેઠેલી છે, અને માત્ર શરીર, વાચા, મન, શ્વાસોચ્છવાસ કે જીવન Shree Sudharmaswami Gyanbhandarkimarærágyanbhandar.com Page #566 -------------------------------------------------------------------------- ________________ તપ અને અને મરણુ એ બધાં તે ચેાકીની ચતુરાઇનીજ ચાવટ છે, એટલુજ નહિ પણ આત્માના સ્વભાવભૂત એવા જ્ઞાનાદિકા પણ તેના દ્વારાએ ઉત્પન્ન થાય છે, અને કેટલાંક નાનો તા તેના દ્વારાએજ ઉત્પન્ન થાય, ટકે અને વધે છે. વાસ્તવિક રીતિએ આત્માના સ્વરૂપને જાણુવાવાળા જાણકાર પુરુષા આવી રીતની આત્માની અનાદિથી ચાલી આવતી ગુલામીમાં ગેાથાં ખવાય છે એ વાતને ભય કરમાં ભયંકર સમજ્યા વિના રહેજ નહિ. એ જન્માદિક દુઃખાના નિવારણતે માટેજ જૈનશાસનની ઉત્પત્તિ છે. પાપી રાકવાના રસ્તા તે સ્વાભાવિક દશા પ્રાપ્ત કરવાના સરલ મા તે જન્માદિક દુઃખાનું નિવારણ તેના કારણભૂત હિંસાદિક કાર્યોથી થતા પાપેાના નિવારણુ સિવાય ખની શકેજ નહિ, માટે જૈનશાસને કુટિલતાની કૅાટિમાં કુશલ અનેલા ક્રર્મીના કારમા જુલમને કાપવા માટેજ કમર *સવી છે, અને જ્યારે સ કટકનું કાસળ કાઢી નાખવામાં આવે, ત્યારે દર્દીના થી થતા આરાગ્યસુખની માફ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૪૩૬ Page #567 -------------------------------------------------------------------------- ________________ ઉણાપન ૪૪૭ આત્મા સ્વાભાવિક અનુપમ અવ્યાબાધ સુખને સદાકાલને માટે ભેગવનારે થાય છે, પણ તે કર્મ હાથથી પકડીને કાઢી મેલી શકાય કે દરવાજા બંધ કરીને રોકી શકાય એવી ચીજ નથી, છતાં જેમ અજવાળું એ પકડી નહિ શકાય એવી ચીજ છતાં પણ તેની ઇચછાવાળાએ તેના કારણભૂત દીવાનો કે તેવા અન્ય જ્યોતવાળા પદાર્થને આશ્રય બળવો પડે છે, અને તેવાને આશ્રય ખેળીને જ હાથથી પકડી કે કાઢી ન શકાય તેવા અંધકારને દૂર કરાય છે, તેવી રીતે જૈનશાસન પણ જીવોના કર્મને દૂર કરાવવા માટે પ્રથમ આત્માના સ્વભાવરૂપ સંવરના ઉદ્યોત જારી કરે છે, અને તેથી અંધકાર જેવાં હિંસાદિકથી થતાં પાપકર્મો આપોઆપ દૂર થઇ જાય છે. હિંસાદિક પાપની ભયંકરતાના ખ્યાલને પ્રભાવ આ બધી હકીકત સમજનાર મનુષ્ય સહેલથી સમજી શકશે કે જૈનશાસનની જે કઈ અપૂર્વ મહત્તા છે તે માત્ર હિંસાદિક પાપરૂપી પિશાચેને પલાયન કરાવવામાં જ છે. જૈનશાસનરૂપી સૌની સીળીના પહેલે પગથીએ ૫ણ ચઢેલો તેજ પ્રાણી ગણાય કે જે પ્રાણી Shree Sudharmaswami Gyanbhandarmararágyanbhandar.com Page #568 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ તપ અને આ હિંસાદિક અઢારે પાપસ્થાનકાને પિશાચ કરતાં પણ અત્યંત ભયંકરપણે ગણે જ્યાં સુધી આ હિંસાદિક અઢારે પાપસ્થાનÈાને સંસારના મૂળરૂપે જન્માદિની જાળને જોડનાર તરીકે કે આત્માના અવ્યાબાધ સુખને બાધિત કરનાર તરીકે ન ગણે ત્યાં સુધી જૈનશાસનને હિસાબે તે જીવ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ દૃષ્ટિવાળા થઇ શકયેાજ નથી ? સમ્યગ્દષ્ટિ ને મિથ્યાદષ્ટિ શબ્દના પ્રયોગના હેતુ જૈનશાસનમાં વપરાતા મિથ્યાદષ્ટિ શબ્દથી જેઓને ભડક લાગે છે તેઓએ મધ્યસ્થપણે વિચારવું જોઇએ કે જૈનશાસન કાઇપણ નાત, જાત, કુળ, દેશ કે ચામડીના રગને અંગે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિપણું માનતું નથી, કિન્તુ કાઇપણ નાત, જાત, દેશ કે ચામડીના રંગવાળે હાય પણ જો હિંસાદિક પાપસ્થાનકાની ભયંકરતાનું ભાન મેળવી શકે તેા તે સમ્યગ્દષ્ટિ ગણાય, આમ હાવાથી જેએ પોતાની મેળે હિંસાદિક અઢારે પાપસ્થાનકાને પિશાચ કરતાં પણ ભયંકર માનવાને તૈયાર નથી અને જિનેશ્વર મહારાજના માત્ર હિતનેાજ ઉપદેશ કરનાર Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #569 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન re સનુંપણું પ્રાપ્ત થયા પછીજ કથન કરાયેલ અને આગળ પાછળના અર્થાંમાં નિઃસ્વા પણ હાવાથી અંશે પણ વિરાધ ન આવે એવું હાવાથી જેને મેક્ષની ઇચ્છાવાળા સત્પુરુષાએ ગ્રહણ કરેલું છે એવા જૈનશાસનને સાંભળવાથી પશુ હિંસાદિક અઢારે પાપસ્થાનકાની પ્રવૃત્તિ એ પિશાસ્ત્રની પ્રવૃત્તિ કરતાં ભયંકરમાં ભયંકર લાગે નહિ તેવા સમ્યગ્દષ્ટિની શ્રેણીથી નિસરી ગએલા મનાય અને મિથ્યાદષ્ટિપણાની મત્ત દશામાં મહાલતા લેખાય. તેમાં ક્રાપણુ જાતને પક્ષપાત કે દ્વેષ છે એમ કહી શકાયજ નહિ. હિંસાદિક પાપાને છાંડવાની દ્ધિ એજ ધર્માનુરાગ આવી રીતે જ્યારે હિંસાદિક પાપાતે ખપ તરીકે જાવા એજ સમ્યગ્દર્શનની સીડી છે તે। પછી આ વાત સહેજે માનવી પડશે કે શાસનના સૌધમાં સહેલ કરવાની લાગણીવાળા લેાકાએ એ હિંસાદિક પાપાને પરિહાર કરવા તેજ ધ્યેય તરીકે છે એમ માનવું જોઇએ. આગળની ગાથામાં અને ચાલુ અધિકારને અંગે જે અનુરાગના સ્થાન તરીકે તિક્ષમ એટલે સાધુધમ ગણા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #570 -------------------------------------------------------------------------- ________________ તપ અને વવામાં આવેલ છે તે બીજે કઇજ ધર્મ નહિ પણ આ હિસાદિક પાપોનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવારૂપજ તે યતિધર્મ છે. સાધુધર્મને રાગ હેાય તેજ સમ્યકત્વ, દેશવિરતિ ને સર્વવિરતિ આવા યતિધર્મ એટલે સાધુધર્મ ઉપર જ્યાં સુધી જીવને રાગ થાય નહિ, ત્યાં સુધી તે જીવ બ્રાસનની શીળીના પહેલે પગથીએ પણ નહિ આવેલ હોવાથી, નથી તે તે સમ્યગ્દષ્ટ, નથી તે તે દેશવિરતિધારી કે નથી તે તે સર્વવિરતિધારી. યતિધર્મને રાગ એજ સમ્યગ્દર્શનાદિની જડ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જેને એ હિંસાદિક પાપના પરિહારરૂપી યતિધર્મ એટલે સાધુધર્મની ઉપર અનુરાગ ઉલો નથી, કર્તવ્યતા તરીકે વિચારોનો વિમળ પ્રવાહ પ્રવ નથી, તેણે મેળવવાના મનોરથોની માળા મહાલતી થઈ નથી, ત્યાંસુધી સમ્યગ્દર્શનની ભગવાન વીતરાગપરમાત્માની પૂજા વિગેરે કરાતી ક્રિયા સામાયિક, પ્રતિ કમણ, પૌષધ વિગેરે દેશવિરતિની વતને તથા ધન, Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #571 -------------------------------------------------------------------------- ________________ જણાપન ૪૪૧ - - ધાન્ય, કુટુંબકબીલો, માતાપિતા, પુત્ર, સ્ત્રી અને દુનિયાની તમામ મોજમજાઓ છોડીને અંગીકાર કરેલી અનગારતા કેવળ દુનિયાના દેખાવનો ભાગ છે, માટે દરેક સમ્યગ્દષ્ટિ, દેશવિરતિવાળા કે સર્વવિરતિવાળાઓએ આગળ જણાવેલા હિસાદિક પાપના પરિહારરૂપ યતિધર્મ એટલે સાધુધર્મ ઉપર અવિહડપણે રાગ રાખવો એ સમ્યગ્દષ્ટિપણાદિકની પ્રથમ કળા છે. સમ્યગ્દર્શનને ધરાવનારની ઉત્તમતા અને તેઓની અલ્પતા જગતની અંદર સામાન્ય ગુગોની પ્રાપ્તિ થવી એ મુશ્કેલ છે, તે પછી સમ્યગ્દર્શનાદિ જેવા અવ્યાબાધપદના અવ્યાહત સાધનને પ્રાપ્ત કરવા માટે નસીબદાર ઘણું ઓછાજ જીવો હોય તે સ્વાભાવિક જ છે. શાસ્ત્રકાર મહારાજાઓ પણ સમ્યગ્દર્શન પામેલાની સંખ્યા જગતના સર્વછના અનંતમા ભાગે જ માને છે. જ્યારે સમ્યગ્દર્શન એ કેવળ માનસિક કે આત્મવિચારણીય ચીજ છે, કેમકે તે શુદ્ધ તત્વની શ્રદ્ધાસ્વરૂપજ છે. તે શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા ધરાવનારો સમ્યક્ત્વવાળા પુરુષ અઢાર પાપસ્થાનShree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #572 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ તપ અને કમાંથી માત્ર મિથ્યાદર્શનશલ્ય નામના અઢારમાં પાપ સ્થાનકને જ ત્યાગ કરનારા હોય છે, એટલે માત્ર ખોટી માન્યતા અને શ્રદ્ધાનેજ છોડવાની હોય છે. હિંસા વિગેરેની પ્રવૃત્તિરૂપ બાકીના સત્તર પાપસ્થાનકોમાંથી એક પણ પાપસ્થાનકને સરાવવાનું કે ત્યાગ કરવાનું તેને નિયમિત હેતું નથી. છતાં તે માત્ર શ્રદ્ધા ધરાવનારાઓની સંખ્યા પણ જ્યારે સર્વજીવના અનંતમા ભાગે છે, તે પછી તે શ્રદ્ધાની પ્રાપ્તિ થવી કેટલી મુશ્કેલ છે એ સમજવું કઠિન નથી, અને તે અનંત હિસ્સો કઠિનતાવાળો છે એમ સમજવામાં આવે તો તે કઠિનતાને પસાર કરનાર સમ્યગ્દષ્ટિ જીવોની મુશ્કેલી અને દુર્લભતા સહેજે ખ્યાલમાં આવી જશે, અને જે તે ખ્યાલમાં આવશે તે શાસ્ત્રકાર દેવેન્દ્રપણું નરેન્દ્રપણું અને ચક્રવતિપણું પ્રાપ્ત થાય તેના કરતાં પણ સમ્યગ્દષ્ટિપણની પ્રાપ્તિ થવી જે અત્યંત દુર્લભ જણાવે છે તે પણ સમજાશે. જૈનધર્મની વાસનાનું ચક્રવર્તિપણા કરતાં મહત્વ વળી ધર્મપ્રેમી પુરુષ ભવાંતરને માટે પ્રણિધાન કરતાં Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #573 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન ૪૪૩ પણ ચક્રવર્તિપણ કરતાં જૈનધર્મ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિને શ્રેટ ગણાવતાં જે કહે છે કે – जिनधर्माद् विनिर्मुक्तो मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि जैनधर्मानुवासितः ॥१॥ અર્થાત્ જૈનધર્મ એટલે સમ્યક્ત્વના ગુણથી રહિત એવો ચક્રવર્તી પણ ન થાઉં, પણ ચાકર અગર ગુલામની અવસ્થામાં પણ હું જૈનધર્મથી એટલે સમ્યગ્દર્શનના ગુણથી વાસિત થાઉં. આવી રીતે શાસ્ત્રકારોએ જણાવેલા અને શ્રાવકેએ કરાતા પ્રણિધાનને સૂક્ષ્મદષ્ટિએ વિચારનારે મનુષ્ય જૈનધર્મ એટલે સમ્યગ્દર્શનની દુઃપ્રાપ્યતા સમજ્યા સિવાય રહેશે નહિ, અને જે સમ્યગ્દર્શનની દુઃપ્રાપ્યતા ધર્મપ્રેમીને અંતઃકરણથી લાગશે તો તે ધર્મપ્રેમી મનુષ્ય સમ્યગ્દર્શનને વ્યવહારથી કે નિશ્ચયથી ધારણ કરનારા ઉપર અપ્રતિમ પ્રેમ ધારણ કરશે તેમાં નવાઈ નથી. સાધર્મિપણુના સંબંધની ઘણુજ અ૮૫તા આજ કારણથી શાસ્ત્રકારે સાધર્મિક સાથે સાધમિકપણાનો સંબંધ પ્રાપ્ત થવો મુશ્કેલ ગણે છે, કેમકે આ અનાદિ સંસારચક્રમાં વ્યવહારરાશિના સર્વ જીની સાથે Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com Page #574 -------------------------------------------------------------------------- ________________ તપ અને માતાપિતા, પુત્ર, ભગિની, ભાર્યા શેઠ, નોકર, રાજા, પ્રધાન, શત્રુ, મિત્ર વિગેરે સર્વ જાતના સંબંધ અનંતી વખત મળી ચૂક્યા છે, પણ સાધર્મિકપણાના એટલે કે જૈનધર્મ પ્રાપ્ત કરનાર તરીકે સંબંધ અનંતી, અને ખાતી કે સંખ્યાતી વાર તે શું પણ પ્રાયે કરીને કોઈ વખત પણ પ્રાપ્ત થએલો નથી. આજ કારણથી ધર્મપ્રેમી મનુષ્ય ધન, માલ, કુટુંબકબીલે અને પિતાના જાતના ભેગે પણ જૈનધર્મના ધુરંધરોની ભક્તિ કરવાને તૈયાર થાય છે. સાધમિકોના વાત્સલ્યનું ફરજીયાતપણું શાસ્ત્રકારો પણ સમાન ધર્મ એટલે જનધમને પામનારાઓનું એટલે સમ્યક્ત્વને પામનારાઓનું વાત્સલ્ય કરવું તે પણ પ્રશંસાની માફક ફરજીઆત ગણે છે. અર્થાત વાત્સલ્ય ન થાય તેટલી તે વાત્સલ્ય નહિ કરનારના સભ્યદર્શનના આચારની ન્યૂનતા છે. સાધમિકેના પ્રભાવે દ્વીપની રક્ષિત દશા આજ સમ્યગ્દર્શનાદિ ધર્મના પ્રભાવે લવણસમુદ્ર સરખે સમુદ્ર, સોળ સોળ હજાર યોજનની શિખા ધારણ Shree Sudharmaswami Gyanbhandawkwarærágyan bhandar.com Page #575 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઉથાપન કરવાવાળા છતાં જમુદ્દીપને ડૂબાડી દેતા નથી. લેાકાતુભાવે પણ જ્યારે સમ્યગ્દર્શનની આટલી બધી મહત્તા છે, તેા પછી તે જૈનધમ એટલે સમ્યગ્દન પામનારા જીવ ધમ' પ્રેમીને ભક્તિનું અત્યંત પાત્ર થાય તેમાં આશ્ચય શું? અને તેથીજ મહારાજા શ્રીપાળ ચારિત્રપદનુ” આરાધન કરવા માટે ધર્મપ્રેમીઓની ભક્તિ કરે તે ચેાગ્યજ છે. સવ કે દેશ મૂલગુણા ને ઉત્તરગુણાની સહુચારિતાના વિચાર જો કે એકલું સમ્યગ્દર્શન હેાય તેને વિરતિ ન પણ હાય એમ આગળ જણાવી ગયા છીએ, પણ એ જણુ!વેલા વિરતિના અભાવ મુખ્યતાએ મૂલગુણાની અપેક્ષાએ સમજવા, અને મૂલગુણુ વગર પણ ઉત્તરગુણુ ધારણ કરવાવાળા જીવા હાય એ વાત શાસ્ત્રને જાણુનારાઓથી અજાણી નથી, માટે એકલા સમ્યક્ત્વવાળા હેાવા છતાં મૂલગુણુને ન ધારણ કરતાં ઉત્તરગુણને પણ ધારણ કરે તે તેમાં આશ્ચર્ય નથી. શાસ્ત્રામાં સાંભળીએ છીએ અને વર્તમાનમાં દેખીએ પણ છીએ કે ક્રેષ્ઠ સદ્ શ્રદ્ધા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #576 -------------------------------------------------------------------------- ________________ તપ અને - - વાળા જીવો પૂલ હિંસાદિની વિરતિરૂપ અનુવ્રતાને ધારણ ન કરવાવાળા હોય છતાં પણ સામાયિક, પૌષધ, દેશાવકાશિક વિગેરે કરનારા હોય છે. જોકે મુખ્યતાએ ભૂલ હિંસાદિની વિરતિરૂપ જે અનુવ્રત તે રૂપ મૂળગુણ ન હેવાથી તથા ઇંદ્રિયકાયને મનરૂપી બાર અવિરતિમાંથી એકે પણ અવિરતિ ટાળેલી ન હોઈને તેને પાંચમાં ગુણઠાણની પરિણતિ આવી છે એમ નિશ્ચયથી ન કહી શકીએ, પણ નિશ્ચયથી જેને પાંચમા ગુણઠાણાની પરિણતિ ન કહી શકાય તેવાઓને પણ સામાયિક, પૌષધ વિગેરે વિરતિની ક્રિયા કરનારા તરીકે શાસ્ત્રકારો જણાવે છે અને આપણે પણ દેખીએ છીએ. એટલે તેવાઓને કથંચિત્ વિરતિની કટિમાં લઈ વિરતિવાળા મનાય તે આશ્ચર્ય નથી, અને તેવાઓની ભક્તિ તે તરીકે પણ કરવામાં આવે છે તેમાં કોઇપણ પ્રકારની અયોગ્યતા નથી. ગુણઠાણાના નિશ્ચયે વિરતિ નહિ પણ વિરતિના પ્રભાવે ગુણઠાણું આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ક્રિયા કરતાં ગુણઠાણાની પરિણતિ આવે છે, એટલે કે તે તે Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #577 -------------------------------------------------------------------------- ________________ Gણાપન ૪૪૭ - ગુણઠાણાની ક્રિયા તે તે ગુણઠાણુઓને લાવનારી થાય છે અને તેથી જેઓ ક્રિયા કરનારને પિતાના આત્મામાં સમ્યક્ત્વ કે તે તે બીજા ગુણઠાણાનો નિશ્ચય થયા સિવાય ક્રિયા કરવાની મનાઈ કરે છે અને તેમાં દોષ થાય એમ બતાવે છે તેઓ ખરેખર જૈનશાસનથી પિતે ભ્રષ્ટ થએલા છે અને બીજાઓને ભ્રષ્ટ કરે છે. ગુણઠાણની પરિણતિ શિવાય પણ કરાતા તેમાં | દોષ નથી - જે ગુણઠાણાની પરિણતિ ન આવી હોય, અને તે તે ગુણઠાણાની ક્રિયા કરવામાં આવે તેમાં કોઈપણ અંશે જે દેષ હોય તે ભવ્યજીવો તો વ્યવહારથી પણ શુદ્ધદેવ, શુદ્ધગુરુ અને શુદ્ધ ધર્મને માનનારા હાઈ વ્યવહાર સમ્યકત્વવાળા ગણાય અને છતાં પણ તેની ક્રિયા જે દેવપાત્ર ગણવામાં આવે તે પછી અભવ્ય છે કે જેઓ કોઇપણ કાળે સમ્યક્ત્વ પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહિ એટલું જ નહિ પણ જેને મેક્ષની એક અંશે પણ ઇચ્છા થ નથી, થતી નથી કે ગણે પણ નહિ, તેવા દેશવિરતિ કે સર્વવિરતિની Shree Sudharmaswami Gyanbhandaruwarærágyainbhandar.com Page #578 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ તપ અને જે ક્રિયા કરે તેમાં તો દેવને ડુંગરજ હોવો જોઈએ, અને એ દેષના ડુંગરના હિસાબે તો દેશવિરતિ કે સર્વવિરતિની ક્રિયા કરનાર મિયાદષ્ટિ કે અભવ્ય જીવો મરીને તરત નરક કે તિર્યંચની દુર્ગતિમાં જ જવા જોઈએ, પણ સર્વજ્ઞ મહારાજનાં શાસ્ત્રો તો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે મિથ્યાદષ્ટિ કે અભવ્ય જેવો હોય તો પણ તે દેશવિરતિની ક્રિયાથી બારમા દેવલે સુધી અને સર્વ વિરતિની ક્રિયાથી નવયક સુધીના દેવપણાની પ્રાપ્તિ અનંતર ભવમાંજ તે ક્રિયાના પ્રતાપે જ કરે છે. આ હકીકત વિચારનાર મનુષ્યો ક્રિયાના કટ્ટર દુશ્મનોના દેરવાયા દોરાઈ જઈને ગુણઠાણની પરિણતિના અભાવને નામે ક્રિયાને દોષિત માનવા કે કહેવા તૈયાર થશેજ નહિ, હિંસાદિથી વિરતિ ન થાય તોપણ હિંસાદિને પાપરૂપ માનવાં તે વ્યાજબી છે, વળી કેટલાકનું કહેવું એમ થાય છે કે જેઓએ હિંસાદિક પાપોની વિરતિ હમણ કરી નથી, નજીકના કે દૂરના ભવિષ્યમાં કરવાને માટે સક્તિમાન થાય તેમ પણ નથી, તેવા હિંસાદિક પાને પાપ તરીકે માને Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #579 -------------------------------------------------------------------------- ________________ વEાપન ૪૪૯ અને કહે તે એક જાતનો ઢોંગ નહિ તો બીજું શું? કેમકે બારે મહિના, ત્રીસ દિવસ અને સાઠે ઘડી હિંસાદિક પાપ આચરવાં, તેની વિરતિ કરવી નહિ અને એ હિંસાદિક પાપ છે, પાપ છે એમ પોકારવું એ વાચાલપણાનું કાર્ય નહિ તો બીજા શાનું કાર્ય ગણાય ? આવું કહેવાવાળા પ્રથમ જે તે હિંસાદિક પાપોનો પરિહાર કરતા હોય તે પણ તેમનું ઉપર પ્રમાણેનું બોલવું યોગ્ય નથી. તો પછી જેઓ પોતે હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહમાં રાચ્યામાચ્યા રહે અને તેને પાપ તરીકે પણ ન માને તો પછી તેવા હિંસાદિક પાપોને પાપ તરીકે માનનારાઓની વાચાળતા કે ઢગદશા ગણે તે ખરેખર બમણું દેવને પાત્ર હેઇ ભવિષ્યમાં ધમ પણ ન પામી શકે તેવા દુર્લભધિ થાય એ સ્વાભાવિકજ છે. તેઓના હિસાબે રાજાઓને લડાઈઓ કરવી પડે કે કે સમ્યગ્દષ્ટિ દેવિરતિવાળા ધર્મપ્રેમીને પચે સ્થાવરકાયની વિરાધના કરવાની થાય. ચરકુંડમાં જન્મેલ ભાવનજીવન ચેરીથી નિર્વાહ કરે, વેશ્યાની પુત્રી યોવજછવન અાપ્ય વર્તન કરે, વ્યાપારવૃત્તિને બારણું Shree Sudharmaswami Gyanbhandavmarærágyanbhandar.com Page #580 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ તપ અને કરનારાઓ આખી જિંદગી જૂઠાં સાચાં કરે તે બધાઓ જો કે તે તે કાર્યોને છોડી શકે પણ નહિ તો પણ શું તે બધાં કાર્યો કરવા યોગ્ય છે એમ માને ખરા ? અને જે તે તે કાર્યો કરવાને યોગ્ય છે એમ ગણે તો તેમનામાં માણસાઇ મનાય ખરી ? અર્થાત્ માણસાઈને સમજનાર મનુષ્ય કુલાચારે. સંસર્ગ કે સંસ્કારે કઈ પણ અગ્ય કાર્ય કરતે હોય તો તેને અયોગ્ય તો જરૂરજ માને, અને જે તે અયોગ્ય કાયોને અયોગ્ય તરીકે માનવામાં નહિ છોડયા છતાં પણ માણસાઈ ગણવામાં આવે તો પછી અવિરતિ સમ્યગ્દષ્ટિવાળો છવ કદાચ પાપને પરિદ્વાર ન પણ કરી શકે તોપણ પાપને પાપ તરીકે માને એ ખરેખર તેના આત્માની ઉત્તમતાને જ આભારી છે. દેશવિરતિવાળાને સ્થાવરનો આરંભ હોય છતાં તેની હેયતા સ્થિર રહે. દેશવિરતિને ધારણ કરનાર મનુષ્ય આખી જિંદગીમાં સર્વવિરતિ ન પણ ધારણ કરે અને પૃથ્વીઆદિક પચે સ્થાવરાની વિરાધનાના કાર્યો ડગલે ને પગલે કરે, તોપણ તે દેશવિરતિવાળો જીવ જે પૃથ્વી આદિક Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com Page #581 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન સ્થાવરાની હિંસાને પાપ તરીકે ગણે તાજ તે દેશિવરિત ગુઠાણાને માલિક કહી શકાય. તેવીજ રીતે સમ્યદ્રષ્ટિ જીવ પણ હિંસાદિક પાપા પિરાર ન પણ કરી શકે તાપણ તે હિં સાદિક પ્રવૃત્તિને પાપમય માને તે શુદ્ધ શ્રદ્ધાનેજ આભારી છે. સમ્યક્ત્વવાળાને પણ વૈયાવચ્ચ આદિ કાના નિયમાની આવશ્યકતા ૪૫૧ વળી સમ્યક્ત્વને ધાર કરનારા મનુષ્ય સ્થૂલ હિંસાથી વિરમવારૂપ અનુવ્રતાને અને બીજા ઉત્તરગુણ્ણાને પ્રતિજ્ઞાપૂર્વક ધારણ કરનારા ન હોય તેાપણુ દરેક સમ્યગ્દનવાળા જીવને ગુરુ અને દેવના વૈયાવચ્ચની પ્રતિજ્ઞા તા જરૂર હેાવીજ જોઇએ, કેમકે શાસ્ત્રકા સમ્યગ્દષ્ટિનાં ચિહ્ન જણાવતાં જૈનશાસ્ત્રાને સાંભળવાની ઈચ્છા અને ધર્મના રાગરૂપી એ ચિહ્નોની સાથે ગુરુ, દેવના વૈયાવચ્ચના નિયમ હવે જોઇએ એવું એક ત્રીજી ચિહ્ન સ્પષ્ટપણે જણાવે છે. અર્થાત્ દેવ, ગુરુના વૈયાવચ્ચેથી વંચિત મનુષ્યાને સમ્યગ્દષ્ટિ તરીકે માનવાની પણ શાસ્ત્રકાર મનાઇ કરે છે, તે સમ્યગ્દષ્ટિને ગુરુ, દેવના વૈયાવચ્ચને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #582 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ તપ અને નિયમ હોય જ અને તેથી તે સમ્યગ્દષ્ટિ જીવ મહાપુરુ ને પણ ભક્તિનું પાત્ર બને તે ગ્યજ છે. અવિરત સમ્યગ્દષ્ટિ પણ જેનધર્મને અંગે તીર્થકરોને નમનીય એકલા સમ્યક્ત્વવાળા પણ શ્રાવકે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન પ્રથમ સમવસરણમાં શ્રી ચતુર્વિધ સંઘને તીર્થના નામે નમસ્કાર કરે છે. અને તે તીર્થ એટલે પ્રવચનના આધાર તરીકે જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિ ગણવામાં આવે છે, તેમાં શ્રાવક શબ્દથી અવિરતિ રમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ બંને વર્ગ લેવાના હોય છે. જોકે કેટલીક જગ પર ત્રતધારીને અધિકાર લેવાની હોવાથી અથવા શ્રાવકની ઉંચી હદ બતાવવાનાં હોવાથી સમ્યકત્વ પામ્યા પછી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિનો ક્ષય કરવાથી મળતી દેશવિરતિને ધારણ કરનારાઓને શ્રાવક તરીકે ગણવેલા છે, પણ તે તે સ્થાને સામાન્ય શ્રાવકનું લક્ષણ નહિ કહેતાં શુકલપક્ષી શ્રાવક અને ઉત્કૃષ્ટ શ્રાવકને લક્ષ્ય તરીકે જણાવેલા છે, બને તેથીજ શાસ્ત્રોમાં રંગસાવવા એટલે માત્ર સફત્વને ધારણ કરનારાજ શ્રાવકે એમ સામાન્ય શ્રાવકનું Shree Sudharmaswami Gyanbhandavukmarærágyanbhandar.com Page #583 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૪૫૬ લક્ષાણ સમ્યક્ત્વ ધારણ કરવા પૂર્વક જિનવચનનું શ્રવણ ગયું છે. વળી આવશ્યકનિયુક્તિ વિગેરેમાં એકલા સમ્યકૃત્વ ધારણ કરનારને પણ શ્રાવક તરીકે ગણવામાં આવ્યા છે, અને શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ભરત મહારાજ કૃષ્ણ મહારાજ અને શ્રેણિક મહારાજ સરખા કે જેઓ સમ્યક્ત્વ સિવાય યતકિંચિત્ પણ હિંસાદિકની વિરતિ કરવારૂપ અનુવ્રતને ધારણ કરવાવાળા નહતાં છતાં તેઓને શ્રાવક તરીકે અને શ્રીસંઘના અંગ તરીકે ગણ વામાં આવેલા છે, અને તેથી જ સ્પષ્ટ થાય છે કે ફક સમ્યક્ત્વને ધારણ કરનારો પણ શ્રાવક ગણાઈ, ચતુર્વિધ સંઘમાં ગણાય અને તેથી ચતુર્વિધ સંઘના નમસ્કારમાં તેને પણ નમસ્કારનું પાત્ર માનવામાં આવે તે પછી તેવા અવિરતિ સમ્યગ્દષ્ટિવાળાની પણ ભક્તિ અને પ્રશંસા કરવી એ તીર્થંકર મહારાજને અનુસરનારા સલ જીવોનું કર્તવ્ય હોય તેમાં આશ્ચર્ય શું ? મહારાજા ઉદયને સાધર્મિક ભક્તિને અંગે કરેલ પ્રોતનો પબંધ ને રાજ્યોર્પણ આવી રીતે અવિરતિ સમ્યગ્દષ્ટિની પણ ભકિત Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com Page #584 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ : તપ અને કરવી આવશ્યક માલમ પડશે ત્યારે જ સિંધુવીરના અધિપતિ મહારાજ ઉદાયણે માળવાના અધિપતિ મહારાજા ચંડપ્રદ્યોતને સાધર્મિક જાણ્યા પછી કેદમાંથી મુકત કર્યો, તેના કપાલનો ડામ ઢાંકવા માટે મણિરત્ન અને સુવર્ણનો પટ્ટબંધ કર્યો, અને તેનું સમગ્ર રાજ્ય પાછું તેને આધીન કર્યું એ વસ્તુની કિંમત સમજાઈ જશે. દયાને પાત્ર તો દોષવાળાજ હેય નિર્દોષે તે દુઃખી હોયજ નહિ કેટલાકની માન્યતા એવી છે કે ગુન્હેગારોને રક્ષણ આપવું એ ગુન્હાને ઉત્તેજન આપવા જેવું છે, અને ગુન્હેગાર ન હોય તેનું રક્ષણ કરવું તો સ્વતઃ બનેલું જ છે આવું કહેનારાઓએ પ્રથમ તે સમજવું જોઈએ કે આ કથનમાં દયાને દેશવટોજ દેવાનું છે, કેમકે બિનગુન્હેગારો તે પોતાની નીતિને લીધે જ સ્વતંત્રપણે રક્ષિત થએલાજ છે. એટલે તેવાઓની ઉપર અનુકંપા કરવાનું રહેતું જ નથી, કારણ કે અનુકંપા દુઃખી જીના દુઃખોનો નાશ. કરવાને અંગે દુઃખી છેના ઉપર હોય. અને દુઃખ પામ નારા દરેક જીવે પહેલા ભવમાં કરેલા અધર્મ અને અન્યા. Shree Sudharmaswami Gyanbhandarmararágyanbhandar.com Page #585 -------------------------------------------------------------------------- ________________ વધાપન ૪૫૫ યને લીધે જ બાંધેલા પાપથી આ ભવમાં દુઃખી થાય છે. જેઓએ પહેલા ભવમાં અધર્મ કે અન્યાય કરેલે હેય નહિ, તેઓને તેવું દુઃખ દેનારૂં પાપ પણ બંધાએલું હોય નહિ, અને તેનું પાપ ન બંધાએલું હોય ત્યારે આ ભવમાં એને દુઃખી થવાનું ન હોય, અને દુઃખી ન હોય તે તે અનુકંપાનું પાત્ર બને જ નહિ, માટે નિર્ગુનેગાર અને નિષ્પાપ મનુષ્યોને માટે દયાને પ્રસંગ હોયજ નહિ, અને જે મનુષ્યએ પૂર્વ ભવમાં અન્યાય અને અધર્મો કરેલા છે, તેવાઓને દુઃખ દેનારાં પાપ બંધાએલાં છે, અને તે પાપના ઉદયને લીધે આ ભવમાં દુઃખી થાય છે, તો હવે તે દુઃખી દુઃખ તરફ ન જોતાં તેના પૂર્વે કરેલા અન્યાય, અધમ અને પાપે તરફ જોવામાં આવે તો તે દુઃખીના દુઃખેને ટાળવાની બુદ્ધિ કે તે દુ:ખ ટાળવાનો પ્રયત્ન કરવો કોઇપણ પ્રકારે વ્યાજબી ઠરે નહિ, અને જે ગયા ભવના અધમ અને પાપને અંગે તેના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન ન કરાય તે વર્તમાનમાં જેઓ અધર્મ અને અન્યાય કરીને દુઃખી થએલા હોય તેઓનાં દુઃખાને દૂર કરવાનો વિચાર તો આવે જ કયાંથી? Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com Page #586 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ તપ અને અને એવી રીતે આ ભવ કે પરભવમાં અશ્વ, અન્યાય કરનારાએ તેના દુઃખને અંગે ધ્યાને પાત્ર રહે નહિ અને અધ, અન્યાય નહિ કરનારા તે। દુઃખી થાયજ નહિ, તેથી તેની ઉપર તે। દયા કરવાના પ્રસંગજ નથી. એક દરે જગતમાં કોઈપણ ક્રયાનું પાત્ર રહે નહિ અને દયા કરવાના પ્રસંગ રહેજ નહિ, અને જો તેમ થાય તે। શાસ્ત્રોમાં કહેલું યાનું વર્ણન અને ધ્યાને ઉપદેશ એ સર્વ નકામાંજ જાય. હિંસા નહિ કરવારૂપ યામાં દુઃખ દૂર કરવાનું તત્વ એમ નહિ કહેવું કે આપણે વાની હિંસા ન કરવી તેજ યા છે, પણ પેાતાના પાપના ઉદયે દુ:ખી થતા છત્રાના દુ:ખાને દૂર કરવાની સુદ્ધિ રાખવી તે યા નથી. આવું કહેનારાએ સમજવું જોઇએ કે જીવે ને નરિ મારવારૂપ દયા કહેવામાં પણ તે મરનારા પ્રાણીઆના કર્માં કાંઈ ચાલ્યાં ગએલાં નથી, કેમકે જો તે મરનાર પ્રાણીનું આયુષ્ય પ્રબળ હાય ા તમે તેને કાઇપશુ પ્રયને મારી શકવાના નથી. તમારા પ્રયત્ને તે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #587 -------------------------------------------------------------------------- ________________ ઉણાપન ૪૫૭ તે છવ ત્યારેજ મરશે કે જ્યારે તે જીવનું આયુષ્ય કર્મથી ઢીલું હશે, અને જે તેણે આયુષકર્મ ઢીલું બાંધેલું છે, તે બાંધતી વખત થએલ અનિશ્ચિતપણારૂપ શિથિલ પરિણામને અંગે છે, એટલે એમ કહેવું જ પડે કે નિબિડ આયુષ્યવાળો કે ઢીલા આયુષ્યવાળો એ બેમાંથી એકે પણ પ્રકારના આયુષ્યવાળો છવ કોઇના એકલા પ્રયત્નથી મરવાને નથી, એટલે હિંસાથી વિરમવારૂપ દયા પણ ગુન્હેગારોને અંગે સજા કરવી જોઈએ એવું માનનારાને માટે રહેતી નથી. દુ:ખ ટાળવાની દૃષ્ટિએજ સમિતિઆદિ મહાવ્રતોનું અસ્તિત્વ વળી મરણનું દુઃખ ન થાય એવી બુદ્ધિ ન હોય તો તેને મરણ ન દેવું એ રૂપ દયા ધારવાની જરૂર શી? ધ્યાન રાખવું જોઈએ કે સર્વ પ્રાણોના વિયોગથી થતા મરણના દુઃખને બચાવવામાં જે દયા માનવામાં આવે તો ચારથી માંડીને દશ સુધીના પ્રાણોને ધારણ કરવાવાળા જીવોને એકપણ પ્રાણ જવાથી જે દુઃખ થાય તે દુઃખને ટાળવું એ દયા કેમ ન હોય? સર્વ પ્રાણોના Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyanbhandar.com Page #588 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ તપ અને નાશને ટાળવામાં જે દયા માનવામાં આવે તે તેના કોઈપણ એક કે અધિક પ્રાણોના નાશને ટાળવામાં દયા કેમ નહિ કહેવાય? અને એક કે અનેક પ્રાણોના નાશને ટાળવો તે તેના દુ:ખેને ટાળવા માટે હોય તે ન્યાયની ખાતર એમ માનવું જ જોઈએ કે એક કે અનેક પ્રાણના વિયોગનું દુઃખ કે બીજા કોઈ૫ણ તેવા પ્રકારનું દુ:ખ ટાળવા પ્રયત્ન કરવો તેને દયા કહેવી જ જોઈએ, અને જે તેવી રીતે અવધ અને અનુકંપા બંને પ્રકારની દયા કબુલ કરવામાં આવે તે કહેવું જોઈએ કે તે જીવને દુઃખથી બનાવવામાંજ દયાની જડ રહેલી છે, અને તે જીવે આયુષ્ય ઢીલું બાંધ્યું છે તે પણ મારનારને કારણે તેનું આયુષ્ય જલદી જોગવાઈ, આયુષ્યને ઉપક્રમ થઈ જાય છે, અને તેથી તે મરનારા જીવને મરણનું દુઃખ નજીકમાં જોગવવું પડે છે, અને તેથી જ મારનારે હિંસાના દેષ ભાગીદાર થાય છે, અને જો એવી રીતે કોઇપણ પ્રવૃત્તિ કરનારા મનુષ્ય તરફથી મારનારનું મોત નજીક આવે તેથી તે પ્રવૃત્તિ કરનારને જે દેષ લાગે છે, તો બીજા કારણથી નજીક આવતા મરણને છેટું લઈ જનાર Shree Sudharmaswami Gyanbhandarykimarærágyanbhandar.com Page #589 -------------------------------------------------------------------------- ________________ તાપન ૪૫૯ મનુષ્ય તેના મરણના દુઃખને તેટલે વખત ટાળનાર થાય છે, તે તે ટાળનારાને કે દુઃખને દૂર કાળે કાઢી નાખવાનો લાભ કેમ ન મળવું જોઈએ ? આ સ્થળે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અન્ય પ્રાણીઓના મરણદિના દુઃખને દૂર કરવા માટે કે છે. કાઢવા માટે પ્રયત્ન કરે તે ધર્મરૂપ ન હોય તે ઈર્યાસમિતિ વિગેરે પ્રવચનમાતાઓને ધર્મ તરીકે ગણવી જોઈએ જ નહિ, કેમકે ઈસમિતિ વિગેરે નહિ સાચવનારાઓથી પણ તેજ પ્રાણુઓ મરવાનાં છે કે જે પ્રાણુઓનું આયુષ્ય પૂર્ણ થએલું છે કે ઢીલું બંધાએલું છે તેએજ ઇસમિતિઆદિની ખામીને લીધે મરવાના છે. પણ જેનું આયુષ્ય પૂર્ણ થએલું નથી કે હે બંધાએલું નથી તેવા પ્રાણીઓ સમિતિઆદિની ખામીને અંગે પણ કોઈ દિવસ ભરવાના નથી. બચાવનારને બચેલાએ કરાતા પાપે સાથે સંબંધ નથી. એટલે કે ઇસમિતિ આદિ પ્રવચનમાતાને ધર્મ તરીકે માનનારાઓને તે બે વાત કબુલ કરવી જ પડશે Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com Page #590 -------------------------------------------------------------------------- ________________ તપ અને કે પૂર્ણ આયુષ્યવાળા કે શિથિલ આયુષ્યવાળા જેવો હોય તો પણ તેઓને બચાવ કરવો તેજ ધર્મ છે, એટલું જ નહિ પણ સાથે એ પણ બીજી વાત કબુલ કરવી પડશે કે તે ઇસમિતિઆદિ ધર્મ કરવાથી અને ચાલવા વિગેરેથી બચેલા પ્રાણીઓ કે નહિ મરેલા પ્રાણીઓ તેમની જિંદગીમાં જે કાંઈ પણ તે બચવાના કાળ પછી પાપ કરશે તેનું લેશ પણ અનુમોદન કે સંબંધથી થવાવાળો બંધ એ ઈર્યાસમિતિઆદિક ધર્મ કરનારને નથી. બચાવવાની બુદ્ધિ એજ ધર્મ હોય તેજ સમિતિઆદિનું એકાંત ધમપણું જો એમ ન માનીએ તો ઇસમિતિઆદિક પ્રવચન માતાઓની પ્રવૃત્તિ એકાંત ધર્મરૂપે રહે નહિ, પણ અલ્પ ધર્મ અને બહુ પાપરૂપજ થાય, કેમકે મરણનું દુ:ખ ન કર્યું એ એક ધર્મ થાય, પણ તે મરણના દુઃખથી બચેલા પ્રાણી જે અઢારે પાપસ્થાનકે સેવે તેની અનુમોદનાનો અધર્મ પણ તે સમિતિ આદિ પાળનારને માથે જ આવે, અને તેથી તે ઇસમિતિઆદિની પ્રવૃત્તિ એકાંત ધર્મરૂપ નહિ રહેતાં અલ્પધર્મ અને બહુ પાપરૂપ Shree Sudharmaswami Gyanbhandarykimararsgyanbhandar.com Page #591 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપન થાય, અને એ વાત જેન કે જેનેતર કાઈના પણ શાસ્ત્રને માનવાવાળાઓને અનુકૂળ થાય તેમજ નથી, અને જો અનુકુળ કરવા જાય, તે પાંચ મહાવતા કે યમોની અંદર ધર્મ મૂળ જડરૂપે રહેલું પ્રાણાતિપાત વિરમણ કે અહિંસારૂપ મહાવ્રત કે યમ ટકેજ નહિ, કેમકે હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા જ અલ્પધર્મ અને બહુ પાપને કરવાવાળી જ થાય, અર્થાત્ જેમ આ અહિંસાની અંદર માત્ર મરતા જીવોના મરણને ટાળવાની બુદ્ધિજ મુખ્યતાએ કામ કરે છે, પણ તે મરણથી બચેલા પ્રાણુઓના પાપની પ્રવૃત્તિની અનુમોદનાનો ત્યાં લેશ પણ સંબંધ નથી, તેવી જ રીતે અનુકંપાદાનને અંગે પણ તેને પાપને અંગે થએલા દુઃખને દૂર કરવાની બુદ્ધિ જે થાય તેનાથી લાભ જ છે, પણ તે દુઃખથી ચેલો જે કાંઈ ભવિષ્યની જિંદગીમાં પાપ કરે તેની સાથે અનુકંપા કરનારને સંબંધ નથી. મવિરતિ સમ્યગ્દષ્ટિ આદિની ભક્તિમાં રોષને * અભાવ જે આવી રીતે અહિંસા અને અનુકંપાને અંગે ભવિષ્યના Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com Page #592 -------------------------------------------------------------------------- ________________ તપ અને પાપેને અંગે તે કરનારાને કઇપણ સંબંધ નથી, તે પછી અવિરતિ સમ્યગ્દષ્ટિ ચેાથે ગુઝાણે રહેલા જીવની કે દેશિવરતિરૂપી પાંચમે ગુઢાણે રહેલા જીવની ભકિત કરનાર મનુષ્ય જો તે તે જીવાના આત્માને થતા કે થએલા ગુણેાન જ પ્રશ્ન'સા કરે અને અનુમેાદના પૂર્ણાંક તેને ગુણે ઉત્પન્ન થાય માટે કે તેના ગુણે સ્થિર થાય માટે જે ભકિત કરે તેમાં તે ચાયા અને પાંચમા ગુણડાણાવાળાના કરાતા કે ભવિષ્યમાં થવાવાળા દેષની સાથે સબંધને ગંધ પણ નથી, માટે અવિરતિસમ્યગ્દૃષ્ટિ ગુણુઠાણાથી જીવ પ્રશંસા, અનુમેદના અને ભક્તિનું પાત્ર બને છે, અને તેવાઓની અને અધિક ગુણવાળાએની ભક્તિદ્વારાએજ ભવિષ્યમાં ગુણાની પ્રાપ્તિ થાય છે, કેમકે એ ચાચા અને પાંચમા ગુણુઠાણાના ગુણા પણ અનત પુદ્ગલપરાવર્તો રખડતાં અત્યંત કર્માં ક્ષય થવાથીજ મળેલા છે. જ્યારે આવી રીતે ચેાથા અને પાંચમા ગુઠાણાવાળાએ ઉપર ભકિત કે રાગ ધરવાથી, તે ધરનારને ભવિષ્યમાં ગુણાની પ્રાપ્તિ થાય તે પછી જેસ્મે છેૢ અને સાતમે ગુણુઠાણે ચઢીને જે ધમ બજાવે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૪૩ Page #593 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન તેવા યતિધર્મ એટલે સાધુધર્મની ઉપર રાગ ધરીને ભવિષ્યમાં તે ઉચ્ચ સ્થિતિ મેળવે તેમાં આશ્ચર્યજ શું? ગના પ્રશસ્ત અપ્રશસ્ત ભેદ જેનશાસનમાં રાગ બે પ્રકારની છે. જો કે દ્વેષ પણ બે પ્રકારનો છે, પણ તેનો અહીં પ્રસંગ ન હોવાથી તે તે સંબંધી સ્પષ્ટ નામે ઉલ્લેખ કરતા નથી, પણ તેના પણ ભેદે અને સ્વરૂપ રાગના ભેદ અને સ્વરૂપનું વિવેચન કરીએ તેને અનુસારે સમજી શકાશે. પૂર્વે જણાવેલા બે પ્રકારના રોગોમાં એક પ્રશસ્તરાગ નામને ભેદ છે અને બીજો અપ્રશસ્તરાગ નામને ભેદ છે. તેમાં રબી વિગેરેને અંગે યતિ રાગ જેને કામરાગ કહેવામાં આવે છે, અને માતાપિતા, પુત્રપુત્રી વિગેરે કુટુંબ ઉપર જે પ્રેમ રહે છે તેને સ્નેહરાગ કહેવામાં આવે છે, અને મિથ્યાવ, અજ્ઞાન કે મેહ વિગેરેને લીધે ગુણને દેષ તરીકે કે દેશને ગુણ તરીકે અથવા ગુણવાનને અગુણ કે નિર્ગુણ તરીકે કે દોષવાળાને નિર્દોષ કે ગુણ તરીકે માનવામાં આવે તેને દૃષ્ટિરાગ કહેવાય છે. આવી રીતે કામરાગ, નેહરાગ કે દષ્ઠિરાગ તરીકેના ત્રણ રાગે Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #594 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ તપ અને ક્રાઇપણ એક, બે કે ત્રણે પ્રકારના રાગ હાય ! તે બધા પ્રશસ્તરાગજ કહેવાય છે, પણ સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્ર, વિનય, વૈયાવચ્ચ, તપસ્યા, સમાધિ, સમિતિ ગુપ્તિ વિગેરે ગુણેમાં અને તેને ધારણ કરનારા ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન તથા પંચમહાવ્રતપાલક સાધુમહાત્માએ તથા દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશા પણ જેની દુષ્કરતાને લીધે બ્રહ્મચારીને નમસ્કાર કરે છે તેવું બ્રહ્મ રૂપી જે ગુણ તેમાં, અને તેને ધારણ કરનારા બ્રહ્મચારી મહાપુરુષામાં જે રાગ ધારણ કરવા અર્થાત્ ગુણુ અને ગુણી બંને ઉપર જે રાગ ધારણ કરવામાં આવે તેને પ્રશસ્તરાગ કહેવાય છે. ભક્તિરાગમાં સ્નેહુરાગ ભળે છે તેની સાવચેતી જો કે ઉપર જણુાવેલા ગુણાવાળી વ્યક્તિ ઉપર જે રાગ ધારણ કરવામાં આવે તે પ્રાસ્તરાણ કહેવાય છે તાપણ તેવી વ્યક્તિઓને અંગે પણ જે તે ભવના કે તે પૂર્વભવના પરિચય, સંબંધ કે સંસગ ને લીધે રાગ થાય તા. તે સ્નેહુરાગનાજ 'શ છે એમ સમજવું જોઈએ, Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #595 -------------------------------------------------------------------------- ________________ દાપન ભગવાન ગૌતમસ્વામીજીના શ્રમણ ભગવાન મહાવીર ઉપરના રાગના પ્રકારે તેથીજ શ્રમણ ભગવાન મહાવીર મહારાજની ઉપર સર્વ લબ્ધિસંપન્ન ભગવાન ગૌતમસ્વામીજીને ભગવાન મહાવીર મહારાજના ગુણોને અંગે ભગવાન મહાવીર મહારાજ ઉપર સંપૂર્ણ રાગ હતો, અને તે રાગથી તેના પ્રશસ્તપણાને લીધે ક્ષણે ક્ષણે નિરા અને મેક્ષની નિકટતાજ થતી હતી, પણ તેજ ભગવાન ગૌતમસ્વામીજીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજની સાથે ઘણું ભવને પરિચય, સંબંધ અને સંસર્ગ હેવાથી ચતે રાગ તે નેહરાગજ ગણવામાં આવેલો છે, અને શાસ્ત્રકારોએ પણ તેજ નેહરાગ ભગવાન ગૌતમસ્વામીને કેવળજ્ઞાનને અટકાવનાર તરીકે ગણે છે. શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે મોદ્ધમાપવા જિલ્લો જિ. सिंसल वीरे जीवंतए आभो गोयमो जं न केवली अर्यात મોક્ષમાર્ગને પામેલા મનુષ્યોને પણ સ્નેહરાગ નામને રાગ વજની સાંકળ જે છે, અર્થાત મોક્ષમાર્ગનું પ્રયાણ કરતાં, માર્ગમાં ચાલના કેદીઓને પગમાં પડેલી લેવાની Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #596 -------------------------------------------------------------------------- ________________ તપ અને સાંકળેથી ડગલે ડગલે ધીમાપણું અને ખલના થાય છે, તેવી રીતે અહીં મેક્ષમાર્ગમાં પણ નેહરાગની વજીની સાંકળ જેના પગમાં પડી હોય, તે મેક્ષમાર્ગમાં વધવા મડેિ છતાં પણ ડગલે પગલે ખલના પામે અને વેગથી વધી શકે પણ નહિ. આ સ્નેહની વજી જેવી સાંકળ સંસારી જવો કે જેઓ માતાપિતા, પુત્રપુત્રી વિગેરે ગણાય તેવાને અંગે હોય તે મોક્ષમાર્ગમાં ગતિ રેકે અને ધીમી કરે તે જુદી વાત છે, પણ ત્રિલેકનાથ તીર્થંકર સરખાને અંગે પણ જે સ્નેહરાગરૂપી વસાંકળે છવ બંધાય તે તેને પણ મેક્ષની ગતિનું પ્રયાણ ધીમું થઈ જાય છે, અને તે મોક્ષની ગતિનું પ્રયાણવજની સાંકળવાળાને એટલું બધું ધીમું થઈ જાય છે કે તે વજની સાંકળ તૂટે નહિ ત્યાં સુધી મેક્ષના દ્વારરૂપ કેવળજ્ઞાનને મેળવી શકતો નથી, કેમકે ભગવાન ગૌતમસ્વામીજી જ્યાંસુધી ભગવાન મહાવીર મહારાજ હયાતિમાં હતા અને તેમની ઉપર સ્નેહરામ રાખે તે ત્યાંસુધી જ તે કેવળજ્ઞાનને પામી શક્યા ન હતા. આ સ્થાને ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન ગૌતમસ્વામી અને ભગવાન સુધર્માસ્વામીજી સિવાયના અગ્નિભૂતિમાદિ Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #597 -------------------------------------------------------------------------- ________________ વધાપરના ૪૬૭. નવ ગણધર શ્રમણુ ભગવાન મહાવીર મહારાજની હયાતિમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિને સાધનારા થયા. તે નવ ગણધરને શ્રમણ ભગવાન મહાવીર મહારાજ ઉપર ગુણાનુરાગ કે ભક્તિરાગ ઓછો ન હતો, પણ તે નવ ગણધરના જીવો શ્રમણ ભગવાન મહાવીર મહારાજની સાથે ઘણું ભવન પરિચય, સંબંધ અને સંસર્ગવાળા ન હતા, તેથી તે નવ ગણધરને ભગવાન મહાવીર મહારજેની ઉપર સ્નેહરાગ ન હતું, પણ કેવળ ગુણાનુરાગ અને ભક્તિરાજ હતું, અને તેથી જ તેઓ શ્રમણ ભગવાન મહાવીર મહારાજની હયાતિમાં કેવળકમલાને વરીને મેક્ષમહેલમાં મહાલવાવાળા થયા, પણ ભગવાન ગૌતમસ્વામીજીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજના . છવની સાથે વાસુદેવના ભવથી ઘણું ભવો સુધી પરિચય, સંબંધ અને સંસર્ગ થએલે હોવાથી તેઓને તેઓ સંબંધી ગુણાનુરાગ અને ભક્તિરાગની સાથે સ્નેહરામ પણ હતા, અને તેથી જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજની જાતિ સુધી ભગવાન ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન થયું નહિ. આ સ્થળે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે . Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #598 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ તપ અને કે અરિહંતપણા કરતાં સિદ્ધપણમાં ગુણોની અધિકતા હકને ગુણાનુરાગવાળાને ભગવાન મહાવીર મહારાજના મેક્ષ થવાથી ગુણાનુરાગ તૂટવાનો પ્રસંગ નથી પણ ગુણાનુરાગ વધવાનો પ્રસંગ છે, અને તેથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું નિર્વાણ એ કોઈપણ પ્રકારે ગુણાનુરાગને ઉચ્છેદ કરનારું કારણ નથી, પણ વધારનારું કારણ છે. ઉચ્છેદ તો તેજ રાગને મોક્ષ થવાથી થાય છે કે જે રાગ શરીરને પરિચય આદિકને અંગે સંબંધ રાખનારો હેય, અને તેથી જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણથી ભગવાન ગૌતમસ્વામીજીને તે અનેક ભવના પરિચય, સંબંધ અને સંસર્ગથી ચાલતે રાગ તૂટી ગયે અને તે તૂટવાના પ્રતાપે જ ભગવાન ગૌતમસ્વામીજી કેવળકમલાને વરી શક્યા, એટલે કેવળ કમલા વરવામાં ભક્તિરાગ કે ગુણાનુરાગને તૂટવાની કે તેડવાની જરૂર નથી, પણ સ્નેહરાગને તોડવાની જરૂર છે. શ્રી ભગવતીજી અંગમાં પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજ શ્રીમુખે ભગવાન ગાતમસ્વામીજીને કેવળજ્ઞાન નહિ થવાના કારણ તરીકે પણ ભવને પરિચય, સંબંધ Shree Sudharmaswami Gyanbhandamararágyainbhandar.com Page #599 -------------------------------------------------------------------------- ________________ અને સંસર્ગજ જણાવે છે. ભક્તિરાગમાં ભળી જતો સ્નેહરાગ આ બધી હકીકત જેવી રીતે શાસ્ત્રીય છે, તેવી રીતે જગતમાં પણ દેખીએ છીએ કે પિતાના કુટુંબનો કોઈ પણ મનુષ્ય આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણિ કે અન્ય કોઈ પદવીધર થએલ હોય તેને સાધુતા કે પદસ્થપણાની ઉત્તમતાની સાથે કુટુંબીપણું તરીકે અધિક માનવાનું થાય છે. તેવીજ રીતે પોતાના કુટુંબીઓ કે સંબંધીઓના દાન, શીલ, તપ, ભાવ, ઉપધાન ઉજમણું, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, સંઘયાત્રા કે સ્વાધ્યાય, ધ્યાન વિગેરે જે પ્રવૃત્તિઓ મોક્ષને માટે જ કરાય છે, તે વખત પણ કુટુંબ અને સંબંધી તરીકે વિશેષ સગવડ, સહાય અને અનુમોદન કરવામાં આવે છે. ભક્તિરાગ અને સ્નેહાગની પાથયેતાની જરૂર છે તે પ્રસંગે પણ ધર્મપ્રેમીઓ ગુણાનુરાગ અને સ્નેહરાગનો વિભાગ સમજી કે ધારી શકતા નથી, પરંતુ તે સ્થાને પણ ગુણાનુરાગની સાથે સ્નેહરાગ પણ ઝળકી રહેલું હોય છે, પણ ધર્મપ્રેમીઓએ તે તે રાગનાં તે તે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #600 -------------------------------------------------------------------------- ________________ તપ અને સ્વરૂપ સમજીને ફકત ગુણાનુરાગજ ગુણ અને ગુણીઓ ઉપર ધરવો જોઈએ. એટલે જેટલે અંશે ગુણ અને ગુણીઓ ઉપર રાગ ધરવામાં આવે તેટલે તેટલે અંશે તે રાગ ધરનારાને ક્ષણે ક્ષણે નિર્જક થાય છે. ભકિતરાગથી દ્રષદાવાનળને નાશ આવા ગુણાનુરાગરૂપી સુસરિતાની સ્વચ્છ સેરમાં ઠેષના દાવાનળો પણ ટકી શક્તા નથી અને તેથી જ ચક્રવર્તી ભરત મહારાજા પિતાના કટ્ટર શત્રુ, પિતાને નામોશી આપનાર, અને ચક્ર સાથે પિતાને ચૂરવાને તૈયાર થનાર એવા મહાપુરુષ બાહુબલજીને તેમના ત્યાગરૂપી ગુણને લીધે વંદન, નમન, સ્તવનાદિથી આરાધી શક્યા, અને યુધિષ્ઠિર વિગેરે પાંચ પાંડવો પિતાનું અપમાન કરનાર, પિતાને ઘેરનાર, અને પરક્ષવુ તરીકે ગણાએલા એવા દમદત ષિને વંદન, નમન, સ્તવનાદિથી આરાધી શક્યા. અવગુણીને અંગે પ્રશસ્ત દ્વેષ ન હેય અવગુ ણને અંગે હોય, આ પ્રશસ્ત દ્વેષને માટે પ્રશસ્તરાગના ભેદ અને સ્વરૂપના ! Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com Page #601 -------------------------------------------------------------------------- ________________ ઉલાપન ૪૭ વર્ણનથી જાણવાની ભલામણ કરેલી હોવાથી એ જણાવવું જરૂરી છે કે પ્રશસ્તરાગ ગુણ અને ગુણી બંનેને અંગે હોય, પણ પ્રશસ્તષ તો કેવળ જ્ઞાનાવરણુયાદિ કર્મો, અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિ અવગુણોને અંગેજ હોય, પણ તે અવગુણુવાળા ઉપર જે દ્વેષ થાય તેને પ્રશસ્તદેષ કહી શકાય જ નહિ, કેમકે તે અવગુણવાળો છવ તે મુખ્યતાએ કરૂણાભાવનાને પાત્ર છે, પણ છતાં કદાચ તે અવગુણવાળો જીવ કરૂણાના વિષયમાંથી પણ બહાર નીકળી જાય, અર્થાત્ તેના અવગુણ ટળી શકે તેવા ન હોય, અગર તે અવગુણોને ટાળવાના ઉપાયો ન હોય અથવા તે તેના અવગુણે ટાળવા જતાં તે અવગુણે ન ટળતાં ચક્રવત વ્યાજની પિ વધવાનો જ પ્રસંગ લાગતો હોય તો પછી તેવા અવગુણીઓને માટે ચોથી માધ્યસ્થ એટલે ઉપેક્ષાભાવનાજ સાસ્ત્રકારોએ ફરમાવેલી છે, અર્થાત અવગુણ ઉપર દ્વેષ કરે તે કોઈપણ ભાવના કે કોઈપણ ધર્મને વિષય જ નથી. જો કે જીવોની સરાગદશા હેવાને અંગે જેમ ગુણાનુરાગની સાથે સ્નેહShree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #602 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ તપ અને - - રાગ થઈ જાય છે, તેવી રીતે અવગુણ દેવની સાથે આવગુણને ઠેષ આવી જાય, તે પણ હરાગના હેયપણાની માફક અવગુણીને દ્વેષને હેયપણે ધારવામાં સમજીએ તે ચૂકેજ નહિ. ધ્યાન રાખવું જોઈએ કે હેયને ઉપાદેય ધારો કે ઉપાદેયને હેય ધારે એ સમ્યક્ત્વગુણાવાળાને શેભે નહિ. અવગુણે ઉપર દ્વેષને ધર્મ માનવામાં હાનિ જે આપણે અવગુણ ઉપર ઠેષ ધરવો તે વ્યાજબી ધારીએ તે અને તેને ધર્મ તરીકે ગણી ઉપાદેય તરીકે ગણુએ તે અન્ય મતવાળાઓએ રાક્ષસકુળનો ઘાણ કાઢવા માટે રામચંદ્રના અવતારને આપેલું અગ્રપદ કાઈ પણ પ્રકારે અનુચિત ગણાશે નહિ, એટલું જ નહિ પણ તેમને રાક્ષના માનેલા અધર્મને અંગે રાક્ષસનો કચ્ચરઘાણ કાઢ્યો તેમાં ઘણજ ધર્મ થયો માનવા પડશે, અને અંતમાં તે કચ્ચરઘાણને કાઢવાના સાધન તરીકે વપરાતા હથિયારને ધારણ કરનારાનેજ ઉત્તમ દેવ તરીકે માનવા પડશે. ' Shree Sudharmaswami Gyanbhandavvmararágyainbhandar.com Page #603 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન પ્રરાસ્તરાગ પણ મોહને વિકાર જો કે શાસ્ત્રકારો તે ગુણ કે ગુણ ઉપર ધરાતા રાગને કે અવગુણ ઉપર ધરાતા હૈષને પણ મેહના વિકાર તરીકે જ માને છે, અને તેનું પણ તત્ત્વથી છોડવા લાયકપણુંજ માને છે, છતાં તેવો ગુણ અને ગુણીને રાગ તથા અવગુણને ઠેષ કર્મની અત્યંત નિર્જરા કરાવનાર હાઈ મોક્ષમાર્ગની કુચકદમ ઝપાટાબંધ નિવિને કરાવે છે, માટે જ તેને શાસ્ત્રકારો આદરવા લાયક તરીકે ગણે છે, અને તેથી જ અહીં પણ મહારાજ શ્રીપાળ ચારિત્રપદનું આરાધન સાધુધર્મના રાગદ્વારા કરે છે એમ શાસ્ત્રકાર જણાવે છે. અન્યના ગુણના અંશની પણ અનુમોદના આગળ જણાવી ગયા તે પ્રમાણે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વિગેરે ગુણોની પ્રાપ્તિ થવી એ ઘણું જ મુશ્કેલ છે, કેમકે તેમાં કમને પ્રવાહ ઘણું જ સુકવી દેવે પડે છે, ત્યારે જ તે તે ગુણોની પ્રાપ્તિ થાય છે. છતાં એક અપેક્ષાએ એમ કહી શકીએ કે તે તે ગુણની પ્રાપ્તિ કરતાં પણ અન્યમાં રહેલા ગુણોની અનુમોદના Shree Sudharmaswami Gyanbhandarubimarærágyanbhandar.com Page #604 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ તપ અને આવી ગુણાનુરાગ ઝળો તે ઘણો જ મુશ્કેલ છે. સામાન્ય પણ કહેવત છે કે-ગુણવંત તે ગુણઠેષમાં તાણે, અર્થાત અન્યજીવોમાં રહેલો નાનો ગુણ હોય તે પણ તેને પર્વત જે મેટો કરીને દેખવાની જે સજજની સ્થિતિ છે, અને તેથી જ કહેવાય છે કે–પરમુખપરમાણુ પર્વતીય નિત્ય એટલે સજજને તે હંમેશાં બીજા પુરુષોના અલ્પગુણને પણુ પર્વત જેવા કરીને વર્તનારા હોય છે. અન્યદોની દષ્ટિથી થતી હાનિ કેટલાક સજજન નામધારીઓ તે કાગડા જાનવરના ચાંદાને દેખે, તેવી રીતે કોઈપણ પુરુષતી કે ગુણવાળાના ગુણની પ્રશંસા કરીને અપૂર્વ લાભ મેળવવાનો વખત આવ્યો હોય ત્યાં પણ અકર્મીના પડીયા કાણાની માફક ગુણની અનુમોદનાનો લાભ નહિ ઉઠાવતાં દેષને દેખવાની સ્થિતિને આગળ કરીને અછત દેષ કહેવાકારાએ તે વિદ્યમાન ગુણને ઓળવી દઈ કલંકને દેવાવાળા થવા સાથે પિતાને પ્રાપ્ત થએલા ગુણના મહેદાનમાં દાવાનળ મેલે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ગુણરૂપી લક્ષ્મીને દંડા મારી હાંકી કાઢે છે. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #605 -------------------------------------------------------------------------- ________________ પાપન પ દેના નામે ધમએ ગુણ હાંકે નહિ તત્વ અને શાસ્ત્રકારની અપેક્ષાએ તપાસીએ તે સર્વથા દેષ રહિત હાઈને ગુણવાળા હેવાનું વીતરાગ પરમાત્મા કે સિદ્ધ મહારાજાને અંગેજ હોય, બાકી છઘસ્થ જીવમાં સર્વથા દેષરહિત ગુણો તપાસવા જઇએ તે તેની પ્રાપ્તિ અસંભવિત જ છે. નિર્યુકિતકાર મહારાજા ભબાહુસ્વામી પણ શ્રીદશવૈકાલિકની નિયુકિતમાં ઉપબૃહણું (ગુણપ્રશંસા)ના અધિકારમાં ભરત મહારાજના પહેલા ભવના વૈયાઓના ગુણને વખાણતી વખત સ્પષ્ટપણે જણાવે છે કે તેઓ અગીતાર્થ હતા, પણ તે અગીતાર્થપણાના દોષને કે અવગુણને ઉપવૃંહણના પ્રસંગમાં કોઈ પણ પ્રકારે દાખલ કરવો નહિ. ગુણાધિકમાં પ્રમોદનો ખુલાસો જે એ વાત ધ્યાનમાં ન રાખીએ તે ગુણાધિક એટલે ગુણવાળા દરેકને અંગે પ્રમોદભાવનાને જે પ્રસંગ શાસ્ત્રકારોએ વર્ણવ્યો છે તે યથાર્થ નહિ રહેતાં સર્વ ગુણવાળામાં જ પ્રમોદભાવનાનો પ્રસંગ રહેશે. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #606 -------------------------------------------------------------------------- ________________ તપ અને GE ટાપદૃષ્ટિના અભાવેજ ચેાથુ ગુણઠાણુ શાસ્ત્રમાં જે કાપણુ મુનિએના એકક શાંતિઆદિક કારણેાને લીધે દષ્ટાંત દેવામાં આવેલાં છે તે દાષરહિત ગુતે અંગે તે। નહિજ, કેમકે જે ત્યાં દેષતા સથા અભાવ હાય તે। ક્ષાંતિઆદિક ગુણાને મહિમા રહી શકેજ નહિ, પપ્પુ કહેવુ જોએ કે જેમ અવિરતિ સમ્ય ૠષ્ટિને માત્ર મિથ્યાદ નશલ્ય નામનું એકજ પાપસ્થાનક ગએલુ હાય છે, અને બાકીના સત્તરે પાપસ્થાનક ગએલાં ન હેાવાથી પ્રવૃત્તિમાં પદ્મ હેાય, પણ તેટલા માત્રથી મિથ્યાદ નશલ્યરૂપી અઢારમું પાપસ્થાનક જઈને જે સમ્યગ્દર્શનરૂપી ગુણ આત્મામાં ઉત્પન્ન થયેલા છે, તે રૂપ રત્નને શાસ્ત્રકારો હિંસાદિક સત્તર પાપસ્થાનકે ખુલ્લાં છે અગર કરાય છે તે રૂપ કચરામાં રગદેાળી દેતા નથી, અને જો એમ કરૈ અગર આપણે કહેવા માગીએ તે પહેલા અને ચેથા ગુણુઠાણામાં કાંપણ ફરક રહે નહિ, કેમકે પહેલે ગુડાણે રહેલા જેમ હિંસાદિકરૂપી પાપના કચરામાં ખૂંચી ગએલા છે તેવી રીતે અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવ માત્ર સમ્યક્ત્વ પામ્યા છે, પણ હિંસાદિક પાપ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #607 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાપન સ્થાનકેથી ખસ્યો નહિ હોવાથી જ તેનું સમ્યકત્વ હિંસાદિક દોષમાં રગદોળાઈ જાય, અને જે તેમ રગદોળાય તો અવિરતિ સમ્યગ્દષ્ટિ ૫ણુની સ્થિતિને ચોથા ગુણસ્થાનક તરીકે ગણાવી શકે જ નહિ. કહેવું જોઈએ કે અવિરતિ સમ્યગ્દષ્ટિપણની સ્થિતિને ગુણસ્થાનક તરીકે ભિન્નપણે જવીને શાસ્ત્રકારોએ દેષ દેખવાની સ્થિતિમાં ઘન પડદા નાખી દીધા છે. ગુણેની પ્રશંસા ન કરવામાં નુકશાન પણ દેષને ન નિંદે તેમાં નહિ એક વાત એ પણ સમજવાની છે કે અન્ય જીના અ૮૫ગુણેની પણ પ્રશંસા કરવાથી તે પ્રશંસા કરનાર મનુષ્ય પોતાના ગુણોને આડે આવતા કમેને તે પ્રશંસાના પ્રભાવે નાશ કરી ભવિષ્યમાં ગુણોને મેળવનાર થાય, પણ તેના અવગુણો કે દોષની નિંદા કરવાથી તે કોઇ પણ જાતની નિર્જરા કે તે નિર્જરાને લીધે કોઇપણ જાતને વર્તમાનને કે ભવિષ્યને લાભ તે દોષવાળાની નિંદાથી મેળવી શકે જ નહિ. એટલું જ નહિ પણ કદાચ દોષરહિતને માપણી દૃષ્ટિએ દોષવાળો ધારીને જે નિંદાના Shree Sudharmaswami Gyanbhandarkmarærágyatnbhandar.com Page #608 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ તપ અને કામાં ઉતરવામાં આવે, તે। તે નિંદા તે સામા પુરુષને કલ'ક દેનારીજ થાય, અને તેથી તે નિંદા કરનારના આત્માની શી દશા થાય? કદાચ માની લઇએ કે અમુક વ્યકિતમાં અમુક દાષા નકકીજ છે. તાપણુ તેની નિદા કરવામાં નિંદા કરનારને કાણુ જાતને લાભ નથી. વળી ગુણુવાન પુરુષના આત્મામાં રહેલા ગુÀાની પ્રશ ંસા હતા, પરંતુ કેપ કાળે કાઈના પશુ દેષોને તે ગ્રહણુ કરતા ન હતા. આ તેમની આદતની પ્રશંસા શક્રમહારાજે દેવસભામાં કરી અને તેની શ્રદ્ધા નહિ કરતા કાક દેવતાએ પરીક્ષા માટે દાંતની નિ`ળતા છતાં પણ સ અંગે દેષાએ ભરેલા કુતરા વિષુઓં, અને તે કુતરા એવા તા દુર્ગંધી વિકર્યોં કે જેની દુર્ગંધના જોરે કૃષ્ણ મહારાજનું આખુ` લશ્કર તે કુતરાની દુર્ગંધને લીધે રસ્તા છેાડીને અવટ રસ્તે ચાલવા માંડયું. તેજ પ્રસ ંગે કૃષ્ણમહારાજ ગુણુગ્રાહી હેાવાથી લશ્કરની પેઠે કુતરાની ગંધથી માગ છેડયેાજ નહિ એટલુંજ નિહ, પણ તે કુતરાની પાસે આવ્યા, અને તેના બધા દોષોની ઉપેક્ષા કરી કેવળ નિમ ળાંતના ગુણે જાહેર કર્યાં, કે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #609 -------------------------------------------------------------------------- ________________ Gશાપન ૪૭૯ જેથી તે પરીક્ષા કરવા આવેલા દેવતાને શક્રમહારાજનું વચન સાચું માનવું પડયું, અને તે પરીક્ષામાં ઉત્તીર્ણ થએલા કૃષ્ણ મહારાજને વરદાનમાં અસિવ ઉપદ્રવને સમાવવાવાળી ભેરી આપવાનો પ્રસંગ આવ્યો. આ ઉપરથી દરેક ધર્મપ્રેમીઓએ દેવીના દોષોની ઉપેક્ષા કરવી અને અ૫ પણ ગુણની પ્રશંસા કરવી તેજ જરૂરી છે એમ સ્પષ્ટ સમજાશે. જો કે દોષની નિંદા કરવી તેને પ્રશસ્તદ્વેષ તરીકે આગળ જણાવેલ છે, પણ તે દ્વેષ નિંદા કરનારના આત્માની અંદર રહેલા દેષોની નિંદાને અંગેજ સમજ, પણ અન્ય વ્યક્તિના નામે તેના દોષે કહેવા કે તેની નિંદા કરવી તે પ્રશસ્તષ કહેવાય જ નહિ. ગુણપ્રશંસાને અભાવે ગચ્છાપતિને નુકશાન શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે સમર્થ એવા એક ગચ્છાધિપતિએ અન્યમતના વાદીની સાથે વાદ કરી જ્ય મેળવી આવેલા પિતાના શિષ્યના ગુણની પ્રશંસા ન કરી તેમાં તેઓને ભયંકર વિપત્તિઓમાં સપડાવું પડયું. અર્થાત ગુણના ગુણની પ્રશંસા કરવી એ ફરજીઆત Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #610 -------------------------------------------------------------------------- ________________ તપ અને નહિ કરવામાં અનુપર્બ હણા નામને દેષ અને કર્થચિત અસ્થિરીકરણને દોષ પણ લાગે, અને અવાત્સલ્યનો દેષ તે બેઠેલોજ છે. અર્થાત લેત્તર ગુણવાનની પ્રશંસા દેવાને બહાને નહિ કરવામાં તો ઉપર જણાવેલા ત્રણ દોષો જરૂર લાગે, પણ દેવાળાના દેષ નહિ કહેવામાં કોઈપણ જાતનો અંશે પણ દેષ કહી શયાય નહિ. અન્ય દોષ અને દષીઓને પણ નિંદવાથી સમિતિ ને મહાવ્રતમાં ખામી સાધુઓની ભાષા સમિતિમાં પણ અને બીજા મૃષાવાદવિરમણ મહાવ્રતમાં પણ એવાજ વચનને શાકારોએ અવકાશ આપે છે, કે જે વચન જુઠું હોય નહિ, પણ સત્ય હોય તેટલું બધું બેલી જ દેવું જોઈએ એ ભાષાસમિતિ કે બીજા મહાવ્રતમાં નિયમ છે જ નહિ, અર્થાત બોલવું તે સાચું બોલવું એ ધર્મપ્રેમી અને ધર્મ આચરવાવાળાનું કર્તવ્ય ગણાય, પણ સાચું હોય એટલા માત્રથી વગર ફાયદાનું અને નુકશાન કરનારે પણ એલીજ દેવું એવો નિયમ સમિતિ કે બીજા મહાવતને. અને નથી, પણ તે તે દુર્જનતાની પરાકાષ્ઠાને અંગેજ Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #611 -------------------------------------------------------------------------- ________________ ઉપન છે. શ્રી દશવૈકાલિક વિગેરે સૂત્રામાં શિષ્યને શિખામણના કે તત્વનિરૂપણની જરૂરીઆતના પ્રસંગને છોડીને કુશીલિયાની નિંદા કરવાને પણ નિષેધ સ્પષ્ટ અક્ષરોમાં કહેલો જણાય છે. તે જ્યારે કુશીલિયા સરખાની નિંદા કરવાનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે તેથી સ્પષ્ટ થયું કે નિણ, અલ્પદેવી કે મહાદેલી કોઈની પણ નિંદા કરવાને હક કોઈને પણ શાસ્ત્રદષ્ટિએ કે સજીનની દષ્ટિએ મળી શકે જ નહિ. કૃષ્ણ મહારાજની ગુણદૃષ્ટિ શાસ્ત્રોથી સાંભળીએ છીએ કે કૃષ્ણ મહારાજા ઉત્તમ પુરુષ હેઈને હજારો દોષમાં પણ છુપાએલા ગુણને ગુણ તરીકે પારખી કાઢી તેની પ્રશંસા કરતા છે, એમ સ્પષ્ટપણે સમજી શકાશે, પણ જેવી રીતે તે આચાર્યે પોતાના શિષ્યના ગુણની પ્રશંસા ન કરી, તેથી પિતાના આત્માને ભયંકર આપત્તિમાં મેલ્યા, તેવી રીતે કાઈ પણ ગચ્છાધિપતિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કે શ્રાવકે બીજી વ્યક્તિના દેની નિંદા ન કરી, તેમાં એક અંશે પણ આપત્તિ કોઈ૫ણ શાસ્ત્રમાં કોઈપણ Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com Page #612 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ તપ અને સ્થાને જણુવવામાં આવેલી નથી, અને તેથી ધર્મ છેમીઓએ શાસ્ત્રકારના જણાવ્યા પ્રમાણે પોતાના આત્માની નિંદા કરવી તેજ જરૂરી છે. જ્યારે ગુણની પ્રશંસા એ જરૂરી વિષય છે તે પછી પિતાના આત્માના ગુણનું આચ્છાદન કરી અન્યના ગુણની પ્રશંસા કરવી એજ સજનનું કર્તવ્ય છે. ઉચ્ચ ગાત્રને બાંધવાનો રસ્તો પરગુણ પ્રશંસા ને દોષાચ્છાદન તત્વાર્થસૂત્રકાર પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે તેઓ જ ઉંચગાત્ર બાંધી શકે કે જેઓ અન્યની પ્રશંસા કરે અને પિતાની નિંદા કરે, તથા પિતાના છતા ગુણ પણુ ઢાંકે અને બીજાના ઉપચારથી આવી શકે એવા અસદગુણે નીપણુ પ્રશંસા કરે. પિતાના દોષ જાહેર કરે ને બીજાના ઢાંકે પણ જેઓ તેનાથી વિરૂદ્ધપણે એટલે પરની નિદા અને આત્માની પ્રશંસા, પિતાના છતા દેને ઢાંકવા અને બીજાના અછતા દેશે ગાવા એ નીચગોત્ર બાં વાનું જ કારણ છે. આ બધી વસ્તુસ્થિતિને સમજનારો સામાન્ય મનુષ્ય પણ ઉત્કૃષ્ટ એવા અને આખા ભાવShree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com Page #613 -------------------------------------------------------------------------- ________________ ઉઘાપન ચક્રમાં આઠ જ ભવ મળી શકે એવા સાધુધર્મ ઉપર કેમ રાગ ન ધારે ? અને તેથી જ મહારાજા શ્રીપાળજી ગુણાનુરાગીની લાઈનમાં દાખલ થઈ હંમેશાં સાધુધર્મના રાગદ્વારા ચારિત્રપદને આરાધના કરે છે. મનની સુન્દરતા અને સ્થિરતાનું ફલ ઉપર જણાવ્યા પ્રમાણે અરિહંત મહારાજ વિગેરે આઠે પદની આરાધના જે રીતે મહારાજા શ્રીપાળજીએ કરી, તે સામાન્ય રીતે જોઈ ગયા, પણ તે આઠે પદની આરાધનામાં મનની સુંદર દશા થવી એ પહેલે નંબરે જરૂરી છે, તેમજ મેક્ષે જવાવાળા મનુષ્યોને પણ મનની સુંદરતાની અનિવાર્ય જરૂર છે, માટે મનની શુદ્ધિને આરાધન કરનારાઓએ અવશ્ય આદરવી જોઈએ, અને મોક્ષે જનારા દરેકે મનની શુદ્ધિ જરૂર આદરેલી જ છે. મનની શદ્ધિ એજ નિકાચિત કર્મને તોડનારી વસ્તુ છે. સમ્યદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર એ ત્રણ મોક્ષમાર્ગ હેઈ નિર્જરાનું સાધન છે, પણ અનિકાચિત કર્મો જ તેનાથી તૂટે છે. નિકાચિત કર્મોને તોડવાનું સામર્થ મનની સુંદરતા સિવાય બીજા કોઈમાં છેજ નહિ. આ વસ્તુ. Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com Page #614 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ તપ અને વિચારતાં જરૂર એમ કહેવું પડશે કે મનની સુંદરતા એજ મેાક્ષની જડ છે, અને તેથીજ કેટલીક જગા પર કહેવામાં આવે છે કે મનવ મનુષ્યાળાં વાળું બંધમોક્ષયોઃ મોક્ષમાર્ગસ રીપિયા થૈવ મનસઃ શુદ્ધિઃ અર્થાત્ એકલી માલની શુદ્ધિ તેજ મેાક્ષમાર્ગીની દીવી છે. વસ્તુત: ક્રીડાકોડ સાગરેાપમેનાં બાંધેલાં કર્મામાં જે જે કર્યું અનિકાચિત હાય, તે ભક્તિદ્વારાએ, જદ્દારાએ કે તેવાં બીજાં ધાર્મિક અનુષ્ઠાને દ્વારાએ તૂટી શકે. અર્થાત્ તે તે અનુછાનેાથી તે તે કર્માંના ઉપક્રમ થઇ તે તે ક્રમ્સે જલદી ભાગવાને તૂટી જાય, પણ જે કર્યું નિકાચિત ડેાય તેને ઉપક્રમ ખીજા ક્રાઇ ભક્તિઆદિ કાર્ય દ્વારાએ થઇ શકતા નથી, પણુ માત્ર મનની સુંદરતાનું ધૈર્યપણું તેજ તે નિકાચિત કર્માંને તાડી શકે છે, અર્થાત્ કહેવું જોઇએ કે જીવે ધર્મની પ્રાપ્તિ કરવા પહેલાં બાંધેલાં અનેક ભવાનાં નિકાચિત કર્યાં જે વિષય, કષાય, આર્ભ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષની અત્યંત તીવ્ર પરિણતિએ બાંધેલાં છે, તેને ક્ષય જો આ મનની સુંદરતાના ઐયથી ન કરી શકાય તેા મેાક્ષ થઇ શકેજ નહિ, કારણ કે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #615 -------------------------------------------------------------------------- ________________ Suપન ૪૮૫ કર્મોને સર્વ ક્ષય થાય તેજ મેક્ષ થઈ શકે, અને નિકાચિત કર્મો હોય ત્યાંસુધી તો મેલ થવાનો સંભવજ કયાંથી હોય? એટલું જ નહિ પણ મનની સુંદરતાની સ્થિરતાધારાએ જે નિકાચિત કર્મોનો ક્ષય ન થાય, અને કમસરજ જે તે નિકાચિત કર્મો ભેગવવાં પડે તો તે નિકાચિત કર્મો ભગવતી વખત બહુલતાએ પરિણામની અશુદ્ધિ તીવ્ર રહેવાથી ફેર નિકાચિત કર્મોને બંધ થાય, અને તેવી રીતે નિકાચિતની પરંપરા ચાલતાં, મેક્ષ તે શું ? પણ મોક્ષના માર્ગની પ્રાપ્તિ પણ મુશ્કેલ થઇ જાય, માટે મેક્ષની સાધનાને અંગે નિકાચિત કર્મોને ક્ષય કરનારી વસ્તુ માનવી જ જોઈએ, અને તેમાં પણ કર્મનું નિકાચિતપણું થવું, વચન કે કાયાના કેગના પ્રભાવે થઈ શકતું નથી, પણ મનના યોગના પ્રભાવેજ થાય છે, તેથી જ તેને તેડવા માટે પણ મનની સુંદરતાની સ્થિરતાની જ જરૂર રહે, અને તે મનની સુંદરતાની સ્થિરતા તેનું જ નામ ધ્યાન, અને તે ધ્યાન બાર જાતના તપમાં છ પ્રકારને જે અત્યંતર તપ તેને એક ભેદ છે. તેથી તે તપદની કેટલી જરૂર છે તે સહેજે સમજાશે. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #616 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ તપ અને મનની સુંદરતા ને સ્થિરતાના ઉષાયા ને તેમાં તપનું સ્થાન વળી મનની સ્થિર સુંદરતા મેળવવામાં જો કાપણ આધા કરનાર હોય તે! તે માત્ર ઇંદ્રિયના વિષયેાજ છે, કેમકે મનનું કામ સ્વતંત્રપણે ક્રાઇ દિવસ પણ ચાલતુ નથી. તે મન તે માત્ર ઇંદ્રિયાએ અનુભવેલા વિષયેમાંજ રાચવું, માચવું તેના સંકલ્પ કરવા અને તેની પ્રાપ્તિને માટે ઇંદ્રિયાએ અનુભવેલા કે જાણેલા પાપેાને કરવા, કરાવવા તૈયાર થવું તેજ મનનું કામ છે, તેથી મનની સ્થિર સુંદરતાને રાખવાની જેતે ઈચ્છા હાય તે મનુષ્ય ઇંદ્રિયાને બહેકાવનાર માર્યાંથી જરૂર દૂર રહેવું જોઇએ. જો કે બાહ્ય સંજોગોથી બહેકાવનારા વિષયે છે, પણ જો મનની સુંદરતા રહી શકે તે તે ખાવ સંયેાગે! ઇંદ્રિયાને બહેકાવીને મનને બગાડી શકતા નથી, તેથી તે મનને નહિ બગડવા દેવા માટે ઇક્રિયાના પેક પદાર્થો ઉપર કાબુ મેળવવાજ જોએ, અને જો તે ઇંદ્રિયાના પેષક પદાર્થોં ઉપર કાબુ મેળવવામાં આવે, તા ઇદ્રિયાના વિકારાના જન્મ પામી શકેજ નહિ, અને Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #617 -------------------------------------------------------------------------- ________________ કદાપત ઇટિયની ઉમતતા ન થાય તે મનની ઉન્મતતા થતી નથી, તેમજ પ્રથમ કથંચિત થએલી મનની ઉન્મતતા આપોઆપ નાશ પામે છે, તેથી મનની સુંદરતા ઇચ્છનારે ઇંદ્રિયના વિકારે રોકવા અને ઇંદ્રિયોના વિકારોને રોકવાની ઇચછાવાળાએ ઈદ્રિયોના પિષક તને દૂર કરવા માટે કે ઓછા કરવા માટે અનશનઆદિક તપસ્યા આદરવી જ જોઈએ, અને તેથી નવમે પદે તપની આરાધના શ્રી શ્રીપાળ મહારાજા કેવી કરે છે તે જોઈએ: आसंसाइविरहिअं बाहिरभिंतरं तवोकम्मं । जहसत्तीइ कुणंतो सुद्धतवाराहणं कुणइ ॥ ११७८ ॥ આશંસાદિ છોડવાની આવશ્યકતા સામાન્ય રીતે સામાન્ય બુદ્ધિવાળા અને નમતવસની જપમાળાઓ ગણીને તપપ આરાધન કર્યું છે એમ માનીને કૃતાર્થ થાય છે. વધારેમાં નવપદજીની ઓળી કરી તપદના આયંબિલોથી પિતાને કૃતાર્થ માને છે, તેઓએ આ શ્રીપાળ મહારાજના તપદની રીતિ ધ્યાનમાં લેવી. જગતમાં ચાર, ધાડપાડુ વિગેરે બંદેબસ્ત કરી ને જ ધનનું રક્ષણ કરી ભોગવટો કરાય છે, તેવી રીતે Shree Sudharmaswami Gyanbhandarbmarærágyainbhandar.com Page #618 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ તપ અને જે બાહ્ય, અત્યંતર બે પ્રકારનું થઈને બાર પ્રકારનું તપ છે, તેને અંગે ચેર કહે, ધાડપાડુ કહો કે લૂંટારા કહે તે બીજા કાઈજ નહિ પણ પૌગલિક વસ્તુની આકાંક્ષા વિગેરે છે. આ જાવે કે આવતા ભવમાં તપના પ્રભાવે કે ધર્મના પ્રભાવે પૌલિક વસ્તુની જે ઈછા કરવી તે આશંસા કહેવાય, અને તેજ ઈચ્છા જે અસાધારણ રૂપ પકડે તો તે નિયાણારૂપ થઈ જાય છે, અને તે આશંસા અને નિયાણું, તપના સાધ્યરૂપ મેક્ષને દૂર ને દૂર ફેંકી દે છે, માટે મોક્ષની ઇચ્છાવાળાએ તપ કરતાં આશંસા, નિયાણું, અવિધિ, અપરિણામ વિગેરે તપના દોષ છોડવા જોઈએ. એવી રીતે નિરાશ સપણું મેક્ષસાધનને અંગે અગ્રપદપણું ભગવતું હોવાથી આચાર્ય શ્રી રત્નશેખરસૂરિ મહારાજે તપપદના આરાધનમાં તપને ભેદે જણાવતાં પહેલાં આશંસાદિ દોષરહિતપણે તપ કરવાથી જ તપનું આરાધન થાય છે એમ જણાવ્યું. મહારાજ શ્રીપાળ તપપદનું આરાધન કરતાં અનશનઆદિક છ બાહ્ય પ્રકારના તપ અને પ્રાયશ્ચિત આદિ છ અત્યંતર પ્રકારના તાપને નિરાસંસપણે Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #619 -------------------------------------------------------------------------- ________________ re દ્યાપન આદરનાં તપપદની આરાધનામાં પ્રવૃત્ત થએલા છે. અનશનાદિ છ બાહ્મભેદ અને પ્રાયશ્ચિતઆદિ છ અભ્યંતર ભેદીને આ નિબંધની શરૂઆતમાં કાંઈક જણાવેલા હાઇ તેનું વિવેચન લખવું ઉચિત ધાયુ નથી. છતાં વિસ્તારને દેખવાની ઈચ્છાવાળાએ શ્રીભગવતીસૂત્રનું પચીસમું શતક, ઔપપાતિક નામનું ઉપાંગ વિગેરે શાસ્ત્ર દેખવાં જરૂરી છે. તપ કરવાની આવશ્યકતા સ્વીકારવા છતાં તેમાં સ્યાદ્વાદને સ્થાન આ બાર પ્રકારના તપમાં કેટલાક જીવે. શાસ્ત્રમાં अडेल सोहु तवो कायव्त्रो जेण न मणोमंगुलं न चिन्तेइ जेण न इन्द्रियहाणि जेण य जोगा न हायन्ति अर्थात् भे તપથી મન, ધર્મ, વર્મી અને પચ્ચકખાણુઆદિક ઉપર દ્વેષયુક્ત મનવાળેા ન થાય. વળી જે તપથી ચક્ષુદિ ઇંદ્રિયાને ન નિવારી શકાય તેવું નુકશાન ન થાય અને જે તપ કરતાં સંચમના મેગા વિષ્યને માટે નાક્ષ ન પામે, તેવુંજ તપ કરવુ' જોઇએ. આવી રીતે શાસ્ત્રકારાએ નિરૂપણ કરેલું' છતાં જેઓ શકિતના વિચાર ન Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com Page #620 -------------------------------------------------------------------------- ________________ તપ અને કરતાં તપસ્યા કરે છે, અથવા તે જે પંચાગ્નિતપ વિગેરેની આતાપના કરી મન વિગેરેની ચારે જો સ્થિતિ થાય તે!પણ તપની કતવ્યતા માની તપને પેાતાની અપગદશા થાય ત્યાં સુધી પણ તને વળગી થે।ડા લાભે ઘણું હારવાનું કરે છે, તેવી રીતે મહારાન્ત શ્રીપાળ તપનું આરાધન કરતા ન હતા, પણુ તેએ તેા શક્તિ પ્રમાણેજ તપ કરી તપપદનું આરાધન કરતા હતાં. આવી રીતે શ્રીપાળ મહારાજે નવે પદનું આરાધન, તપસ્યા અને જિનાદિકની ભકિતપૂર્વક કર્યુ અને તે સાડી ચાર વર્ષ સુધી આરાધન કર્યા પછી તેનુ ઉજ મણું કરવા માંડયું, તેને પ્રસંગ શી રીતે આવ્યે અને તેમણે ઉજમણું શી રીતે કર્યું. એ વિગેરે વણૅન કરવું જરૂરી હાવાથી તે સંબંધમાં કંઇક કહીશુ. નવપદાના આરાધનાની પૂર્ણતા સુધી શ્રીસિદ્ધ ચક્રનુ જરૂરી પૂજન ને ભક્તિ મહારાજા શ્રીપાળ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની ભક્તિથી નવપદોનુ આરાધન કરતાં હમેશાં સિદ્ધચક્રની પૂજા કરતા હતા, તે વાત આયાર્ય મહારાજ શ્રી રત Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com ૪૯૦ Page #621 -------------------------------------------------------------------------- ________________ ઉતાપન શેખરસુરિજી નીચેની ગાથાથી જણાવે છે: . एमेयाई उत्तमपयाई सो दव्वभावभत्तीए । .. आराहतो सिरिसिद्धचक्कमच्चेइ निश्चंपि ॥ ११७९ ॥ અર્થાત્ જગતમાં ઉત્તમોત્તમ એવાં એ નવ પદને દવ્ય અને ભાવભકિતથી આરાધન કરતા શ્રીપાળ મહારાજા હંમેશાં પણ શ્રીદ્ધચક્રનું પૂજન કરતા હતા. આ ઉપરથી આપણે સમજી શકીશું કે નવપદનું આરાધન કરનારે એકલા જાપમાં કે આંબેલની તપસ્યામાં આરાધનાનું સંપૂર્ણપણે સમજવું જોઇએ નહિ, પણ તે નવે પદોની દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે ભક્તિ કરવી તે આરાધના કરનારની ફરજ છે. આરાધ્યની દ્રવ્યઆરાધનાની અશક્તિની વ્યાપકતા જો કે નવપદની સંપૂર્ણ આરાધના કરવાની શક્તિ તે સામાન્ય મનુષ્યને તો શું પણ દેવેન્દ્રોને પણ હોતી નથી. એક મહાવીર મહારાજ ભગવાનરૂપી નવપદમાંના એક પદ અને તે એક પદની સમષ્ટિમાંની એક વ્યક્તિ, તેમના ફકત વંદનને માટે દશાર્ણભદ્ર મહારાજાએ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #622 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ તપ અને કરેલો પોતાના આખા રાજ્યની અદ્ધિનો ઉપયોગ કરીને કરેલો વંદનમહોત્સવ તે પણ અપૂર્ણ જ ગણાય, પણ બની શકે એવા પ્રકારોમાં પણ આરાધના કરનાર ખામી રાખે તે તેની આરાધનાને શોભતું નથી, માટે જેમ શ્રીપાળ મહારાજે દ્રવ્ય બને ભાવ બંને પ્રકારની ભકિતથી એ ઉત્તમોત્તમ પદનું આરાધન કર્યું, તેવી રીતે અન્ય ભવ્યાત્માઓએ પણ શ્રીનવપદને આરાધના કરવાની ઈચ્છા ધારણ કરી દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારની ભકિતધારાએ જ આરાધન કરવું જોઈએ અને તે તે દ્રવ્ય અને ભાવની ભકિતધારાએ આરાધન કરતાં શ્રી સિદ્ધચક્ર મહારાજનું યંત્ર આકારે જે સ્થાપન છે, તેનું પૂજન કરવું જ જોઈએ. તે સિદ્ધચક્ર મહારાજનું પૂજન અને દ્રવ્ય અને ભાવભકિતથી આરાધના કેવળ એાળીજીના દિવસમાંજ નિયમિત થવી જોઈએ તેમ નહિ. એ વાતને સમજવા માટે ગ્રંથકારે કહેલું નિદૉપિ શબ્દ વાચકોએ ખ્યાલમાં લેવો. વળી આવી રીતે શ્રી સિદ્ધચક્ર મહારાજનું દ્રવ્ય, ભાવભકિનઠારાએ આરાધના કરવાપૂર્વકનું પૂજન કરતાં શ્રી શ્રી પાળ મહારાજને સાડાચાર વર્ષ થયાં ત્યારે Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com Page #623 -------------------------------------------------------------------------- ________________ બાપન ૪૯૩ તે તપ પૂરું થયું ગણાયું એ વાત નીચેની ગાથાથી સમજાશે. एवं सिरिपालनिवस्स सिद्धचक्कच्चणं कुणंतस्स । અવયંવમવરિલેટિં ણા પુષં તે તોજન્મ ૧૧૮૦ એટલે સાડીચાર વર્ષ સુધી લાગલગટ સિદ્ધચક્રની પૂજ, ભક્તિ સાડી ચાર વર્ષ સુધી કરી અર્થાત છ છ મહિને ઓળી આવવાથી નવ ઓળી કરવામાં જે કે ચાર વર્ષ જ થાય, પણ છેલ્લી ઓળી ચાર વર્ષથી આગળની મુદતમાં હોવાથી તેને પાંચમા વર્ષને ભાગ ગણી સાડી ચાર ગણે, અગર છેલ્લી ઓળી કર્યા પછી પણ દશમી ઓળીનો ટાઇમ ન આવે ત્યાં સુધી તે પહેલી ઓળી એટલે નવમી ઓળીને અંગે શરૂ કરેલું નવપદનું આરાધન અને પૂજન ચાલુ રહે તેથી સાડી ચાર વર્ષ બરોબર ગણવાં તે ગેરવ્યાજબી નથી. આવી રીતે સાડીચાર વર્ષે તપ પૂરો કર્યા પછી ઉજમણાને પ્રસંગ કેવી રીતે કરે છે તે જોઈએ. ઉદ્યાપન-ઉજમણુનો પ્રસંગ અને તેનાં સાધનો तत्तो रन्ना निअरजलच्छिवित्थारगरुअसत्तीए । ગુમg વિમા ત૪ ઉમળે છે૧૧૮૧ છે Shree Sudharmaswami Gyanbhandamarærágyan bhandar.com Page #624 -------------------------------------------------------------------------- ________________ ४५४ તપ અને - એવી રીતે તપ પૂર્ણ થયા પછી મહારાજા શ્રીપાળજીએ પિતાના રાજ્ય અને લક્ષ્મીના વિસ્તાર પ્રમાણે અત્યંત શક્તિને શોભે તેવી રીતે અપૂર્વ ભક્તિથી તે નવપદનું ઉજમણું કરાવવું શરૂ કર્યું. તે ઉજમણાનો વધારે વિસ્તાર નહિ કહેતાં ટુંકાણમાં જણાવીશું. શ્રી નવપદના ઉજમણામાં શ્રી શ્રીપાળે કરેલી ભકિત મોટા જિનઘરની અંદર ત્રણ વેદિકાવાળી, જેનું તળીઉં સફેદ છે અને નવી નવા રંગાથી જેમાં ચિત્રામણો બનાવવામાં આવેલાં છે, એવી મોટી પીઠિકા કરી તેની ઉપર મંત્રથી પવિત્ર કરેલા પાંચે રંગના ખા વિગેરે ધાન્યથી ચિત્તને આશ્ચર્ય કરે એવું સંપૂર્ણ સિદ્ધચક્રનું માંડલું કર્યું, તે સિદ્ધચક્રના માંડલામાં સામાન્યથી અરિહંતાદિ નવે પદમાં ઘી અને ખાંડથી ભરેલા નાળિએરના નવ ગળા સ્થાપન થાય છે, પણ તે શ્રીપાળ મહારાજ કે જેઓ શ્રેષ્ઠ વિવેકને ધારણ કરનારા હતા, તેમણે તે બધા ગોળા વિશેષ સહિત સ્થાપન કર્યા. અરિહંત મહારાજના સફેદપદમાં ચંદન Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #625 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપન અને કપૂરના લેપે કરીને સફેદ એવા આઠ ક તન રને અને ચોત્રીસ હીરા, આઠ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયને જણાવનારા ગોઠવીને નાળિએરને ગોળ મે. એવી રીતે સિદ્ધભગવાનના લાલપદમાં નવા રંગવાળા કેસરથી જેનો લેપ કરે છે એવો મોટો ગોળો એકત્રીસ પ્રવાલ કે જે સિદ્ધના અદેહપણાદિ એકત્રીસ ગુણોને સૂચવનાર તથા આઠ માણિજ્ય કે જે આત્માના કેવળજ્ઞાન આદિ આઠ ગુણોને સૂચવનાર તે સહિત સ્થાપન કર્યા. પીળા વર્ણવાળા આચાર્યપદમાં પાંચ આચારને જણાવનાર પાંચ ગોમેદરત્ન સહિત અને છત્રીસ છત્રીસી ૧૨૯૬) ને જણાવનાર છત્રીસ સેનાના પુષ્પો સહિત ચંદનથી લેપેલે ગેળો સ્થાપન કર્યોતેવી રીતે ચયા લીલા એવા ઉપાધ્યાયપદમાં અહિલતાના પાંદડાંઓથી લીલાછમ બનેલો ગાળે ચોથા પરમેષ્ટી તરીકે કે ચાર અનુયેગનાં સૂત્રો બનાવનાર તરીકેના ગુણને સચવનાર ચાર ઈદ્રની લડતને અને પચવીસ ગુણોને સૂચવનાર પચવીસ મકરત રત્નો સહિત સ્થાપન કર્યો. શ્યામ એવા પાંચમા સાધુપદની અંદર પાંચ મહાવ્રતને જણાવવા માટે Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com Page #626 -------------------------------------------------------------------------- ________________ તપ અને પાંચ રાજ૫ રને અને સાધુના સત્તાવીસ ગુણો જણાવવા માટે સત્તાવીસ રિકારો સાથે કસ્તુરીથી લેપેલો ગળે ભકિતથી સ્થાપન કર્યો. બાકીના ચાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર અને તારૂપી સફેદ પદોમાં સફેદ ચંદને લેપેલા અને રાડસઠ, એકાવન, સિત્તેર, અને પચાસ મેતીએએ સહિત જુદા જુદા પદે જુદા જુદા ગાળા અનુક્રમે સ્થાપન કર્યા. આ બધી હકીકત નીચેની ગાથાઓથી સ્પષ્ટ થશે -- कत्थवि विच्छिन्न जिणहरंमि काउंतिवेइअं पीढं । विच्छिण्णं वरकुट्टिमधवलं नवरंग कय चित्तं ॥११८२॥ सालिपमुहेहिं धन्नेहिं पंचवन्नेहिं मंतपूएहिं । रइऊण सिवचकं संपुनं चित्तचुजकरं ॥११८३॥ तत्थ य अरिहंताइसु नवसु पएसु ससप्पिखंडाई । नालियरगोलयाई सामन्नेणं टविजंति ॥११८४॥ तेण पुणो नखइणा मयणासहिएण वरविवेएण । ताइंपि गोलयाई विसेससहियाई ठवियाई ॥११८५॥ जहा-अरिहंतपए धवले चंदणकप्पूरलेवसिअवनं । अडककेअणचउतीसहीरयं गोलंय ठविअं ॥११८६॥ Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #627 -------------------------------------------------------------------------- ________________ બાપન • सिद्धपए पुण रत्ते इगतीसपवालममाणिकं । नवरंगघुसिणविहिअप्पलेवगुरुगोलयं ठविभं ॥११८७॥ . कणयाभे सूरिपए गोलं गोमेअपंचरयणजु। छत्तीसकणयकुसुमं चंदणघुसिगंकियं ठविअं ॥११८८॥ उज्झायपए नीले अहिलयदलनीलगोलयं ठविशे। . चउरिंदनीलकलिमं मरगयपणवीसपयगजुभं ॥११८९॥ साहुपए पुण सामे समयमयं पंचरायपाकं । सगवीसइरिमणि भत्तीए गोलयं ठविरं ॥११९०॥ सेसेसु सिअपएK चंदणसिअगोलए ठवइ राया। सगसहिगवनसयरिपन्नमुत्ताहलस मेए ।।११९१॥ સમવસરણાદિની રચનાથી આશાતના કહેનારાઓને આ ગાથાઓને અર્થ ઉપર આવી ગએલે છે, તેથી ફરી લખવાની જરૂર જોઈ નથી, પણ આ ગાથાઓ ઉપરથી સમવસરણના પ્રતિકૃતિરૂપ ત્રિવેદિકાવાળા પીઠની રચના કરવાનું જણાવ્યું છે તે ઉપરથી તથા ધાન્યધારાએ નવપદનાં મંડળ રચવાનાં જણાવ્યાં છે તે પણ અસ્થિર અને ભાંગવાવાળા હોવાથી જેઓ કેટલાક ઉજમણું અને મહત્સવોમાં થતી તીર્થની રચનાને ભાંગવાના ભયથા Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #628 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ તપ અને નહિ કરવાને લાયક અને આશાતનાનું કારણ જણાવે છે, તેવા સમયધર્મીઓએ સ્વચ્છેદ કલ્પનાને છોડવાની જરૂર છે. જે બારીક દષ્ટિથી તપાસીએ તે જેટલી મૂર્તિઓ તથા મંદિરો કરવામાં આવે છે, તે કાળાંતરે તે ભાંગી જવાના જ છે, તેથી તે મંદિર અને મૂર્તિના કરનારાઓની ભક્તિ સમયધર્મની રમપેક્ષાએ તો શુન્યમાંજ પરિણમે, ખરી રીતિએ તો સમયધર્મીને ઉજમણા, ઓચ્છવ, ઉપધાન વિગેરે ધર્મક્રિયાઓજ ખટકે છે, સમયધર્મીઓ દહેરાં કેમ રાખે છે અને પૂજા વગેરે કેમ કરે છે? તેઓ કેટલીક વખત પિતાની સંસ્થાઓમાં મંદિર રાખે છે અને પૂજા વિગેરેની પદ્ધતિ પ્રવર્તાવે છે તે કેટલાકના કહેવા પ્રમાણે તો એક અંશે પણ ત્રિલેનાથ તીર્થકરની ભક્તિ માટે નથી કે આત્મઉદ્ધાર માટે નથી. તે બધા આડંબર તો શૂન્ય મને કે કમને ધર્મપ્રેમીઓને ધૂતવા માટે જ તે સમયધર્મીઓ કરે છે. કેટલીક વખતે ધર્મપ્રેમીઓ પણ અક્કલના અધિળા અને ગાંઠના પૂરા બની મૂર્ખ બને છે, અને સમયધર્મીઓ તે ધર્મપ્રેમી Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com Page #629 -------------------------------------------------------------------------- ________________ કામન * ૪૯૯ આને ધર્મઘેલાના નામથી કે ધર્મની ઘેલછાવાળા તરીકે ઓળખાવે છે, છતાં ધર્મપ્રેમીએ તેવા સમયધર્માંઆથી સાવચેત થતા નથી, ધ્યાન રાખવું કે સમયધર્મીને ઉદ્દેશ આરંભપરિગ્રહવાળા અને આર્ભરિગ્રહને જ પોષવાના છે, અને શાસ્ત્રને અનુસરનારા કેટલાક ધર્મપ્રેમીએ તે સમયધર્મીઓના સડા સારી પેઠે સમજી શક્યા છે, અને તેથીજ જાહેર પકાર કર્યા સિવાય સમયધર્માંતે નાણુાં અને આદર વિગેરેથી થતા સત્કાર બંધ કરેલા છે. જો કે જગતમાં ચાર, વેશ્યા, જાગારી જેવા વર્ગ પણ ભૂખે મરતા નથી. તેને પણ બાપની પુંજીથી પુંજીપતિ થએલા કે પાપાનુબંધી ઋદ્ધિથી શ્રીમતામાં ગણાવા લાગેલા મળી રહે છે. તા પછી ધર્મના ઉદયને નામે સમયધર્મનું ધતિંગ ચલાવવાવાળાને અવિરતિ અને આર’ભપરિગ્રહના પોષકા મળી રહે તેમાં કાંઇ આશ્ચય નથી, પણ એટલી વાત તા ચોકકસ છે કે સમયધર્મીઓનું જીવન સહેલ સપાટામાં સળગેલું હેાવાથી તેને તે પરાપકારને માટે ખચવું મુશ્કેલ પડે છે. એ તેા ધર્મપ્રેમીએજ સાધર્મિક ભક્તિ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ તપ અને અને અનુકંપાદાનને ધર્મ તરીકે ગણતા હોવાથી અને ધર્મને પોતાના જીવનના સાર તરીકે ગણતા હોવાથી સહેલમાં ખર્ચવું એ દુર્ગતિ દેનાર છે એમ માની દાનધર્મને બજાવવા ઉદારતા દાખવી શકે, પણ સમયધર્મીઓથી એમાંનું કંઈ પણ બનતું નથી. જે સમયધર્મએ પિતાને મુદ્દા પ્રમાણે પણ ધર્મપ્રેમીઓની દરકાર રાખ્યા સિવાય પોતાની સહેલના નાણાં બચાવી, તથા લેભને અંશ દૂર કરી સંસ્થાઓને સદ્ધર કરવા માગે તો તેમને ધર્મપ્રેમીઓ તરફથી બંધ થએલા દાનપ્રવાહને અંગે ચીઢવું પડે નહિ, પણ જગતમાં કહેવત છે કે “ દિન કબ કે મીયાકે પરમેં જુતિ' એવી રીતે એ દિવસ ક્યાંથી આવે કે સમયધઓ સહેલને છોડી દઇ, લોભને ભૂકો કરી સંસ્થાને સદ્ધર કરવા મથે, પણ સમયધર્મી પિતાને વાંક નહિ જોતાં જાણે આખી સમાજના ધનના માલિકજ પતે બન્યા ન હોય, તેવી રીતે પારકા નાણાંનો વ્યય કરવાને માટે ફતવાના ફરફરી બહાર પાડવા માંડયાં અને તેની પણ જ્યારે ધર્મપ્રેમીઓએ દરકાર નહિ કરી ત્યારે તીર્થયાત્રા અને Shree Sudharmaswami Gyanbhandarkymararágyainbhandar.com Page #631 -------------------------------------------------------------------------- ________________ ઉચાપત સાધર્મિક વાત્સલ્ય જેવા પવિત્ર કાર્યમાં પ્રેાપેગેન્ડાના પ્રપચા પાથરવા માંડયા. સમયધર્મીઓએ ધર્મીઓના સહુકાર મેળવવાની જરૂર અને તેના ઉપાયા સમયધર્મીઓએ યાદ રાખવું જોઈએ ઃ અરિહંત મહારાજને નહિ ઓળખનાર, ગુરુમહારાજાઓને ગાળા દેનાર અને ધર્મને હું બગ કહેનારા વર્ગની સંસ્થાને તમે તમારા નાણું પાષા એમાં કાઇ ધર્માંગે પ્રે(પેગેન્ડા કરવાને વિચાર સુદ્ધાં પશુ કર્યાં નથી. ધર્મ પ્રેમીએ પે તે કમાએલી કે પેાતાના કબજાની મિલકતને જે રસ્તે ધર્મ થતા માલમ પડે તે રસ્તે ખેંચે, તેમાં તમારાથી પ્રશંસા નહિ થાય તે નિંદા કરવાના કે પ્રેપેગેન્ડાના પ્રપચે રચવાના હુક શા છે? યાદ રાખવું કે આરંભપરિગ્રહ અને વિષયકષાયમાં મસ્ત બનાવવા માટે કે શાસનના શત્રુઓને સવા માટે કાઇ પણુ ધર્મપ્રેમી એક કાડી પણ આપે નહિ અને આપશે પણુ નહિ ધર્માંના વાવટા નીચે સસ્થાઓને લાવવાની જરૂર સમયધર્મી જો ધર્મપ્રેમીને સહકાર કરવા ઈચ્છતા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ૫૦ Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ તપ અને હેય તે તેઓએ પિતાની સંસ્થા ધર્મના વાવટા નીચે વસાવી દેવી જોઈએ, પણ ધર્મને વાવટા નીચે સમયધર્મીઓને આવવું પાલવતું નથી તે તેઓ પિતાની સંસ્થાઓને તે ધર્મના વાવટા નીચે લાવે કે લાવી શકે જ ક્યાંથી ? તેઓ પોતે ધર્મના વાવટા નીચે આવતા નથી અને સંસ્થાઓને ધર્મના વાવટા નીચે લાવી શકતા નથી અને તેથી જ ધર્મપ્રેમીઓનો સહકાર ગુમાવ્યો છે, અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ થાય તેમ જે ધર્મપ્રેમીઓ આરાધ્ય અને સહકાર કરવા લાયક છે. તેઓની વિરૂદ્ધ બિભત્સ, અસભ્ય અને હસીભર્યા લેખો લખી પિતાના પેપરોને ગટર બનાવે છે, પણ ધ્યાન રાખવું કે તે ગટરોની ગંધ તે કોઈ પણ ધર્મપ્રેમી મનુષ્ય લીધી નથી, લેતા નથી અને લેશે પણ નહિ, પણ તે ગંધના ભોગી તે તે સમયધર્મીઓની લાધા કરનારાજ બને છે. દેવ, ગુરુ, ધર્મ, ધર્મના કાર્યોની નિંદાને એક પણ શબ્દ ધર્મીપ્રેમીઓ વાંચવા કે સાંભળવા માગેજ નહિ, માટે સમયધર્મીઓએ અખત્યાર કરેલી આ નીતિ તેમની મુરાદને બર લાવતી નથી, લાવી શકે નહિ અને Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com Page #633 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાપન . ૫૦૩ લાવશે પણ નહિ, માટે સમયધર્મીઓની શાન જો શિરસ્તા મુજબ થાય તે તેા વેળાસર ચેતવાની જરૂર છે. સમયધર્માએ સમજવું જોઇએ કે ઉજમાં સમ્યગ્દશ'ન, જ્ઞાન, ચારિત્રની સ્થિતિ વૃદ્ધિ કરનારા હેાવા સાથે શાસનની અદ્વિતીય પ્રભાવના કરનારા છે તેની સાક્ષી જૈનજનતા તે! શું પણ તર જનતા પણ મુતક ઠે. પ્રશંસા કરી પૂરી દે છે. આવી રીતે સામાન્યપણે તપ અને ઉદ્યાપનના વિધિને જણાવ્યા પછી વમાનકાળમાં કઇ કઇ સામગ્રીથી, કેવી કેવી રીતે ઉદ્યાપન કરવાં જોઇએ અને તે ઉદ્યાપન કરનારાઓએ કેવી રીતે વિવેકને અગ્રપદ આપવું જોઇએ તેને અંગે બે શબ્દો લખવા તે ચેાગ્યજ ગણાશે. તપ અને ઉજમણાનું ફરજીયાતપણું છે કે કેમ ? વર્તમાનકાળમાં કેટલાક મનુષ્યા ધનની અપેક્ષાએ શક્તિસંપન્નતા છતાં પશુ અને શારીરિક શકિતની અપેક્ષાએ તપસ્યા કરી શકે એવું છતાં પણ તપ કરતા નથી અગર તપ કર્યાં છતાં ઉજમણું પણ કરતા નથી તે બંનેએ સાવચેત થવાની જરૂર છે. જો કે તપસ્યા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #634 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તપ અને કરવાની શાસ્ત્રકારો કે કોઈ પણ ફરજ પાડતા નથી, પણ તેને અર્થ એટલેજ છે કે શક્તિસંપન્નતા ન હોય અને તપ ન કરે તો તેના ધર્મપણાને ખામી ગણાય નહિ, અર્થાત્ તે અપેક્ષાએ જ તપસ્યાનું મરજીતપણું છે, પણ તપસ્યા કરવાની શક્તિવાળાઓ જે તપસ્યા ન કરે તો તેવાઓને શાસ્ત્રકારે ખુલ્લા શબ્દોમાં વીર્યને ગોપવનાર ગણું વીર્યાચારના વિરાધક તરીકે ગણે છે, અને તેથી જ જેમ જ્ઞાનાચાર આદિકના આચારેમાં વીર્ય નહિ ગેપવવાનું જણાવી, તેમાં વિર્ય ગોપવનારને વીર્યાચારનો વિરોધક ગણે, તેવી જ રીતે તપસ્યાના બાહ્ય અને અત્યંતર મળીને જે બાર ભેદે થાય છે તે બારે ભેદમાં વિર્ય નહિ ફેરવનાર મનુષ્યને શાસ્ત્રકારોએ વિર્યાચારને વિરાવવાવાળા ગણવી, વીર્ય ચારના છત્રીસ ભેદ ગણાવેલા છે. વીર્યાચારના છત્રીસ ભેદો અર્થાત જેમ આઠ પ્રકારના જ્ઞાનાચાર, આઠ પ્રકારના દર્શનાચાર અને આઠ પ્રકારના ચારિત્રાચારરૂપી વીસ આચારોમાં દરેક ધર્મપ્રેમીએ પિતાનું વીર્ય Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #635 -------------------------------------------------------------------------- ________________ વઘાપન ૫૦૫ ફેરવવાનું છે અને તે ગ્રેવીસ આ ચારમાં વીર્ય વખતસર સ્વાધ્યાય વિગેરે કરવારિક દ્વારાએ ફરજીઆતપણે વર્યાચારની ચોવીસ પ્રકારે આરાધના કરવાની છે, તેવી જ રીતે શક્તિસંપન્ન પુરુષે આ બારે પ્રકારની તપસ્યાની અંદર પણ વીર્ય ફેરવીને વિચારને આરાથવાની જરૂર છે, અને તેથીજ વીર્યાચારના છત્રીસ ભેદ, જ્ઞાનાચારઆદિકના ચોવીસ અને આ તપ આચારવા બાર મળીને ગણેલા છે, અને આ જ કારણથી દશવૈકાલિક વિગેરેમાં પણ अणिमूहियबलविरिओ, परकमइ जोजहुत्तमाउत्तो। जुजइ अ जहाथामं, नायव्चो वीरिआयारो॥ અર્થાત્ તેજ વીર્યાચાર જાણો કે જેમાં શારીરિક બળ અને માનસિક વયે જેટલું હોય તેટલું જ્ઞાનાચાર આદિ છત્રીસ આચારોમાં ફેરવવામાં આવે, પણ અંશે પણ તેનું ગોપવવું થાય નહિ, અને શાસ્ત્રોમાં કહેલા આચારોમાં વીર્યાચાર ફેરવવાના રિવાજ મુજબ બરાબર ઉપયોગવાળા છતે પોતાના બળવીને ફેરવે, અને પરાક્રમ કરે, તેમજ મન, વચન અને કાયાના યોગોને પ્રયતન પિતાની બળવીર્યની સ્થિતિ પ્રમાણે જરૂર કરે. Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #636 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ તપ અને આ ઉપરથી સ્પષ્ટપણે સમજાશે કે વીર્યાચારના છત્રીસ ભેદ હેવાનેજ લીધે તપસ્યાના બાર ભેદ પણ શકિતવાળાને માટે જ ફરજીઆત જ છે. વીર્યાચારના જે ત્રણ ભેદે ગણાય છે તે ફકત મન વચન કાયાના વીર્યની અપેક્ષા જાણવા શકિતવાળાને માટેજ ફરજીઆત છે. તપનું આપેક્ષિક ફરક્યાતપણું હેવાનું કારણ તપસ્યા એ ઔદયિક નથી ક્ષાયિકોપથમિક છે. એ કહેવાનું કારણ એ કે બોદ્ધદર્શનાદિ જેવા કુમતોએ શકિતહીની તપસ્યાને દેખીને તપસ્યાને દુ:ખરૂપે જે મનાવી છે તેનો આક્ષેપ જૈનમતને લાગુ પડતા જ નથી. જૈનમતની તપસ્યા ક્રોધાદિકની શાંતિથી ભરેલી અને આત્માને વિશિષ્ટ આનંદ આપનારી હોઈને, ચારિત્રમેહનીય કર્મના પશમથીજ થવાવાળી છે. એક અંશે પણ જેનમતની તપસ્યા ઔદકિરૂપ એટલે પહેલા ભવે બાંધેલા પાપના ઉદયથી થવાવાળી નથી. છતાં જે એવી ત્યાગની પરિણતિથી અને કર્મક્ષય કરવાÁારાએ મોક્ષની પ્રાપ્તિને માટે કરાતી તપસ્યા જે પાપના ઉદયથી થતી માનવામાં આવે તે પછી બૌદ્ધદર્શનમાં પણ આદરવા Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #637 -------------------------------------------------------------------------- ________________ ઉધ્યાપન ૫૦૭. લાયક તરીકે મનાએલું બ્રહ્મચર્ય અને રાજ્યઋદ્ધિનો ત્યાગ કરવા ધારાએ પરિગ્રહનો ત્યાગ એ પૂર્વભવના મહાપાપના ઉદયથી થએલો માનવ પડે, અને તે અપેક્ષાએ તેમના સંસારી ભકતો કરતાં તેમના સાધુ મહાત્માઓ મહા દુઃખવાળા અને પ્રચુર પાપી મનાવા જોઈએ, પણ આ વાતને એક અંશે પણ ખુદુ બૌદ્ધ દશનવાળે તો શું પરંતુ કોઈપણ આસ્તિક મતવાળો માની શકે તેમ નથી. તે પછી બૌદ્ધોએ તપસ્યામાં પિતાની અશકિત જાહેર કરવી તેજ વ્યાજબી હતી, અને કાંતો પિતાની શક્તિને પિતે તપસ્યામાં ફેરવી શકતો નથી તેવી ભૂલ થાય છે એમ જણાવવું જોઈતું હતું, પણ તે નહિ કરતાં બૌદ્ધોએ જે તપસ્યાને દુઃખરૂપે વર્ણવી છે તે કેવળ શિયાળીઆએ દ્રાક્ષને ખાટી કહી એ ઉખાણુને જ અનુસરે છે. તપથી થંચિત કાયપીડા છતાં શમસારપણું જે કે જેમ બ્રહ્મચર્યપાલનમાં તથા પરિગ્રહના ત્યાગમાં દૃષ્ટિવિપર્યાસ અને તૃષ્ણને કાબુમાં લેતાં. સજજડ મહેનત પડે છે, છતાં તે બ્રહ્મચર્ય અને Shree Sudharmaswami Gyanbhandavukmarærágyanbhandar.com Page #638 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ તપ અને આચિન્ય પરમ ભાગ્યશાળીને પ્રાપ્ય હોય એમ ગણવામાં આવે છે, અને જગતમાં પણ હીરા, મોતી વિગેરેના વેપારી હીરા, મોતી વિગેરેના વેપાર કરતાં સુધા, તૃષા, શીત, તાપ વિગેરેનાં દુઃખોને ભોગવે છે, છતાં પણ તે હીરા વિગેરેના વેપારમાં થતા મેટા. લાભની અપેક્ષાએ તે શીતાદિકને દુઃખરૂપે ગણતા નથી, તેવીજ રીતે અહીં પણ જ્યાં સુધી આત્માને સર્વજ્ઞાપણું કે બૌદ્ધની અપેક્ષાએ નિર્વાણ પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી દરેક જીવ પાપે ભરાએલે છે તો તેવા દુરંત અને સંસારમાં ભ્રમણ કરાવનારા પાપને ય કરી અવ્યાબાધ સુખની હંમેશાં સંપત્તિ રહે તે રૂપ મોક્ષનો લાભ વિચારનારો મનુષ્ય માત્ર કથંચિતરૂપે કાયાનેજ થતી પીડાને અપીડારૂપે ગણે તેમાં આશ્ચર્યજ નથી. ધનના ખરચવાની પણ આવશ્યકતા વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ બારે પ્રકારની તપસ્યામાં વિર્ય હોય તે ફેરવવુંજ જોઈએ તેમજ લાભાંતરાયના લોપામથી મળેલા ધનને સમૂહ કે જે દેહની માફક આખા ભવમાં એકજ વખત Shree Sudharmaswami Gyanbhandavulmararágyainbhandar.com Page #639 -------------------------------------------------------------------------- ________________ ઉણાપન ૫ ૯ મળનાર નથી, પણ ઘણું વખતે બહારથી મેળવી શકાય છે. વળી દેહ જેમ આખા જન્મ સુધી જીવની સાથે સ્થિરપણે રહે છે, તેવી રીતે જે મળેલી લક્ષ્મી ચંચળતાના સ્વભાવવાળી હોવાથી સ્થિરપણે રહેતી નથી. વળી જેમ દેહ આત્માની સાથે ક્ષીરનીર ન્યાયે એકરૂપ થઈ મળી ગયે છે તેવી રીતે જે લક્ષ્મી કોઈ દિવસ પણ આત્મા કે શરીર સાથે મળી જતી નથી, તેવી પ્રાપ્ત થએલી લક્ષ્મી જે કે ચાહે જેટલી વધારીએ અને પાસે રાખવા માગીએ તોપણું જિંદગીના અંતે જરૂર છોડી દેવી જ પડે છે. પુણ્ય અને પાપને અંગે કે સ્વર્ગ અને નરકને અંગે આસ્તિક અને નાસ્તિકામાં મતભેદ રહે છે, પણ મેળવેલી લક્ષ્મી છોડવી પડશે તે વિષયમાં કોઈપણ અંશે કોઈને પણ મતભેદ છેજ નહિ, તો પછી તેની નાતરીઆ નાતની સ્ત્રી જેમ છોડીને ચાલી જવાના સ્વભાવવાળી હેવાથી પટાવાળા પતિને પ્રણય કે વિશ્વાસને પાત્ર રહેતી નથી. તેવી રીતે પ્રણય કે વિશ્વાસને પાત્ર લક્ષ્મી પણ તેવા સ્વભાવવાળી હોવાથી પ્રણય કે વિશ્વાસને પાત્ર બની શકે નહિ અને તેથી જ Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #640 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ તપ અને તેવી અસાર લક્ષ્મીને ઉર્યેાગ આ જન્મ અને જન્મા જન્મના સુખે તથા આત્યંતિક સુખ મેળવવાને માટે કરવાજ જોઇએ, અને તેથી જે ભાગ્યશાળીઓએ તપસ્યા કરીને શારીરિક શક્તિને વ્યય કર્યો છે, તે ભાગ્યશાળીઓએ ઉજમા સાથેની તપસ્યાજ ચા ફળ દેવાવાળી છે. એવી શાસ્ત્રની વાણીને વિચારીને જરૂર ઉમા માટે ઉદ્યમ કરવાજ જોઇએ વી ચક્ષુઆદિની મળેલી શક્તિએ જેમ વપરાવવાથી ટકે છે તેવી રીતે આ ક્ષયેાપશમની શક્તિ ટકાવવા માટે પશુ ઉદારતાની જરૂર છે. તપ અને ઉજમણુ એ એકેકની તથા બન્નેની કન્યતા આ કહેવાતા ભાવાય અંવા તે! નહિં કાઢવા કે જેને ઉજમાની શક્તિ લક્ષ્મીપ્રાપ્તિની ખામીને અંગે ન હાય, અથવા શારિરિક શક્તિની ખામીને અંગે તપસ્યા ન થઈ શકી હાય તા તેવાઓએ તપસ્યા નડિ કરવી કે જમણા નહિ કરવાં, પશુ જેની જે ખાખત શક્તિ ઢાય તેને તે તે તપસ્યા કે ઉજમણું કે અંતે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #641 -------------------------------------------------------------------------- ________________ ઉથાપન પાર કરવાંજ જોઇએ એટલાજ માત્ર ભાવાય આ લખવાના છે. હતી શક્તિએ તપ કે ઉજમણું કરે તેા પણ એ ઉપરથી એ પણ ધ્યાનમાં શક્તિ છતાં તપ ન કરે કે લક્ષ્મીપાત્ર છતાં ઉજમણુ ન કરે, અગર બંનેને પાત્ર છતાં બંને વસ્તુ કદાચ કાક ન કરે તે તેથી તે ધમપ્રેમીઓને નિંદવા લાયક તા હૈાયજ નહિ, ક્રમઃ વાસ્તવિક રીતિએ ધમ પ્રેમીઓએ પેાતાના પાપાની નિંદા કરી તે નિંદાને ગંગાના પ્રવાહથી મેલ ધાવાય ધાવાય તેની માફક પાપમેલને ધાવાવાળીજ અનાવવી, પણ ગધેડા કચરામાં આળેટીને ખાડાને કચરા પેાતાના દેહે વળગાડે તેમ અન્ય, ચાડે તે। ધ કરનાર હાય કે ચાહે તેા ધમ' કરનાર ન હેાય, તેવાની નિંદા કરી તે નિંદારૂપી કચરામાં પેાતાના આત્માને ખરડવા નાખવા નહિ. શાસ્ત્રકાર પોતાના આત્માને અંગે યુએલા પાપની નિંદાનેજ ધમ તરીકે જણાવે છે. અન્ય આત્માના પાપને નિવું તેનું નામ પણ શાસ્ત્રકારાએ કાપણુ જગા પર ધમ જણાવેલા નથી, તા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com અથવા બન્ને ન નિન્દા ન કરવી. રાખવું કે શારીરિક Page #642 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ તપ અને પછી અન્યના પાપને કે અન્ય પાપીને નિંદવાનું કાર્ય ધર્મપ્રેમીઓનું છે અગર ધર્મપ્રેમીઓને શોભે છે એમ જનજનતાની અંતર્ગત જન તો કહી શકે જ નહિ. વસ્તુ સ્વરૂપનું કથન તે નિંદા ન ગણવી જો કે આ કથનનો ઉદેશ વસ્તુ સ્વરૂપ દેખાડનાર માર્ગ પ્રરૂપોને માર્ગ પ્રરૂપણાને બંધ કરવા માટેનો નથી, પણ માર્ગ પ્રરૂપણને નામે માર્ગથી સરી જનારા અને સરકાવી દેનારાએ બચી જાય છે તેમાં તેઓના આત્માનું કલ્યાણ છે, એટલે જ માત્ર ઉદેશ છે. અર્થાત કોઈપણ ધર્મપ્રેમી મનુષ્ય કોઈ પણ તેવા શારીરિક કે દ્રવ્ય સંબંધી શક્તિને ધારણ કરનારા મનુષ્યોને તપસ્યા અને ઉજમણું વિગેરે ન કરતો હોય તે તેને તે તપસ્યા અને ઉજમણું કરવા માટે ઉપદેશ કે પ્રેરણું કરે તે કોઈપણ પ્રકારે ગેરવ્યાજબી નથી, ઉપદેશ ને પ્રેરણામાં પણ શબ્દોનું માધુર્ય. પણ વાચકાએ એ વાત તે ખ્યાલમાં રાખવાની છે કે ઉપદેશ અને પ્રેરણું ધર્મમય મધુર શબ્દોમાં જ હાઈ શકે. આપણે સારી રીતે જાણી એ છે કે મેઘકુમાર દીક્ષા Shree Sudharmaswami Gyanbhandarkmararágyanbhandar.com Page #643 -------------------------------------------------------------------------- ________________ ઉલયન લીધી તે જ દિવસની રાત્રિએ દીક્ષા છેઠીને ઘેર જવાના વિચારવાળા થયા, છતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અન્ય કેવળીઓએ કે કોઈપણ બીજા અતિશય જ્ઞાનવાળાએ તેમને ધિક્કાર કે તિરસ્કારથી નવાજ્યા નથી, પણ શાંતિમય, ધર્મપ્રધાન વચનોથી જ ત્રિલોકનાથ તીર્થ". કરે પ્રતિબોધ કર્યો છે. . અબ્બોધની પણ નિંદા નહિ એ સત્રની યાદી માટે ધર્મ કરાવવાને અંગે, પાપ ટાળવવાને અંગે, વિધિ આદરાવવાને અંગે કે અવધિ ટળાવવાને અંગે પણ જે જૈનશાસન ઇચછાકારની સામાચારીમાંજ તત્વ માનનાર છે, તે જૈનશાસનને અનુસરનારો મનુષ્ય ભાવદયાના પવિત્ર પ્રવાહમાં પડેલે હાઈ ઉપદેશદ્વારાએ કારૂણ્યભાવના અને ઉપદેશ ન લાગે તે માધ્યસ્થભાવનામાં લીન રહે. ધ્યાન રાખવું કે શાસ્ત્રકારોએ તો આક્ષેપણી વિગેરે ચારે પ્રકારની ધર્મકથાઓ દ્વારાએ મહાપ્રયત્ન કર્યા છતાં પણ જોતા તત્વદૃષ્ટિ ન સમજે તે તેના અબોધપણાની પણ નિંદા કરવાની મનાઈ કરી, અને ધર્મબિંદુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ Shree Sudharmaswami Gyanbhandarkmararágyanbhandar.com Page #644 -------------------------------------------------------------------------- ________________ પ૪ તપ અને અનોખે એવું સૂત્ર કહી ધર્મપ્રેમીઓને માટે તે નિંદાના દરવાજા બંધ કરેલા છે, માટે કોઈ પણ શક્તિ છતાં તપસ્યા ન કરે કે ઉઘાપન ન કરે તે તેની નિંદા નહિ કરતાં તેને મીઠા શબ્દોથી ઉપદેશ આપવો એ ધર્મપ્રેમીઓનું કર્તવ્ય છે. ઉજમણુમાં વિવેક ઉપર જણાવેલી રીતિ પ્રમાણે તપસ્યાવાળાને લક્ષ્મીસંપન્નતા હોય તે ઉજમણું જરૂર કરવું જ જોઈએ, અને તેથી વર્તમાનકાળમાં ઘણા ભાવિકે પોતાની દ્રવ્યસંપત્તિને અંગે ઉજમણું કરે છે, પણ તે કરાતાં ઉજમણું વિવેકપુરસ્સર થાય તો તે કરનારને નિર્દોષપણું પ્રાપ્ત થવા સાથે ઘણા મેટા લાભની પ્રાપ્તિ થાય, માટે તે વિવેક દર્શાવવાની ખાતર આગલો ભાગ લખવામાં આવશે, માટે તે આગલા ભાગથી કેાઈએ. કોઈની પણ નિંદા કે પ્રશંસાને અર્થ ન કહાડતાં માત્ર વિવેકને જ ઉપયોગ કરવો ઉજમણાના કાર્યમાં પણ જરૂરી છે એટલેજ અથ કહાવે. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #645 -------------------------------------------------------------------------- ________________ ઘાપત ૫૧૫ વર્તમાનકાલનાં જમણાં માત્ર પાંખડીરૂપ ઉજમાંના મુખ્ય ઉદ્દેશ તપસ્યાના દરેક દિવસે અને આદિથી અંત સુધી તપની પૂર્ણુતા થાય ત્યાં સુધી હંમેશાં દ્રશ્ય અને ભાવભકત દ્વારાએ નવે પદ્મતી આરાધનામાં તત્પર થવું અને તે તપની પૃતા પછી વિશેષ રીતિએ નવપદની અગર દેવ, ગુરુ, ધર્માંની અથવા તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની દ્રવ્યભાવભકિતની પરાકાષ્ઠા કરવી જોભે, પણ વર્તમાનકાળમાં તપસ્યાના સ દિતામાં તેવી ભકિત કરવાની પરિણિત ઓછી થતી ગઈ છે, અને તપસ્યાની પૂ`તાએ કરાતા ઉજમણુાને અ ંગે દ્રવ્યભાવભકિતની કષ્ટિક અધિકતા રહી છે, છતાં તે અધિક ભક્તિથી કરાતા ઉજમામાં પણ કેટલીક ક્રિયાઓ વધારે વિવેક સાથે કરવાની જરૂર છે, તેથી પૂર્વે જણાવેલા લેખની માફક કે તેનાથી અધિકપણે આગળ કહેવાશે તે વિવેકને લેખ ઉજમણું કરનારાઓએ ધ્યાનમાં લેવાની જરૂર છે. નવીનમંદિર ને જીર્ણોદ્ધારની જરૂર આજકાલ ઉજમણાના પહિમા અગર પ્રસિદ્ધ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #646 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ તપ અને ઉજમણામાં બંધાતા છેડ વિગેરેને અંગે છે, પણ ઉજમણું કરાવનારાએ જે તપને અંગે ઉજમણું કરવામાં આવ્યું છે, તે તપના પદના પ્રમાણમાં એટલે નવપદ હૈાય તા નવ, વીસ સ્થાનક હોય તે! વીસ, જ્ઞાનનું ઉજ મણું હાય ! પાંચ સંખ્યામાં જીર્ણોદ્વારા, નવીન ચૈત્યેા, પ્રતિમાજી બનાવવાના ખ્યાલ ઉજમણું કરનારાઓએ ધણે ભાગે ધ્યાન બહાર રાખ્યા છે તે ચિત નથી. વધારે સ્થિતિ ન હેાય તેા નાના ગામામાં નાના મદિશ પદરસા કે બે હજાર સરખામાં થઇ જાય, તેવાં પણ કરાવીને ધમા પ્રવાહ પેાતાના તરફી વડે તેમ કરવુંજ જોઈએ. તેવીજ રીતે સંદ્ધારાને અંગે પણ નાના ગામના નાના દેરાઓમાં પાંચસા, સાતસા રૂપીઆમાં પશુ જોદ્ધારના કાર્યં શકે છે, માટે તપસ્યાના પદના પ્રમાણમાં દ્વારા કરવા તરફ લક્ષ્ય આપવું જ જોઇએ, જો કે સામાન્ય રીતે નવીન મંદિશ કરતાં જુના મદિરના જીર્ણોદ્ધારા કરવામાં આગુણું કુળ કહેલુ છે, તેથી સહેજે તે તરફ પ્રવૃત્તિ કરવાની જરૂર છે, છતાં ઉજમાતે અંગે તેા તપના પના પ્રમાણુમાં નાના Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #647 -------------------------------------------------------------------------- ________________ થાપન ૫૭ નાના પણ છÍદ્વારા કરી પદની સંખ્યાને પૂર્ણ કરવી ઉચિત છે. ભગવાન્ જિનેશ્વરની મૂર્તિઓથી સમ્યક્ત્વની સ્થિરતા ને પ્રાપ્તિ. જેવી રીતે નવીન મંદિર અને જીર્ણોદ્ધારને માટે પદની સખ્યા ધ્યાનમાં રાખવાની છે, તેવીજ રીતે નવીન મૂર્તિએ ભરાવવા માટે અને પધરાવવા માટે ધ્યાન આપવાની આવશ્યક્તા ઘણીજ છે, કેમકે ત્રિલેકનાથ તીયકર ભગવાનની મૂર્તિએ રૃખનારને વીતરાગદશાને પ્રાપ્ત કરવાના અને વીતરાગદશાને સોંપૂર્ણ ખ્યાલ આવવાનું થાય તે માટેનું પ્લાન કે નકશે છે. આત્મજીવન અર્પણના ઉપકાર જગતમાં કરેલા ઉપકારને જાણનારા મનુષ્યા જ સજ્જનતાની લાઇનમાં ગણાય, પણ જે જગતમાં સામાન્ય ઉપકારને પણ ભૂલી જાય તે! તે મનુષ્ય નિષ્ઠુર કહેવાય છે, તેા પછી જે જિનેશ્વર ભગવાને આપણને અનાદિકાળથી સ`ગતિ અને સજાતિમાં જડજીવન કે જે પાંચ ઇંદ્રિય, મન, વચન અને કાયાના . Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #648 -------------------------------------------------------------------------- ________________ પા તપ અને ત્રણ બળ અને શ્વાસે ફ્ાસ તથા આયુષ્યરૂપી દશ પ્રાણા કે જેની ઇમારત જડ પુદ્ગલે ઉપર જ રચાયેલી છે તેનુંજ રક્ષ, ઉપભાગ અને લીનતા લાગેલી હતી, પણુ આત્મા શી ચીજ છે ? એના ગુણા કયા છે ? તેનું આવરણુ કરનાર કર્મો કેવી કેવી જાતના છે અને તે કેમ અધાય છે, અને તે બધાએલાં કર્મો ભાગવવા માટે જડજીવનની જજિરમાં દરેક જીવને જકડાવું પડે છે. એ બધું સ્વરૂપ જણાવી આત્મજીવનમાં જોડનાર કાઇપણુ મહાપુરુષ હૈાય તે। તે કૃત ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન જ છે. સર્વજ્ઞ ભગવાનથી જ આત્મશબ્દની ઉત્પત્તિ. ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન જેવા સČજ્ઞ ભગવ તા સિવાય અરૂપી આત્માને જાણે કાણું ? કેમકે સામાન્ય મનુષ્યની બુદ્ધિ અને જ્ઞાને પાંચ ઈંદ્રિય અને મનદ્વારાએ પ્રવતતાં હાવાથી તે જે કાંઇપણુ સુધારા કે વધારે સૂચવે તે માત્ર ત્રસ એવા પાક્ષિક પદાર્થાત અંગેજ હાય, કેમકે સત્તુ ભગવાનના વચનોના સંસ્કાર સિવાયનું માંત અને શ્રુત એ કે અજ્ઞાન ગણાય અને તેવાં Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #649 -------------------------------------------------------------------------- ________________ ઉજ્ઞાપન ૫૯ અજ્ઞાન વિષય માત્ર દૃશ્ય પદાર્થોને અંગેજ હોય. જોકે સમ્યક્ત્વ છદ્મસ્થાને પણ હોય છે અને તેને વિષય સર્વદ્રવ્ય અને સર્વપર્યાય છે, છતાં તે સમ્યક્ત્વ ત્રિલોકનાથ તીર્થ કરના વચનને જ અનુસરતું હોવાથી શ્રધેય પદાર્થો સર્વપી અને અરૂપી પોતપોતાના પર્યાયોની સાથે હોય છે, તેથી તેને સર્વગત કહેવું પડે છે, અર્થાત જિનેશ્વર મહારાજને ઉપકાર એક બાજુ મેલવામાં આવે તો સમ્યફનીજ ઉત્પત્તિ નથી, તે પછી તેનું સર્વગતપણું તો હેયજ ક્યાંથી ? જે કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજાઓના વચનથી પણ સમ્યકત્વ થાય છે, પણ તે આચાર્ય મહારાજા વિગેરેના સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારાં વચને સ્વયં જ્ઞાનથી પદાર્થો દેખીને ઉચ્ચારાએલાં હતાં નથી, પણ માત્ર જિનેશ્વર મહારાજે કરેલાં વચનને અનુવાદ જ છે. આ વાત ધ્યાનમાં રાખવાથી સમગ્ર સૂત્રના અર્થોના કરનારા તીર્થંકરેજ કેમ છે, અને અર્થને અરિહંત જ કહે છે એ હકીકત કેટલી બધી મહત્તાવાળી છે તે સહેજે સમજી શકાશે. Shree Sudharmaswami Gyanbhandarkwarærágyanbhandar.com Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ તપ અને વ્યક્તિના સમ્યક્ત્વ દેનારની દશા અને આજ કારણથી ચાહે તો આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ મહાત્માઓના વચનથી તત્ત્વજ્ઞાનને જીવ પામેલે હોય છે, છતાં સમ્યક્ત્વ ઉચ્ચાર અને સભ્યત્વના ધારણમાં નિપજતું તત એમ કહી ભગવાન જિનેશ્વર મહારાજનાજ વચનને અવલંબીને સમ્યકત્ત્વનું સત્વ માને છે. ધ્યાન રાખવું કે મુનિમ, નોકર કે કિલ્લેદારે શેઠને ત્યાંથી લાવીને આપેલી રકમ જગતનો કાઈપણું મનુષ્ય મુનિમ, નોકર, કે શેઠને ખાતે જમે કરતો નથી, અને જમે કરનારો એ રકમ શેઠની છે પણ આ મુનિમ વિગેરેની નથી એમ જાણ્યા છતાં તે રકમ શેઠને ખાતે જમે ન કરતાં તે મુનિમ વિગેરેને ખાdજ જમે કરે તે તે જમે કરનાર અજ્ઞાની કહેવાય એટલું જ નહિ પણ બેઈમાનજ ગણાય. આ ઉપરથી જે બાવી ટોળાં અને તેરાપંથીમાં જિનેશ્વર મહારાજના વચન કહેનારા ગુના નામે સમ્યક્ ઉચ્ચરાય છે, અથવા તે રાયચંદીઓના મતે શ્રી જિનેશ્વર ભગવાનના ઉપકાર કરતાં ગુરુના ઉપકારને અધિક ગણવાથી જ આત્મવિચાર થાય એમ કહેવાય છે, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #651 -------------------------------------------------------------------------- ________________ પર એ સર્વ ચેરબજારની જ ચીજો સમજવી, અને જેવી રીતે મુનિમ, કરકે કિલ્લેદાર શેઠની પેઢીની રકમ લઈને બીજા શાહુકારને ત્યાં પોતાને ખાતેજ જમે કરાવી દે, તો જગતના વ્યવહાર પ્રમાણે તે મુનિમ, કર કે કિલ્લેદાર બેઈમાન ગણાય છે એટલું જ નહિ પણ ચેર જેવી શિક્ષાને પાત્ર થાય છે, તેવી રીતે જે ત્યાગી ગણાતા મહાત્માએ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના વચનને આધારે અતિક્રિય પદાથે પિતે જાણીને તેને આધારેજ બીજા સને કહે અને છતાં પિતાનું સમ્યા ધરાવે અગર સમ્યકત્વ અને મિથ્યાત્વના ઈજારા પોતે રાખે તેઓ પણ ખરેખર આ કર્મરાજાના અનંતકાળ સુધીના કેદી થવાને માટે તૈયાર થયા છે એમ સમજે. અસવા છતાં સગ્યદૃષ્ટિપણા આદિના સર્ટીફીકેટ આપનારાની અયોગ્યતા ધ્યાન રાખવું જોઇએ કે સૂર્યાભ સરખા દે અને સૌધર્મ ઈંદ્ર સરખા દેવાધિપતિઓ જેઓ શુદ્ધ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છે, તેઓ પણ પિતાના આત્માને અંગે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિપણાનો નિર્ણય સર્વજ્ઞ Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com Page #652 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ તપ અને ભગવંતના વચને સાંભળીને જ કરે છે, તે પછી આજ કાલના પામર જેવો પિતાનું સમ્યક્ત્વ કે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિપણાના સર્ટિફિકેટ આપતાં શું ભવભયને ધારણ નહિ કરતા હોય ? ઉપર જણાવ્યા પ્રમાણે સમજ્ય જિનવચનને અનુસારેજ થતું હોવાથી જેમ સર્વ દ્રવ્યપર્યાય વિષયક છે તેમ મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન છે કે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવવિષયક છે તે પણ તે પ્રભાવ સ્વયં મતિ, શ્રત જ્ઞાન નથી, પણ તે પ્રભાવ ત્રિકાળજ્ઞાની અવ્યાબાધ સિદ્ધાંત સર્જનાર ભગવાન સર્વજ્ઞોના વચનોની જ છે, કેમકે શાસ્ત્રકારો મતિ અને શ્રુતજ્ઞાનને સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવવિષય જણાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ વિષય આદેશ એટલે કે જિનેશ્વર મહારાજે કહેલા સૂત્રની અપેક્ષાએજ છે. આત્મશબ્દની તાત્વિક ઉત્પત્તિનું સ્થાન - તત્ત્વદ્રષ્ટિથી વિચારીએ તે પદાર્થ જાણ્યા સિવાય પદાર્થનું નામસ્થાપન હતું જ નથી, તો જેઓએ આત્મ પદાર્થને અરૂપી હોવાથી જાણ્યો નથી તેવા પુરુષો Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com Page #653 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાપન પક સ્વતંત્રપણે આત્મા શબ્દ ઉચ્ચારવા માટે પણ લાયક નથી. આ વસ્તુ વિચારતાં કહેવું પડશે કે અસલ પહેલ વહેલાં આત્મા એ શબ્દજ તીર્થકર મહારાજાઓએ જ સર્જેલે છે, અને પછી બીજા મતવાળાઓ કે જૈનમતમાં સ્થિતપ્રજ્ઞ થએલા ગણધર આદિ મહારાજાએ વિગેરેએ પણ આત્મશબ્દ ભાડે લીધેલો કે નકલ કરીને જ લીધેલ છે, પણ મૂળ આત્મ શબ્દનું ઉથાન સર્વજ્ઞ મહારાજથીજ થાય અને થએલું છે. આત્મગુણનું પ્રકાશન કયાં હેાય? - જ્યારે આત્મારૂપી ધર્માનું જ્ઞાન સર્વજ્ઞ ભગવાન સિવાય બીજાઓને હાય નહિ, તે પછી તે આત્મપદાર્થના કેવળજ્ઞાન વિગેરે ધર્મોનું ભગવાન સર્વજ્ઞ સિવાય બીજાઓને હાયજ ક્યાંથી ? કેમકે કોઈ પણ સ્થાને અને કોઈ પણ વખતે, કોઈ પણ મનુષ્ય ધર્મી એટલે પદાર્થને જાણ્યા સિવાય ધર્મ એટલે પદાર્થના સ્વભાવને જાણી શકે જ નહિ, અને એટલાજ માટે સામાન્ય વિચારને અંગે પણ નીતિકારે એજ કહે છે કે સતબિંબિ ધર્માશ્ચિત એટલે ધર્મીના અભાવે Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #654 -------------------------------------------------------------------------- ________________ તપ અને - - ધર્મને વિચાર કરાય, અર્થાત્ ધમની સાબીતી થયા પછીજ ધર્મનું જ્ઞાન અને વિચાર થઈ શકે, અર્થાત જે સર્વજ્ઞ ભગવંતે આત્માને સાક્ષાત જા, તેજ સર્વજ્ઞ ભગવંતે આત્માનું કેવળજ્ઞાન આદિ ધર્મયુકતપણું જાણ્યું, અને જ્યારે તે સર્વજ્ઞ ભગવંતોએ આત્માનું અને તેના કેવળજ્ઞાન આદિનું સત્વ સ્વયં કેવળજ્ઞાનથી જાણીને ભવ્ય જીને જણાવ્યું, ત્યારે જ તે ભવ્ય જીવો પિતાના આત્માને અને પિતાના આત્મામાં રહેલા કેવળજ્ઞાન આદિ ધર્મોને જાણીને માની શક્યા, અને અને તેવું જ્ઞાન અને માન્યતા થવાથી જ તેને પરં. સાધ્ય તરીકે ગણી, તેને માટે ઇટાવાળા અને પ્રયત્ન શીલ થયા. આ પરસાધ્ય નહતું તે અનાદિ કાળથી જાણવામાં આવ્યું અને નહોતું તે માનવામાં આવ્યું તે પછી તેને માટે ઈચ્છા અને પ્રયત્ન તો થયાજ ક્યાંથી હોય ? કહેવું જોઈએ કે આત્માના અને તેના સ્વરૂપનું જ્ઞાન કરાવી અવ્યાબાધપદની ઝાંખી તે સર્વજ્ઞ ભગવંતોએજ કરાવેલી છે, અને તે ઝાંખી થવાથીજ આમાં આત્મજીવનમાં જોડાયો છે. Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ આત્મજીવન આપવાના ઉપકારથી આરાધના આવી રીતે આત્મજીવનમાં જોડાએલો આત્મા સંપૂર્ણ આત્મજીવનને થોડા ભવે કે ઘણા ભવે મેળવ્યા સિવાય રહે જ નથી, તો આ આત્મજીવનની ઝાંખી અને સંપૂર્ણપણવાળું આત્મજીવન આ આત્માને કેપણ અર્પણ કરનાર હોય તે તે ફક્ત ત્રિલેનાથ તીર્થકર ભગવાન જ છે. આ વસ્તુ યથાસ્થિત સમજનારે મનુષ્ય સામાન્ય દુનિયામાં આંધળાને આંખ, બહેરાને, કાન કે મરતાને જીવન આપનારાને ઉપકાર જેમ તે પૂર્વ અવસ્થાના આંધળા વિગેરે અસાધારણપણે માને છે, તેના કરતાં અનંતગુણો ઉપકાર આ તત્ત્વદૃષ્ટિએ આત્માને કેવળજ્ઞાનને આપનારા સર્વજ્ઞ મહાપુરુષને મનાય તેમાં આશ્ચર્યજ નથી, અને તેવી રીતે આપેલી વસ્તુ અને આપનાર મહાપુરુષનું સત્ય સ્વરૂપ જાણનારે સુજ્ઞ પુરુષ તે મહાપુરુષની ઉપકારને બદલે તે શું પણ સ્મરણને માટે અગર પોતાની જનતાને માટે તેઓના નામ અને પ્રતિમાઓ દ્વારા ભકિત કરવા તૈયાર થાય તેમાં આશ્ચર્યજ નથી, તેથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરનારાઓએ Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com Page #656 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬, તપ અને ઉપકારને અંગે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના દર્શન, પૂજન, વિગેરે કરવાં તે તેમની સજજતા કે સમ્યગ્દષ્ટિપણાને શોભતું જ છે અને આથી જ ભગવાન જિનેશ્વરોની પ્રતિમાને ભરાવનારાઓ જગતમાં જિનેશ્વર મહારાજના ઉપકારનું એકછત્ર રાજય પ્રવર્તાવવાવાળા છે, માટે ઉજમણાની ક્રિયામાં પ્રવર્તતા પવિત્ર આત્મા એ તપના પદની સંખ્યા પ્રમાણે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓ ભરાવવી એ ઓછું જરૂરી નથી. શ્રી જિનપ્રતિમાના સંબંધી તે આધારવાળું સમ્યક્ત્વ વળી ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાદ્વારાએ કરાતી આરાધના ચૌદ રાજલેકમાં સમસ્ત જીવોને અભયદાન દેવાના ફળવાળા એવા સમ્યક્ત્વનું કારણ પણ જિનપ્રતિમા બને છે અને તેથી આવશ્યકનિયુંકિતકાર ભદ્રબાહુસ્વામીજી, વિશેષ આવશ્યક ભાષ્યકાર શ્રીજિનભદ્ર ક્ષમાશ્રમણજી અને તત્વાર્થભાષ્યકાર ભાગવાન ઉમાસ્વાતિ વાચક વિગેરે એક અજીવ, બે અજીવ અને ઘણું અવોનું અને એક, બે કે ઘણા અજીમાં Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com Page #657 -------------------------------------------------------------------------- ________________ ચાપન સમ્યક્ત્વ રહેલું માને છે, જો કે સમ્યક્ત્વનું સ્વરૂપ દેખાડતાં સમ્યક્ત્વ એ જીવતા ગુરુ છે, કે સમ્યક્ત્વપણે પરિણમેલા જીવ સમ્યગ્દર્શન છે. એમ કહેવામાં આવ્યું છે, છતાં પણુ સ્વામિત્વ અને અધિકરણને અંગે એક, એ કે ઘણી ભગવાન્ જિનેશ્વરાની પ્રતિમાઓને દેખીને સમ્યક્ત્વ પમાતુ હૈાવાથી અજીવ સબધી અને અજી વમાં રહેલું સમ્યક્ત્વ માન્યું છે. ઉપર જણાવેલા શાસ્ત્રોમાં જીવના સ્વામિત્વ અને આધારને જણાવતાં ક્રૂત જિનેશ્વર મહારાજની પ્રતિમાએ લીધી છે, પણ માચા, ઉપાધ્યાયેા, કે સાધુઓની મૂર્તિઓ લેવામાં આવી નથી, તેનું કારણ જાણવાની ઇચ્છાવાળાએ આચાર્યાદિકની મૂતિ માટે. કહેલા અધિકાર કરી જોઇ જવે. આ ઉપર કહેલી હકીકત વિચારતાં સહેજે સમજાશે કે ભગવાન તીથ કરેાની પ્રતિમાને ભરાવનાર તથા આરાનાર મનુષ્ય ભગવાને સિદ્ધિની સીડીએ સ્વાધીન કરે છે, અને આટલું બધું ફળ હાવાથીજ ભગવાન જિનેશ્વરાની મૂર્તિઓને ભરાવવાના તથા તેની પૂજાઆદિથી આરાધના કરવાના મેક્ષ સુધીનાં Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com ૫૨૭ Page #658 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ તપ અને ફળ શાસ્ત્રકારો સ્થાન સ્થાન ઉપર જણાવે છે. ભગવાન સર્વ ની મૂર્તિને આટલે બધે પ્રભાવ હેવાથી સામાન્ય રીતે પણ સજજનોએ જિનેશ્વરોની મૂર્તિઓ ભરાવી તેની આરાધના કરવી જોઈએ તો પછી ઉજમણાને માટે ઉજમાળ થએલા ઉત્તમ પુરુષોએ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિઓ તપના પદની સંખ્યાના પ્રમાણમાં ભરાવવી જરૂરી જ હોય તેમાં આશ્ચર્ય જ શું ? ઉજમણામાં ચંદરવાપુંડીયા. ઉજમણુને અંગે જે ચંદરવા વિગેરે ભરાવવામાં આવે છે તે રીતિ નવી નથી, કેમકે શ્રાદ્ધવિધિ અને ધર્મ સંગ્રહ સરખા પહેલાનાં ગ્રંથોમાં ચંદ્રોદય આદિ ઉપકરણો દહેરાં વગેરે માટે જણાવવામાં આવેલાં છે, અને વસ્તુતાએ વિચારીએ તે જિનેશ્વર મહારાજની પાછળ ભામંડળ રહેતું જ હતું કે જે ભામંડળનું તેજ સૂર્ય કરતાં તે શું પણ બાર સૂર્ય કરતાં અધિક હતું. તો પછી સામાન્ય સોનારૂપાના કસબથી ભરેલા ચંદરવા ભગવાનની પૂંઠે બાંધવાને માટે તૈયાર કરાય તે કોઈ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #659 -------------------------------------------------------------------------- ________________ માપન મક પણ પ્રકારે અનુચિત નથી. ભગવાન ગૌતમસ્વામીજી વિગેરે ગણધર પણ જે વખતે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજ વિગેરે જિનેશ્વર ભગવાનની પહેલા પહેરની દેશના દીધા પછી જે બીજા પહેરે દેશના આપે છે તે દેશનાની વખતે આવશ્યકનિયુક્તિકાર મહારાજ વિગેરે સ્પષ્ટપણે જણાવે છે કે રાજા તે દેશના માટે સિંહાસન લાવે અને તે સિંહાસન ઉપર ગણધર મહારાજાઓ બિરાજમાન થઈ દેશના આપે. જે રાજા મહારાજાઓ લાખ અને કરોડ સોનૈયા અને રૂપીઆ ભગવાન જિનેશ્વરની વધામણીમાં આપે તે રાજા મહારાજાઓ ગણધર મહારાજાને માટે જે સિંહા સન લાવે, તે સિંહાસન ચંદ્રોદય આદિ ઉપકરણુવાળું હોય તે સ્વાભાવિક છે, અને જે વખત ગણુથર મહારાજની દેશના થાય તે વખતે જે કોઈપણ રાજા મહારાજા સિંહાસન લાવનારા નથી લેતા તે જિનેશ્વર ભગવાનના પાદપીઠ કે જે રત્નથી જડેલાં હોય છે, અને જે પાદપીઠ ઉપર બેસતાં જિનેશ્વર ભગવાનની રત્નજડિત વેદિકાજ પાછળ આવે છે, તે પાદપીઠ ઉપર ભાચાર્ય મહારાજ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #660 -------------------------------------------------------------------------- ________________ પt. તપ અને એના મૂળ પુરુષ ગણધર મહારાજ બિરાજમાન થતા હોવાથી અન્ય આચાર્યાદિક વ્યાખ્યાતાઓની પાછળ અને ઉપર પંડી અને ચંદરવા બંધાય તેમાં કેદપણ પ્રકારે અનુચિત નથી પણ યોગ્ય ગુરુભક્તિને જ સદ્દભાવે છે. ઉજમણુના ચંદવાપુંઠીયાની વ્યવસ્થા. '' ચંદરવા અને પુઠી ભરાવનારાઓએ તે ચંદરવા અને પુઠી ભરાવવાને માટે ખર્ચેલી રકમ ધર્મમાર્ગને માટે ખર્ચેલી છે એમ ગણી લેવું અને તેથી વાસ્તવિક રીતે કાપણું ઉજમણું કરનારે તે ચંદરવા, પુંઠી પિતાના ઘરમાં કે પોતાની માલિકીમાં રાખવાં જોઇએ નહિ, પણ દહેરાસર, ઉપાશ્રય વિગેરે સ્થાનકે એ મૂકી સંધની સત્તામાં આપી દેવાં જોઈએ. કેટલીક વખત ઉજમણુ કરનારા મનુષ્યો તે ચંદરવા પુઠીયાં પિતાને ઘેર રાખે છે, અને પરિણામે પિતાની કે પોતાના પુત્ર વિગેરેની કોઈ લાભાંતરાય કર્મના ઉદયે પાણીસેળ આના દશા થાય ત્યારે કેટલીક વખત તે તે ચંદરવાપુડીમાં ભૂખી કુતરી બચુડીઓ ખાય તેની માફક વેચી ખાવાને પ્રસંગ આવે છે, અને કેટલીક વખત તે લેણદારોની Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com Page #661 -------------------------------------------------------------------------- ________________ ઉપને જતીમાં તે ચંદરવાપુડી જવાનો પ્રસંગ આવે છે, માટે દરેક ઉજમણું કરનાર ધર્મપ્રેમીને એ જરૂરી છે કે પિતાના આત્માને અને પિતાના કુટુંબને ડુબવાનો પ્રસંગ ન આવે અને ધર્મની હેલનાને પણ પ્રસંગ ઉભો ન થાય, માટે તે ઉજમણાની ચંદરવા વિગેરે કઇપણ ચીજ પિતાની ઘેરે કે પિતાની માલિકીમાં રાખવી જ નહિ. વળી તે ઉજમણુના ચંદરવાપુંઠી આ વિગેરે સામાન પિતાના ગામમાં કે બીજાના ગામમાં આપતી વખતે તેની અછત કયાં છે અગર જરૂરીઆત કયાં છે તે વાતને ઉજમણું કરનારે પૂરેપૂરો ખ્યાલ રાખવો જોઈએ. ઉજમણું કરનારના લાગતા વળગતાઓએ તે ઉજમણું કરનારની ઉદારતા દેખીને પોતે કાંઈ પણ અંશે ઉદાર થવું જોઈએ અને દરેક સંબંધીના ઉજમણુમાં દરેક સંબંધીઓના તરફથી ચંદરવાપુંઠીયાની સામગ્રી દાખલ થએલી જ હેવી જોઇએ, અને તેઓએ પણ તે સામગ્રી જે સ્થાને જરૂરી હાય અને અછત હોય ત્યાં જ આપવી જોઈએ. ઉજમણુાના સામાનમાં પણ હકની હાકલ ન જઈએ ને બગાડ ન થવો જોઈએ. કેટલીક વખત ઉજમણું કરનારાઓ જે ઉપાશ્રયે. Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com Page #662 -------------------------------------------------------------------------- ________________ ૫૨ તપ અને બેસતા હોય છે, જે ગ૭ના હેાય છે, કે જે દહેરે પૂજા કરતા હોય છે તે ઉપાશ્રય, ગછ અને દહેરાવાળાઓ તે ઉજમણાના ચંદરવાકુંડીઓ વિગેરે સામાનને હક કરીને લેવા માગે છે, પણ તે વસ્તુ કોઈપણ પ્રકારે તેઓને શોભા દેનારી નથી. તેમાં વળી કેટલીક વખત તે કેટલાક ઉપાશ્રય વિગેરેના અધિકારીઓ એવી અનુચિત સ્થિતિવાળા હોય છે કે નવા નવા ચંદરવાપુંઠીઓ ભેળાં કર્યા જાય છે પણ તે અધિકારીઓએ ખરેખર તે એમજ વર્તવું જોઈએ કે ઉજમણું કરનાર તે ચંદરવાપુઠી વિગેરેને જ્યાં ગ્ય દેખે ત્યાં આપે અને ઉજમણું કરનાર હક તરીકે નહિ પણ જરૂરી અગર દહેરા કે સંધની શોભાની ખાતર જે ચંદરવાપુંઠી આપે તો તે અધિકારીઓએ પહેલાંન ચંદરવાપંડી કોઈપણ યોગ્ય દહેરા ઉપાશ્રયમાં આપી દેવાં જોઈએ, પણ જે અધિકારીઓ તેવી ઉદારતા ન બતાવે અને નવા નવા ચંદરવાકુંડીઓ લઈ પહેલાના ચંદરવાપંડીઅને પેટી પિટારામાં સંઘરીને જે તેને સળવાનો કે બગાડવાને પ્રસંગ ઉભો કરે તે ધ્યાન રાખવું જોઈએ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com Page #663 -------------------------------------------------------------------------- ________________ ધાપન ૫૩૩ કે તે ચંદરવાપુ'ડીઓ વિગેરે દેવદ્રવ્ય કે ધર્માદા મિલકતના તે અધિકારી નાશ કરનારી થઇ ડૂબનારાજ થાય છે, અને તેથી શિકારીએને એજ ચાગ્ય છે કે ન આવેલાં ચંદરબાપુ ઠીઆંને બીજા દહેરા કૅ ઉપાશ્રયે ન આપી શકે તે। પહેલાંના ચંદરવાપુરીમાં વિગેરે તે ખીજા હેરા ઉપાશ્રયે જરૂર આપી દેવાજ જોષ્ટએ. અધિકારીએએ ધ્યાન રાખવું જોર્જીએ કે બધા ઉપાશ્રયે અને અધા ગામે અને દરેક વખતે ચંદરવાપુઠી વિગેરેનું ઉજમણું કરનારા હેાતા નથી, અને તેથી જે જે નાના કે મેટા કહેવામાં નાના કે મેટા ઉપાશ્રયમાં ચંદરવા ન હેાય ત્યાં તે ચંદરવાપુઠી આપવાથી પોતે ધર્માદા મિલ્કતનો નાશ કરનારપણામાંથી ખેંચે છે, અને તે તે ગામાની પ્રજામાં ધાર્મિક ઉલ્લાસ અને ધાર્મિક હુમાનને પ્રવર્તાવનારા થાય છે. ચંદરવાપુડી પહેલાંના કે નવા આપવામાં લાગવગવાળાની લાગણી ઉપર ધ્યાન નહિ આપતાં જે જે જગેાપર જરૂરી હાય, ધા ઉલ્લાસ વધારે હોય, અને તેની અછત મટી ન શકે એવું ડાય તેવી જગાપ? તે દરવાપુ'ડીઆં વિગેરે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #664 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તપ અને આપવા એજ ચંદરવાપુંઠીને અંગે વિવેક કરેલ ગણાય. ચંદરવાકુંઠીયાના આલેખ સંબંધી આજકાલ ચંદરવા અને પુંઠીઆમાં પૂજ્ય પદાર્થોને આલેખ કરવામાં આવે છે, અને તે આલેખામાં કેટલાક સમજુ ગણાતા મનુષ્યો સહાયકારક બને છે, પણ તેઓએ તેવા આરાધ્ય પુરુષના ચંદરવાકુંડીમાં આલેખ કરવા તે કોઈપણ પ્રકારે ઉચિત નથી, કેમકે ચંદરવાપુંઠી વિગેરે ત્રિલેકનાથ તીર્થંકર ભગવાનના અને વર્તમાન સાધુના બહુમાન અને શાને માટે ઉપગમાં લેવાના હોય છે, તે તેવા શોભાના સાધનોમાં પૂજ્ય અને આરાધ્ય પદાર્થોને ગોઠવવા તે ખરેખર પૂજ્ય અને આરાધ્ય પદાર્થોને રમકડાની કોટિમાં મેલવા જેવું છે. તેમાં વળી વર્તમાનકાળમાં સાધુઓની પાછળ તે ચંદરવાકુંડીઓ બાંધવામાં આવે તો વર્તમાનકાલીન સાધુઓએ ખરેખર વિચાર કરવો જોઈએ અને તેનો સ્પષ્ટ શબ્દોમાં નિષેધ કરવો જોઈએ ભરત મહારાજા અને બાહુબલજી મહારાજાસરખા અવ્યાબાધપદને પામનારા તથા વજસ્વામીજી મહારાજ સરખા શાસનના અધિShree Sudharmaswami Gyanbhandarkaraarsgyanbhandar.com Page #665 -------------------------------------------------------------------------- ________________ કદાપન આમ તીય પ્રભાવક પુરુષે જે ચંદરવાકુંડીઓમાં આલેખાએલા હેય, તે ચંદરવાપુંઠી અને વર્તમાનકાલના ચારિત્રની તદન શિથિલતાવાળા સાધુ મહાત્માઓ પેઠે બાંધવામાં ઉપયોગ કરી તેવા મહાપુરુષોને પુંઠ દઇને બેસે તે એક વિવેકની કણીવાળાને પણ છાજતું નથી. વળી જિનેશ્વર મહારાજના મંદિરમાં પણ તેવા મહાપુરુષના આલેખવાળા ચંદરવા ઉપકરણ તરીકે અને સાધન તરીકે રહે તે આરાધ્ય અને આરાધનાના સ્વરૂપને જાણનારાએને માટે લાયક તો નથી જ. આરાધ્ય પુરુષના આલેખને ઉપયોગ સાધન તરીકે કે ઉપકરણ તરીકે થાય તે કોઈ પણ પ્રકારે ઉચિત ગણાય નહિ. કેટલાકની એવી ધારણું હેય છે કે ચંદરવા માથા ઉપર બંધાતા હેવાથી તથા પુંઠીઆમાં પણ પુંઠ આવે તેટલો ભાગ કરે રાખીને બાકીના ભાગમાં પૂજ્ય પુરુષોને આલેખ કરવામાં આવે તો તેમાં આશાતનાનો સંભવ નથી. આવું કહેનારાઓએ સમજવું જોઈએ કે આરાધ્ય પુરુષોના આલેખે માથા ઉપર રહેતા ચંદરવામાં કે jઠ લાગે તેટલે ભાગ ટાળીને બાકીના પુડીઓમાં Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com Page #666 -------------------------------------------------------------------------- ________________ RE તપ અને કરવામાં આવે તે તેમાં પુંઠ કરવાને દોષ ન લાગે, પણ તે આરાની આારાધનાને અંગે ઉપકરણપણુ’ થઇ જાય એ એછું શૈાચતીય નથી. વાસ્તવિક રીતે તે ચોંદરવાકુંડીની અંદર ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, અા પ્રાતિ હાય વિગેરેના આલેખેા થાય અગર વૈરાગ્યદશ ક આલેખે કરવામાં આવે તેજ ઉચિત ગખ્ખુાય, ચદરવા આદિના માપે ચંદરવા અને પુંઠી કરનારાઓએ જે દહેરા અગર ઉપાશ્રયમાં આપવાના વિચાર કર્યાં હૈાય તે દહેરા અગર ઉપાશ્રયનાં પછવાઇના માપથી ચંદરવાપુ ઠી કરાય. તા કેટલીક વખતે ચંદરવાપુઠી સારાં છતાં શુ સારે સ્થાને બાંધવામાં તેની નિરૂપયેાગિતા થાય છે તે થવાને વખત આવે નિહ. ત્રિગડા કરાવવાની જરૂર ઉજમણું કરનારે ચંદરવા અને પુંડીખાંની સાથે ત્રિભુવનનાયક તીથ કરને સ્નાત્રપૂજતી વખતે ખિરાજમાન કરવાના ત્રિગડાં અને સિંહાસના પુઠીના પ્રમાણમાં જરૂર કરવું જોઇએ, ઉજમણ કરવાવાળા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ભાગ્યશાળીઓ જ્યારે ઉજમણના પ્રમાણમાં છોડ કર્યા હોય અને તે દરેક છોડે ત્રિગડી નહિ પધરાવે તો પછી તે ઉજમણું દેખીને અનુમોદન અને અનુકરણ કરવાવાળા બીજા ધર્મપ્રેમીએ તેમ ન કરે તે સ્વાભાવિક છે, માટે શકિતસંપન્ન ભાગ્યશાળી પુરુષોએ ઉજમણાના જેટલા છોડ કર્યા હોય તેટલાં ત્રિગડ બિરાજમાન કરવજ જોઈએ કે જેથી પિતાને આરાધના થવા સાથે બજાએને તે અનુકરણ કરવાને લાયક થાય. ઉજમણામાં ઉદારતાની આવશ્યકતા ઉજમણું કરવાવાળાઓએ ધ્યાન રાખવું જોઇએ કે ઉલાપન જેવો પ્રસંગ પિતાની જિંદગીમાં વારંવાર તે આવે નહિ, તો પછી કઈક ભાગ્યના યોગે મળેલે અપૂર્વ ઉજમણાને અવસર સાચવવા સંકોચવૃત્તિને સ્થાન આપવું જોઈએ નહિ. સંકોચવૃત્તિથી ખરયાએલું નાણું જેટલું ખર્યું હોય તેટલું બહાર તો દેખાવ આપે છે, પણ તે બહારના દેખાવ કરતાં ઉદારવૃત્તિને લીધે આત્માને મળ જોઇ લાભ મેળવવા માટે તે અપૂર્વ અવસરે તે તૈયાર થવું જ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com Page #668 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તપ અને ઉજમણા કરનારને ઉપાશ્રય કરવાની ને ઉદ્ધરવાની જરૂર ઉજમણું કરવાવાળાઓ જેવી રીતે ચંદરવાપુઠી નું કાંઈક અંશે ધ્યાન રાખે છે, તેવું તે લોકે ઉપાશ્રય જેવા ધર્મસ્થાનને માટે ધ્યાન રાખતા હોય એમ ઘણું જ ઓછું બને છે. ઉજમણવાળા તો શું પણ બીજા મંદિર વિગેરેને બંધાવનારા મહાનુભાવો સ્વતંત્ર આગવા મંદિર બંધાવવા તૈયાર થાય છે, પરંતુ તેઓનું પણ લક્ષ્ય ઉપાશ્રય તરફ તેવી રીતે હોય એમ લાગતું નથી, કેમકે એક એક શેઠીઆએ સ્વતંત્ર રીતે મંદિર બંધાવેલાં ઘણા ગામોમાં દેખીએ છીએ પણ એવી રીતે સ્વતંત્રપણે ઉપાશ્રયને બંધાવનારા કાઈકજ ગામમાં કોઈકજ ભાગ્યશાળીઓ નીકળતા જણાય છે. જો કે આ ઉપરથી દહેરાસર બંધાવવાનું કાર્ય ચઢતું નથી કે ઉતરતું છે એમ કહેવાની મતલબ નથી, પણ ઉપાશ્રય એ ધર્મનું જબરદસ્ત સ્થાન છે. ભાવસ્તવની પ્રવૃત્તિનું મુખ્ય થામજ ઉપાશ્રય છે, કેમકે ઉપાશ્રયમાં સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ વિગેરે જે ક્રિયાઓ શ્રાવકે નિત્ય કરે તે Shree Sudharmaswami Gyanbhandarukmararágyanbhandar.com Page #669 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ હાપન તેટલા વખતને તેટલા પૂરતા ભાવસ્તવજ છે. સામાયિક અને પ્રતિક્રમણનુ ભાવસ્તવપરૢ હેવાને લીધેજ તે સામાયિક, પૌષધ આદર્યા છતાં દ્રવ્યસ્તવ એટલે જિનેશ્વર ભગવાનની પ્રતિમાની પૂજાના નિષેધ કરવામાં ભાવે, જે તે સામાયિક, પ્રતિક્રમણ કરતાં પ્રભુની પ્રતિમાની પૂજારૂપ દ્રવ્યસ્તવ જો અધિકતાવાળા હાય તેા તેમાં નિષેધ કરવામાં આવત નહિ. સામાયિકાઢિ ને દ્રવ્યપૂજાના ખલાખલ વિચાર જો કે કેટલીક જગા પર સામાયિક કરવાનું કાર્ય મેલીને પણ પ્રભુની પ્રતિમાની પૂજારૂપ દ્રવ્યસ્તવનું કા કરવાનું જણાવવામાં આવે છે, પણ તેને અ સામાયિક અને પૌષધ કરતાં દ્રવ્યપૂજાનું કાર્ય અધિક છે એમ નહિ, પણ સામાયિકની ક્રિયા સ્વતંત્ર છે, જ્યારે પૂજાની ક્રિયા સામગ્રીને આધીન રહે છે. વળી સામાયિક, પાષધ તે કરનારના આત્માને ઉદ્ધરનાર છે, જ્યારે ભગવાનની દ્રવ્યપૂજા તે કરનારના આત્માને અને બીજા તે દેખીી અનુમાદના કરનારના આત્માને ઉદ્ધૃરનારી છે, અને આજ કારણથી શાસ્ત્રકારાએ ઘેરથી સામાયિક કરીને Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com Page #670 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ તપ અને ઉપાશ્રયે જવાને અધિકારી શ્રીમંત સિવાયને માટે રાખ્યો, અને શ્રીમંતને માટે સામાયિકનું તેટલું વખત મોડું થાય અને તેટલો વખત સામાયિક ન પણ થાય તો પણ આડંબર સાથે સામાયિક કરવા જવાનું શાસ્ત્રકારોએ ફરમાન કર્યું, કારણ કે તે બાહ્યાડંબરથી બાળજીવોને ઘણાને શાસનની અને ધર્મની અનુમોદના થઈ ઘણે લાભ થવાનો પ્રસંગ આવે, તેમજ શ્રીજિનેશ્વર ભગવાનની પૂજાથી અને શાસનની શોભાથી સાધ્ય તે વિરતિનું જ રહે છે. ભગવાન હરિભદ્રસૂરિજી ચેખા શબ્દોમાં કહે છે કે જે મનુષ્યને વિરતિ કરવાનું ધ્યેય ન હોય તે મનુષ્ય જિનેશ્વર ભગવાનની જે દ્રવ્યપૂજા કરે તે ભાવપૂજાના કારણભૂત દ્રવ્યપૂજા નથી જ, પણ માત્ર અપ્રધાનને દ્રવ્ય ગણુએ તેની અપેક્ષાએ જ તે દ્રવ્યપા છે. આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે જે કથંચિત સામાયિક, પિષધ કરતાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાની દ્રવ્યપૂજા પ્રથમ નંબરે આદરણય જણાવી છે, તે દ્રવ્ય પૂજાને ભાવપૂજાની કારણતાની અપેક્ષાએજ જણાવેલી છે. આ વસ્તુને સમજ્યા પછી મે સુજ્ઞ મનુષ્ય સામાયિક, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com Page #671 -------------------------------------------------------------------------- ________________ વયાપન ૫૪૧ પૈષધ વિગેરે ભાવાસ્તવના સ્થાનભૂત એવા ઉપાશ્રય. તરફ આદરવાળો નહિ થાય ? વ્યાખ્યાન શ્રવણ એ પણ ચૈત્ય કરવાને મહેાટે લાભ એક વાત શાસ્ત્રોમાં જે ઘણે સ્થાને કહેવામાં આવી છે, એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે, ને તે એક જિનેશ્વર મહારાજના ચેત્યોના લાભને જણાવતાં ચકખા શબ્દોમાં જણાવે છે કે સાધુ મહાત્માઓના દર્શન અને તેમના વ્યાખ્યાનના શ્રવણને મહાલાભ મળે, માટે ચૈત્યાદિક ક્રિયામાં કથંચિત દ્રવ્યહિંસા થાય તો પણ તે કરવા લાયક છે. આવી રીતે ચૈત્યની દ્રવ્યહિંસામાં જ્યારે વ્યાખ્યાનશ્રવણના લાભને ઉદ્દેશ ગણવામાં આવે તો પછી તે વ્યાખ્યાનશ્રવણને લાભ કે અપૂર્વ હવે જોઈએ તે સહેજે સમજાય તેવું છે, અને તે વ્યાખ્યાનશ્રવણનું મુખ્ય સ્થાનક વર્તમાનના ઉપાશ્રયોજ છે. પાશ્રયે શ્રાવકશ્રાવિકાઓને અગેજ હોય છે. ઉપાશયના આ લાભની સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ઉપાશ્રયો સાધુ નિમિત્તે હેતા નથી અને હોવા જોઇએ ૫ણ નહિ, કેમકે ઉપાશ્રય બંધાવShree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com Page #672 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ તપ અને નારા અને ઉપાશ્રયમાં જનારા સર્વ લેકે સ્પષ્ટ રીતે એ વાત સમજી શકે છે કે ગામમાં જે પ્રમાણ વ્યાખ્યાનને શ્રવણ કરનારાઓ અને તહેવારોમાં પ્રતિક્રમણ કરનારાઓનું હોય છે, તેને આધારેજ ઉપાશ્રયનું માપ હોય છે. આપણે દેખીએ છીએ કે ઉપાશ્રય હજારે મનુષ્યની બેઠકની સગવડ ધરાવનારા હોય છે, ત્યારે સાધુઓની સંખ્યા કોઈ દિવસ પણ તેટલા પ્રમાણમાં આવનારી હોતી નથી. કદાચ એમ કહી શકે કે ઉપાશ્રયના હેલ સિવાય બાકીના ઓરડા વિગેરેના સ્થાને સાધુને માટે જ હોય છે, તો તેમાં પણ પ્રથમ દૃષ્ટિએ તે તે ઓરડાની બેઠક ગૃહસ્થની હાજરીને અંગેજ કરવી પડે છે, અને ગૃહસ્થામાં પણ પૌષધ કરનારો સર્વ વર્ગ ઉપવાસ કરનારો હોતો નથી, અને જેઓ ઉપવાસ ન કરી શકે તેવા હોય તે બધાને પોતાને ઘેરે એકાસણું આદિક કરવાની સગવડ હેય નહિ અને તેથી તે પૈષધવાળાને એકાસણાદિ કરાવવા માટે ઓરડાદિકની જરૂર પડે તે સ્વાભાવિક જ છે. એવી જ રીતે સ્થડિલ અને માત્રાની ભૂમિ પણ પૌષધ કરનારને જરૂર જોઈએ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #673 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ ઉદ્ય અને જો પૌષધ કરનારાઓની સંખ્યા ધ્યાનમાં રાખીને ઉપાશ્રયને આંગણે લીલેાતરી ન ઊગે, લીક્ષકૂલ ન થાય અને માત્રાને ઉપરાઉપરી પરાવવું ન પડે, અને પરવતાં રેલા ન ઉતરે એવી સગવડ કરવામાં આવેલી ઢાવીજ જોઈએ, અને જો તેવી સગવડ ઉપાશ્રયને કરવાવાળાઓએ પહેલેથી કરેલી હેય તા જે કેટલીક વખત મેટા પર્વના દિવસેામાં પણ અત્યંત આવશ્યક તરીકે ગણેલા પાષધાદિકને કરવા માટે ભાવિક વની માટી સખ્યા તૈયાર હાય છે, છતાં તેના કારભારીઓને તેવા દિવસે તે ક્રિયાને કરતાં કમને પણુ . રાઠવા પડે છે તે રાકવાના વખત આવેજ નહિ. શાસ્ત્રકારા સાધુને માટે પશુ તેવાજ ઉપાશ્રયમાં ઉતરવાનું જણાવે છે કે જે ઉપાશ્રયની પાસે સ્થડિલ અને માત્રાને માટે સગવડતાવાળી જમીન હાય. ચામાસુ` લાયકના ક્ષેત્રના પુણા ગણાવતાં પશુ શાસ્ત્રકાર સ્થ'ડિલભૂમિની સગવડને ભૂથી જતા નથી, પશુ આગળજ કરે છે. આ બધુ વિચારતાં સ્પષ્ટ થશે કે સામાયિક, પૌષધ અને વ્યાખ્યા નને માટે ઉપાશ્રય નામના સ્થાનની પહેલે નબરે જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #674 -------------------------------------------------------------------------- ________________ તપ અને ૫૪૪ ઉપાશ્રય એક શ્રીસઘની આક્સિ એક અપેક્ષાએ એમ કહીએ તે તે અતિક્ષયાતિ નથી કે શ્રીય િધ સધતી દરેક કાર્ય કરવાની સિ જો હાય તા તે ઉપાશ્રયજ છે. ધ્યાન રાખવું જોઇએ કે જે આકાર નહિ માનવાને અંગે કે આરંભને અંગે મૂર્તિને હિ માનનારા છે, તે પણ ધર્માંશ્રવણના સ્થાન તરીકે સંસ્થાનું સ્થાન કે જેને આપણે આપણી અપેક્ષાએ ઉપાશ્રય કહી શકીએ તેને તે માનેજ છે. આવી રીતે એક અપેક્ષાએ ચૈત્યને મૂર્તિ કરતાં અત્યંત ઉપયાગી અને ચત્ય અને મૂર્તિના મહિમાને ઉત્પન્ન કરનાર, ટકાવનાર અને વધારનાર એવા ઉપાશ્રયની તરફ જૈતકામ કે તેના શ્રીમા મેદરકારી ધરાવે તે ચલાવી લઇ શકાય તેવું નથી. ઉજમણુ કરનારાઓએ જ્ઞાનની આરાધના ફ્રેમ કેમ કરવી? ઉજમણું કરનારાઓએ એ ખ્યાલ તે જરૂર રાખવા જોસ્સે કે ૐજમણું સમ્યગ્દન, જ્ઞાન, ચારિત્રની આરાધના તથા તેને ધારણ કરનારાઓની ભક્તિને અગેજ સફળતા પામે છે, અને જો એમ છે તે પછી * Shree Sudharmaswami Gyanbhandawwwarar@gyanbhandar.com Page #675 -------------------------------------------------------------------------- ________________ ઘાપન ૧૪૫ ઉજમણું કરનારે જેવી રીતે સમ્યગ્દર્શનને અંગે નવીન ચૈત્ય, જર્ણોદ્ધાર, પ્રતિમા તથા તેની પૂજાની સ સામગ્રી અને ચંદરવાપુઠીમાંને અંગે જે ખરા તેના કરતાં અધિક હું તે તેટલું ખતે ચારિત્ર અને જ્ઞાનને અંગે થવું જોઇએ. તત્વષ્ટિ ધરનારા જમા કરનારાઓએ પેાતાને જેટલી રકમ ઉજમણાને અંગે ખવી હાય તેના ચાર હિસ્સા કરી એક્રેક હિસ્સા સમ્યગ્દર્શન, સમ્યમ્ઝાન તથા સાત્રિને અંગે અને તેને ધારણ કરનારા સામિકાની ભકિતને અંગે ખવા જોઇએ. વમાનકાળમાં ઉજમણું કરનારાએ ઉજમણા માટે ખ`વા ધારેઢા નાણાંને મેટે ભાગ ચંદરવાપડીમાં પાછળ અને સામિકની ભકિત પાછળજ ખેંચે છે. ધણી જગા પર દેખીએ છીએ કે લીસ, પચીસ કે પચાસ હુન્નર સરખા રૂપીઆની મેટી રકમ ખર્ચીને ઉજમાં કરવામાં આવે છે, પણ તેમાં સમગ્ર જૈનશાસનના મૂળરૂપ એવા જ્ઞાનને એટલે શ્રુતજ્ઞાનને આરાધવામાં ધણીજ ભૂલી પ્રવૃત્તિ થાય છે. ઉજમાના પ્રમાણમાં પણ જ્ઞાનને અંગે વિચારીએ તે! Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #676 -------------------------------------------------------------------------- ________________ ત ૫ અને માત્ર નામની રકમ, જ્ઞાન ઉદ્ધાર તરફ કે જ્ઞાન ધરવા તરફ ખર્ચાય છે. જો એમ ન હોય તે આટલે બધે સ્થાનકે ઉજમણું થાય છે, તો જેનશાસ્ત્રોને ઘણો ભાગ ભાગ અનુર્ધારિત રહેત કેમ ? મંદિર મૂર્તિઓ તરફ જેવું તેને નવાં કે ઉર્ધારિત કરવા માટે લક્ષ્ય છે, તેના ઘણા છેડા ભાગે પણ જ્ઞાનીઓ ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કર્યો હોય કે કરતા હોય એમ જણાતું નથી. જેનવર્ગનો ઘણો ભાગ બટકે સર્વ કેમ પોતાના સાધુઓને વિદ્વાન થએલા જેવા ઇચ્છે છે, પણ તેમને વિદ્વાન બનાવવાને માટે ઘણો ઓછોજ ભાગ ઉદારતાથી ખર્ચવા તૈયાર હોય છે. સાધુઓને ભણાવવા માટે પંડિત રાખવા કેમ? કેટલાકેનું તે કહેવું એમ થાય છે કે ભણેલા ગુરુઓએ જ પોતાના શિષ્યો કે પોતાની પાસે આવેલા સાધુઓને ભણાવવા જોઈએ, કેમકે જિનેશ્વર મહારાજના ગણધરે ૩૦૦-૩૫૦ અને ૫૦૦-૫૦૦ને વાચના આપતા હતા, તો પછી વર્તમાનમાં ભણેલા સાધુઓ સાધુઓને કેમ ભણાવે નહિ? અને ભણેલા સાધુઓ જ જે પોતાના સાધુઓને ભણાવે તો વિદ્વાન્ ઉપન્ન કરવા Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #677 -------------------------------------------------------------------------- ________________ ઉણાપન ૫૪ માટે જેનેકામને જરા પણ ચિંતા કરવાની રહે નહિ. જૈનકામને તો ફકત જે અભણ સાધુઓ હોય અને તેના ચેલાને ભણાવવાનું હોય, તેને માટે જ ચિંતા કરે. આ સર્વ કવન હકીકત સમજ્યા વગરનું જ છે, કેમકે પ્રથમ તો ગણધરોની પાસે વાચના લેનારા, ગણધર મહારાજ વિચરતા હતા તે કાળમાં સાંસારિક વ્યવહારને માટે દરેકને તૈયાર થવું પડતું હતું, તેમાં સંસ્કૃત અને માગધી ભાષાનેજ મુખ્ય ભાગ હતો અને તેથી ભાષાજ્ઞાનને માટે તેઓને કઈ પણ કરવું પડતું નહિ, અને તેથીજ પચ, પાંચસેની વાયના પણ સાથે થઈ શકતી હતી, પણ વર્તમાનમાં તે ઘણા સાધુ મહાત્માઓને પ્રવજ્યા લીધા પછી શરૂઆતને માટે ભાગ તે ભાષાજ્ઞાન અને તેની વ્યુત્પત્તિ મેળવવા માટે જ રોકવો પડે છે. તે તેવાઓને ભાષાજ્ઞાન અને વ્યુત્પત્તિ મેળવવા માટે પંડિતેની સામગ્રી સગ્ગહસ્થને સગવડ કરવી પડે તે સ્વાભાવિક છે. વળી જિનેશ્વર ભગવાનની પાસે દીક્ષા લેનાર વર્ગ પહેલેથી જ ઘણે માટે હોય છે, અને તેથી પાછળથી વધવાવાળા નાના વર્ગને તે મોટો વE. Shree Sudharmaswami Gyanbhandarykimararsgyanbhandar.com Page #678 -------------------------------------------------------------------------- ________________ પ૪૮ તપ અને અભ્યાસ કરાવી શકે, પણ વર્તમાનમાં છે તેવા મોટા સમુદાયનું પહેલેથી દીક્ષિત થવું સંભવિત નથી અને થતું પણ નથી. વર્તમાનમાં તે છૂટી છૂટી દીક્ષાઓ થાય છે, અને તેથી બધાને અભ્યાસ એક સરખો રાખવો અને રહે એ તે કેવળ સાધુસંસ્થાના દેવી. અને સમયધર્મથી સડેલાજ માત્ર વાચાળતાને અંગેજ કહેવાનું બને. વળી દરેક સાધુ જુદી જુદી વખતે દીક્ષિત થતા હોવાને લીધે તેમના ગુરુ ભણેલા હોય તે પણ દરેકને જુદા જુદા પાઠ આપવામાં પહોંચી ન શકે તે સ્વાભાવિક છે, અને તેથી સાધુસમુદાયને વિદ્વાન બનાવવા માટે શ્રાવકોએ ધ્યાન આપવું એ પહેલે નંબરે જરૂરી છે. આ કહેવાને અર્થ એ નથી કે ભણેલા સાધુઓ પિતાના સમુદાયને ભણું નહિ. ભણેલા સાધુઓએ પિતાના સમુદાયને ભણાવવા માટે તો તનતોડ મહેનત કરવી જ જોઈએ, પણ ભણેલા સાધુઓ ગ્રહણ કરવાને શક્તિમાન હોય તેવા પિતાના સાધુઓને ભણાવે તોપણ જેની ગ્રહણ શક્તિ થઈ નથી તેવાઓને માટે પંડિતની જરૂર રહે તે સહેજે સમજી શકાય તેવી ચાખી બાબત છે. વળી જે Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com Page #679 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત જે વિષયેા શિષ્યા મહુવા માગે અગર જે જે વિષ્ણુમાં તે ઘણી ઉંચી લાઇનનું જ્ઞાન મેળવવા માગે, તે તે વિષયે અને તેવું તેવું ઉંચું જ્ઞાન દરેક ગુરુ મહારાજમાં હાય એમ માનવું તે કાઇપણુ પ્રકારે વ્યાજખી નથી. વળી અભણુ સાધુઓને શિષ્ય થવાની વાત કરીને તે સમયધર્મીએ સનાતન શાસનના સત્યને સરકાવી દીધું છે. શાસ્ત્રમાં દીક્ષા દેવાને હક અભણુને કાઈ દિવસ પણ આપવામાં આવ્યા નથી, છતાં કદાચ કાઇ અલણુ હેાય અને તેણે પેાતાના કુટુંબના કે સંબંધવાળાને દીક્ષા આપી હાય તે। તેવાને માટે પશુ વિદ્વાન બનાવવા તરફ લક્ષ રાખવું એ શ્રાવકાનું જરૂરી કવ્યું છે. ચા તત્ત્વજ્ઞાનને જાણવા સાંભળવા તે પ્રચારવાની ઈચ્છા હાય તા શું કરવું ? ધ્યાન રાખવું કે સાધુએ પાસેથી ઉંડા તત્ત્વજ્ઞાનને સાંભળવાની ઇચ્છા જૈનકામ ત્યારેજ સફળ કરી શકાશે કે જ્યારે તેઓ વિદ્વાન બનાવવાની ઠામઠામ સગવડ પૂરી પાડશે, વર્તમાનની સ્થિતિ દેખીએ તે કાઇપણ શ્રાવક્રે ક્રાણુ સાધુને ઉંચા તત્વજ્ઞાન સબંધી વાત પૂછવી Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com ra Page #680 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ તપ અને જોઈએ જ નહિ, અને કદાચ પૂછે તે શ્રાવકની રીતિઓને અનુસરીને સાધુમહાત્મા એમ કહી શકે કે સ્કૂલ અને કેલેજ વગર ઉચા અભ્યાસની ઈચ્છા કરનારા અણસમ જુની માફક તમે અમારી પાસે સગવડ કર્યા સિવાય શી રીતે ખુલાસા મેળવવાના ભાગ્યશાળી બનવા તૈયાર થયા છો? શ્રુતજ્ઞાનનો ઉદ્ધાર કરનાર સંસ્થાની આવશ્યકતા વળી મંદિર બાંધવાના મિસ્ત્રીઓ ઘણી જગા પર મળે છે, ચંદરવાપુઠી ભરનારા કારીગરે ઘણી જગપર મળે છેપણ જ્ઞાનના ઉદ્ધારની એવી કોઈપણ સગવડ કરી આપનારી કોઈપણ સંસ્થા હયાતિમાં નથી એ જૈનકેમને ખરેખર વિચારવા જેવું છે. ઉજમણું કરનારા ભાગ્યશાળીને મેટી રકમ જ્ઞાન ખાતે ખર્ચવાનું મન થાય તોપણ જેનકામમાં તેવી કોઈ સંસ્થા નથી કે ચંદરવાકુંડીઓ વિગેરેની માફક તે ઉજમણું કરનારને લાખ લેકે લખાવવાની સગવડ કરી આપે, કે લાખ કાનું શુદ્ધ રીતિસર મુદ્રણ કરી દે. આ જ્ઞાન આરાધનના પ્રસંગને અંગે નથી, નથી, એમ જે કહેવામાં આવ્યું છે તે વાચક કે શ્રેતાને વાંચી કે સાંભળી રહેવા માટે નથી, પણ તે કાર્યની Shree Sudharmaswami Gyanbhandarkmarærgyalnbhandar.com Page #681 -------------------------------------------------------------------------- ________________ Gધ્યાપન ૫૫૫ રા સિદ્ધિને માટે કમર કસી જનક્રમના ભાગ્યશાળીઓએ ઉજમણું કરનાર ભાગ્યવંતના જ્ઞાન આરાધનના કાર્ય માં સંપૂર્ણ રીતે મદદગાર થવું જોઈએ. જેનામમાં એવી સંસ્થાની હજુ ત્રટીજ છે કે જે સંસ્થા ઉજમણું કરનારાઓને પુસ્તક લખાવવું કે છપાવવું કે તેના સાધનો પૂરાં પાડી જ્ઞાન આરાધનના કાર્યને બનાવવામાં મદદ કરનાર થાય. સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન બનેની આવશ્યકતા છતાં જ્ઞાનપ્રચારની આવશ્યકતા જો કે સમ્યગ્દર્શન એજ મેક્ષમાર્ગનું મૂળ છે. સમ્યગ્દર્શનથી જ મેક્ષની પ્રાપ્તિના આંતરાનો નિયમ થઈ શકે છે, અને તેથી જ સમ્યગ્દર્શનને ધર્મના મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ તરીકે ઓળખવામાં આવે છે, અને સમ્યગ્દર્શનવાળાને જ મોક્ષમાર્ગની અપેક્ષાએજ દેખનાર તરીકે ગણવામાં આવે છે. જે સમ્યગ્દર્શન ન હોય તે આરાધકપણની દૃષ્ટિએ તેને આંધળો ગણવામાં આવે છે, પણ તે સમ્યગ્દર્શન છવાદ તના હેય, રેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ હોય છે. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #682 -------------------------------------------------------------------------- ________________ પર તપ અને અનુભવજ્ઞાન કોને કહેવું ? જીવાદિ તત્ત્વાના ડેય, ઉપાદેયાના નિશ્ચય સિવાય જીવાદિક તત્ત્વાનું જ્ઞાન હૈય, ઉપાદેય વિભાગ તરીકે ન થયું હાય, પણ માત્ર નેય પદાર્થ તરીકે એવુ હૈાય તા તે જીવાદિ તત્ત્વનું જ્ઞાન તેા શું, પણ કઈક ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન હૈાય તે પણ તે જ્ઞાનરૂપ ગણાતું નથી. આ ઉપરથી જે કેટલાકેાના મનમાં શંકા રહે છે કે જે પૂગત શ્રુત માવિદેઢુના પ્રમાણુવાળા ડામ ખમણા હાથીએ લખી શકાય તેવાં પૂર્વ જે કુલ ૧૦૨૩ હાથી જેટલી ફેશના એ લખવા માંડે તે લખી શકાય એમાંથી માત્ર કિંચિત્ ન્યૂન જ્ઞાનબાળા છતાં પણુ સમ્યગ્દર્શનના નિશ્ચયવાળા નોં, તે। પછી તેથી ઓછા જ્ઞાનવાળાને સમ્યગ્દતા નિશ્ચય થી રીતે કરી શકાય ? અને એટલા બધા અત્યંત જ્ઞાનવાળાને સમ્યગ્દર્શનને નિશ્ચય ન હોય એ સબવે કેમ? આવી શંકા કરનારે સમજવું જોઇએ કે થે!ડા કે ઘણા જ્ઞેય તરીકે જણાતા પદાર્થોના જ્ઞાન ઉપર સમ્યકૃત્ત્વ આધાર રહેતે! નથી, પણ સમ્યક્ત્ત્વને આધાર ભલે Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #683 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ થોડું જ્ઞાન હોય કે ભલે વધારે જ્ઞાન હોય, પણ છવાદિક તની અંદર આશ્રવ અને બંધને સર્વથા હેયપણને નિશ્ચય અને સંવર, નિજેરા તથા મોક્ષના ઉપાદેયપણાને અદ્વિતીય નિશ્ચય થાય તેનીજ ઉપર સમ્યફૂનો આધાર રહે છે, અને એટલાજ માટે ઉપાધ્યાયજી મહારાજ સ્પષ્ટ અક્ષરમાં જણાવે છે કે જે ગ્રંથીને ભેદવાવાળું એટલે તત્વના વિપર્યાને નાશ કરનારૂં કે તત્વની કથાસ્થિત પ્રતીતિ કરાવનારૂં જે જ્ઞાન થાય તો અનેક પ્રકારના શાસ્ત્રોના વિસ્તારથી કાંઈ પણ કામ નથી. હે પાદેયના નિશ્ચયપૂર્વક તે ફક્ત નિર્વાણુ એવું પદજ વારંવાર વિચારાય તો તેજ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. ઘણું જ્ઞાન હોય તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવાય, અને થોડું જ્ઞાન હોય તો ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવાય નહિ, એવી રીતે માત્ર રેય ધારીને બધાં તને જાણવાં તે સમ્યજ્ઞાન કહી શકાયજ નહિ, અને તેથી જ કાંઇક ન્યૂન દશપૂર્વ સુધીના જ્ઞાનવાળો થાય તે પણું હે પાદેયના વિભાગવાળો ન હોય તો તે સિમ્યજ્ઞાન વગરને હેય, અને તેને સમ્યગ્દર્શન નથી Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com Page #684 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ તપ અને થયું એમ કહેવામાં કોઇ પણ જાતની હરકત નથી. વર્તમાનકાળમાં પણ આપણે દેખીએ છીએ કે જીવવિચાર, નવતત્ત્વ, કર્મગ્રંથ, કમં પ્રકૃતિ યાવત્ પંચ સંગ્રહ સરખા ગ્રંથને ભણનારા અને ભણેલા પોથીના રીંગણવાળા કે વકીલાતના ધંધા જેવા દેખાય છે, અર્થાત્ શાસ્ત્રના વચને પિતાને પરીક્ષાથી પાર ઉતરવાને માટે કે લેકેને સંભળાવવા માટે છે એમ ધારે, પણ શાસ્ત્રકારોનાં વચને મારા આત્માની લાભ કે નુકસાનીની દિશાને દેખાડવાવાળાં હવા સાથે મારા આત્માની જોખમદારીનું ભાન કરાવી, મારા આત્માને કર્તવ્યદિશા સૂચવનાર છે એવી ધારણાવાળા કાઈકજ હોય છે, અને તેની સાથે જ કેટલાક ભકિક આત્માઓ કે જેઓ જીવવિચારાદિક પ્રકરણોને ભણનારા, જણનારા કે સમજનારા પણ નથી હોતા, છતાં માત્ર ગીતાર્થ સુવિહિત ગુરુ મહારાજેની પાસે આશ્રવારિક તને સાંભળે તેટલા માત્રથી જ હે પાદેયને વિભાગ કરી આત્માની જોખમદારીનું ભાન ધરાવવાવાળા થાય છે, અર્થાત ઘણું જ્ઞાન ધરાવવાવાળા પણ આત્માની જોખમદારીનું ભાન ન Shree Sudharmaswami Gyanbhandarukmararágyanbhandar.com Page #685 -------------------------------------------------------------------------- ________________ લાપત ૫૫૫ ધરાવે તો સમ્યગ્દર્શનવાળા ન હોય, અને તેનું ભાન ધરાવે તેજ સમ્યગ્દર્શનવાળા હોય અને તેવી જ રીતે અલ્પજ્ઞાનવાળા પણ આશ્રવાદિકનું હેયપણું અને સંવરઆદિકનું ઉપાદેયપણું સમજીને આત્માની જોખમદારી સમજે છે તે સમ્યગ્દર્શનવાળા થાય અને આજ કારણથી શાસ્ત્રકાર તેરમા ગુણઠાણના પહેલા સમયે જે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે તેનાજ પહેલા સમયે એટલે બારમા ગુણઠાણાના છેલ્લા સમયે કેવળ મતિ, શ્રુતજ્ઞાનવાળાજ એટલે અવધિ અને મનઃ૫ર્યવ જેવા વિશેષજ્ઞાન વિનાના એટલા બધા હોય છે કે જેઓ અવધિ અને મન:પર્યવ પામેલા કરતાં પણ કેઈગુણ હેય છે, એટલું જ નહિ પણ તે મતિ, ભૂત, એકલાં હોય તેમાં પણ કેટલાક છો તે માત્ર અષ્ટપ્રવચનમાતાના નામ માત્રથી જ જ્ઞાનવાળા હોય, છતાં પણ તેવા અલ્પતમ જ્ઞાનવાળા પણ આત્માની કર્મબંધ કે નિર્જરાની જોખમદારી પિતાને અંગે સમજતા હોઈ અનંતર સમયેજ કેવળજ્ઞાનને મેળવી શકે છે, માટે આ જ્ઞાનવાળો પણ આત્માની જોખમદારીના ભાનવાળે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com Page #686 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ તુપ અને હાય તે તે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળાજ ગણાય, કેમકે તે પશુ કેવળજ્ઞાનને મેળવી શકે છે સમ્યગ્દરાનની માફક સભ્યજ્ઞાનની પણ પ્રથમતા મૈં પ્રધાનતા આ હકીકત જાણવાથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ, મહિમા અને તેનાં સાધતા સહેજે સમજાશે, અને તે સમજવાથી સ્પષ્ટ માલમ પડશે કે સમ્યગ્દર્શન એ મેાક્ષનું મૂળ છાં પણ તેનું પણ મૂળ જો તપાસીએ તે। જીવાદિક પદાર્થોનુંજ જ્ઞાન આવશે, અને તેથીજ કેટલીક જગે પર તવા સૂત્ર વિગેરેમાં સભ્યોનજ્ઞાનચારિત્રાળ મોક્ષમાર્ગ એવુ સૂત્ર સમ્યગ્દર્શનની મુખ્યતાવાળું છતાં પણુ સભ્ય જ્ઞાનવર્શનચાત્રિાહિમોક્ષમાર્ગ: એવું સમ્માનની પ્રધાનતા અને પ્રથમતાવાળું સૂત્ર જણાવે છે, અર્થાત્ સમ્યગ્દનની ઉત્પત્તિવાળાને સમ્યગ્નાનની ઉત્પત્તિ ધણીજ જરૂરી છે અને તે સભ્યજ્ઞાનની ઉત્પત્તિનું સાધન વર્તમાનકાળમાં પુસ્તકે। સિવાય બીજુ કાંઇજ નથી, માટે ઉજમણું કર થાવાળાઓએ સમ્યગ્દર્શનના સાધના તર અને સાધુમેને પડિત બનાવવાને માટે જેવી રીતે ઉદારતા કરાય, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #687 -------------------------------------------------------------------------- ________________ તેવી જ રીતે બધે તેનાથી પણ સમ્યાન એ આખા શાસનની જડ હેવાથી અધિક ઉદારતા કરીને આરાધવા જેવું છે. વસ્તુતાએ ઉજમણું કરનારાઓએ મહારાજા કુમારપાળ, વસ્તુપાળ તેજપાળ, સંગ્રામ સેની વિગેરે ભાગ્યશાળીઓએ કરેડે રૂપીઆ ખર્ચીને રૂનભંડાર મુદ્રણકળા નહતી તે વખતે લખાવીને પણ કર્યા છે, તે પછી વર્તમાન જમાનામાં મુદ્રણકળાનો લાભ ઉઠાવી મુદ્રિત કરવાધારાએ કે લખાવવાધારાએ એક એક જ્ઞાનભંડાર કરજ જોઈએ. ' જ્ઞાનના સાધને સારાં અને આદર કરવા લાયક કરવાં વળી ભગવાનને બિરાજમાન કરવાને સ્થાને આગળ પાછળ તરીકે હજારોના ચંદરવા અને પુંઠીઓ કરાવવામાં આવ તે જ્ઞાનને માટે શા માટે તેવાં અત્યંત સુભિત અને અનુમોદના કરાવે તેવી ચાંદીના, કાચના કે ચંદન, પૂર વિગેરે લાકડાંના નાના કે મોટા કબાટો કરવામાં ન આવે? આપણે તપાસીશું તો માલમ પડશે કે ભગવાનની અગિી અને ઘરેણાં બનાવવાનો જેટલે ઉલ્લાસ Shree Sudharmaswami Gyanbhandarkwarærágyanbhandar.com Page #688 -------------------------------------------------------------------------- ________________ પપ૮ તપ અને ઉજમણું કરનારાઓને હેાય છે, તેને અંશ પણ ઉલ્લાસ પુસ્તકોના કિમતી કે સારી પેઠા કરવામાં કે જરીઆનના કે રેશમના રૂમાલથી જ્ઞાનની ભક્તિ કરવાના ભાવો થતા. નથી કે પ્રવૃત્તિ પગુ થતી નથી, પણ તે વસ્તુ તાનની કિંમત ઉજમણું કરનારને સમજાઇ નથી એમજ સૂચવે છે. જે જ્ઞાનની કિંમત સમજાઈ હોય તો દેવતાઓ જેમ ભગવાનની પ્રતિમાની માફક જ પુસ્તકરત્નોને આરાધે છે અને રાખે છે, તેવી રીતે ઉજમણું કરાવનારાઓ પણ કેમ ન રાખે ? જ્ઞાનને ચિરસ્થાયી બનાવવા કે તરકામની જરૂર ધ્યાન રાખવું કે દેવલોકના પુસ્તકરત્ન સ્ટટિકરના પત્રો અને અરિષ્ટ રત્નોના અક્ષરનાં છે, તે વર્તમાનના ઉજમણું કરનારાઓએ પીસતાળીસ આગમ, અગીઆર અંગ, કે એકેક અંગ પણ પત્થરમાં પણ અને તે કોતરાવીને પણ શાસનના મૂળભૂત શાસ્ત્રોની રક્ષા માટે ઉદ્ધરવાને પ્રયત્ન કર્યો નથી તેમ કરાતો નથી. ધ્યાન રાખવું કે કાગળ, તાડપત્ર વિગેરે કરતાં ધાતુ અને પત્થરમાંજ કાતરાએલું શ્રુતજ્ઞાન ઘણું લાંબા કાળ સુધી Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com Page #689 -------------------------------------------------------------------------- ________________ ૫ના ઉચાપત શ્રીચતુર્વિધ સધર્ન જવાબ દેનાર થશે. જમણું કર નારાઓએ જમણુંાના મંડપમાં જ્ઞાનને માટે એવી અપૂર્વ રચના અને ગોઠવણ કરવી જોઇએ કે જેમાં શ્રુતજ્ઞાનના સ્વતંત્ર વિભાગ હાય અને દર્શન કરવા આવનારાએમાંના દરેકની દૃષ્ટિ તે જ્ઞાનવિભાગ પેાતાની અપૂર્વતા, મને હરતા અને રચનાને લીધે ખેચે અને લેાકાને તેના હિંસક બની તે તરફ પ્રવર્તવાને! વખત આવે. ઉજમણું કરનારાઓએ ચારિત્ર કેમ આરાવાય ? જેવી રીતે આ જ્ઞાનને માટે ઉજમણાવાળાએ એક સારે। ભાગ ખવાની જરૂર છે, તેવીજ રીતે મેાક્ષના દ્વારરૂપ, મેાક્ષનુ અનંતર કારણુ અને સર્વનયથી મેાક્ષના કારણ તરીકે મનાએલા એવા ચારિત્ર માટે પણ આરાધના કરવા તત્પર થવુ. જોષ્ટએ, ચારિત્રના ઉપકરણા માટી સખ્યામાં દરેકે દરેક મેલાં જોખએ. ચારિત્રના અર્થીએનું ઘણીજ ઉંચી હદે બહુમાન કરવું જોઇએ. ચારિત્રના મહાત્મવા કરવાને માટે તેઓએ તત્પર રહેવુ’ જોઇએ, એટલું જ નહિ પણુ જેમ કૃષ્ણ મહારાજે બાર ોજન લાંબી અને નવ જોજન પહેાળી એવી મેટટી દ્વારકા - Shree Sudharmaswami Gyanbhandarwarar@gyainbhandar.com Page #690 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ તપ અને - it નગરીમાં જે કાઈ ચારિત્ર લેવા તૈયાર થાય તેને ચારિત્ર ગ્રહણુ કરતા કૌટુંબિક, આર્થિક કે પાછળ રહેલાના નિર્દેહની જે કાંઇપણ અડચણુ હોય તે દૂર કરવાનું માચે લીધું હતું, તેવી રીતે ઉજમણું કરતાં ચારિત્રની આરાધનાં કરવાની ઇચ્છાવાળાઓએ. ચારિત્રના અર્થી દરેક જીવાના દરેક પ્રકારના વિશ્નો કે અગવડે! દૂર કરવા માટે આવશ્યક પ્રયત્ન કરવ્રાજ જોઈએ, કેમકે સામાન્ય નિયમ પ્રમાણે જે વસ્તુને, આપણે ઉત્તમે ઉત્તમ ગણીએ, મને જે વસ્તુની પ્રાપ્તિ દરેક જીવ કરે જોવુ' છીએ, તેમજ જે વસ્તુને પ્રાપ્ત કરનારાઓને પરમેષ્ટિપદૂમાં દાખલ કરી આરાધ્યકેટિમાં મેલીએ તે વસ્તુની પ્રાપ્તિ કરનારા કૃષ્ણ મહારાજતી માક પોતાના ધરમાંથી કે અન્ય કુટુંમાંથી ઊભા કરવા તેા દૂર રહ્યા, પણ જેએ સ્વયં તેવી હત્તમ વસ્તુતે લેવાને તૈયાર થયા હાય તેના માજી અંતરાયે ને દર કરીએ નહિ કે તેની પૂરતી સગવડ પણ કરી હએ નિહ, તા તે કહેવાની આરાખતા કે પૂજ્જતા ગણાય, માટે જમણું કરવાના અએ સમ્યગ્દર્શન, અને જ્ઞાનની માર્કજ ચારિત્રનું પણ આરાધન ચેાગ્યરૂપે મને Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com Page #691 -------------------------------------------------------------------------- ________________ ૫ ઉદાર ભાવે કરવુંજ જોએ અને એ ઉજમણાના મ’ડપમાં ચારિત્રના ઉપકરણના વિભાગ પણ દેખનારની દ્રષ્ટિને ખેંચવા સાથે અનુમેદનીય થાય તેવા બનાવવાજ જોઇએ. કેંજમણાંને અત્રે મહારાજા શ્રીપાળે સાર્મિક વાત્સલ્યને માદર કર્યો છે અને તેને આદર સામાન્યરૂપે તે દરેક સ્થાને થાય છે, પણ તે આદર માત્ર ભેાજન કરાવવા રૂપે થાય છે, તેની સાથે સામિકાની ભક્તિ અને બહુમાન થાય અને દરેક સાર્મિક ઉપર વાત્સલ્યબુદ્ધિ એટલે તબુદ્ધિ થાય તે દરેક જમણું કરવાવાળાને ધણું જરૂરી છે. આવી રીતે તપ અને ઉદ્યાપનને માટે બ્યુા વિસ્તાથી લખાએલું છે છતાં જેએ આ લેખને આદ્ય ત વાંચી, વિચારી પોતાની શ્રદ્દા અને કરણીમાં ઉતારશે કે બીજાને સમાવી. ઉતારવા પ્રયત્ન કરશે તે અમારા આ પ્રયત્ન સફળ થએલા : ગણીશું. મતિમતાથી કે અન્ય ક્રાઇ કારણથી કાંઈપણ વિરૂદ્ધ લખાયું હોય તેને મિચ્છામિ કુક્કડ' દેવા સાથે શાસનની જયપતાકાની અભિલાષા રાખી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #692 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ સામાન્ય રીલિએ ઉજમણાની રીત અને તેમાં ધરવી જોઈતી વસ્તુઓની યાદી શ્રીપાળ મહારાજના રાસને અંતે નવપદના ઉજમાને અંગે જે સમજણ આપી છે તે સમજણ ટુંક અને ઉજમણું કરનારાને અત્યંત ઉપયોગી છે અહીં તેની નકલ આપવામાં આવે છે. માત્ર આ નકલ નવપદને અંગે હોવાથી બીજા તપવાળાઓએ પ તપતાના તપની પદસંખ્યા ધ્યાનમાં લઈ તે તે સંખ્યા પ્રમાણે આ વસ્તુઓ કરવી એટલી સુચના છે. નવપદજીની ઓળીના ઉજમણાનો વિધિ આ સુદિ સાતમથી આંબિલ કરવાં શરુ કરી પૂનમના દિવસ લગી નવ આંબિલ કરવાં એવી નવ ઓળી કરી જયારે નવે નવે એકયાશી આંબિલની ઓળી પૂણ થાય ત્યારે સાડા ચાર વર્ષે નવપદજીની ઓળીનું વ્રત પૂર્ણ થયે ઉદ્યાપન-૩જમણું કરવું જેથી વતની સફળતા સ્વાધીન થાય છે. હાલના રિવાજ મુજબ પિતાના વિશાળ સુંદર મકાનની અંદર અથવા વિશાળ જિનભુવનમાં ઉજમણાની Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com Page #693 -------------------------------------------------------------------------- ________________ ૫૩ રચના રચવી એટલે કે લીપી ધેાળી રરંગી પવિત્ર કલા ને સ્વચ્છ હવાવાળા માનમાં સિદ્ધચક્રજીના મંડપની રચના કરી તેમાં આઠ પાંખડીવાળા ગલયુક્ત ક્રમળની સ્થાપના કરી ધોળા ધાન્યથી શ્રીઅરિહંતજીની મધ્યગર્ભમાં સ્થાપના કરી પૂની પાંખડીમાં રાતા ધાનથી મિદ્ધપનું, દક્ષિણ પાંખડીમાં પીળા પાનથી આચાયજીનું, પશ્ચિમ પાંખડીમાં નીલા ધાનથી ઉપાધ્યાયજીનું અને ઉત્તર પાંખડીમાં શામ રંગના પાનથી સાધુપદનું સ્થાપન કરી ચારે વિદિશિયે ધેાળા પાનથી જ્ઞાન, દર્શન, ચારિત્ર તે તપપદની સ્થાપના કરાવી તે પાંખડીઓની પાછળ રાતા ધાનની તે પછી પીળા ધાનની અને તે પછી ધેળા ધાનની, સબવાળા કાંગરા કરી નવગઢ કરવા. રંગરંગના મૂળ-ધજાઓ-વસ્તુઓ નૈદ્ય વિગેરે તે આગળ ધરી પ પદે શ્રીફળ વિગેરે ધરવાં, અને નવપદ્દજીની પૂજા ભણાવી તથા શક્તિ પ્રમાણે નવ નવ વસ્તુઓ જ્ઞાનના ઉપકરણા વિગેરે પણ મૂકવાં, શક્તિ હોય તે–દેહેરાસર, જીર્ણોદ્ધાર, જિનબિંબ, સિદ્ધચક્રજીના ગટ્ટા, નવપદજીની પાટલીઓ, ધમ શાળા, મુકુટ, ઝરમર, તિલક, સિંહાસન Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #694 -------------------------------------------------------------------------- ________________ પ છારા, કટારી, ચંદનના કકડાં, કેશરનાં પડીકા, વળી ચેતિયાં, ગલુદ્ર, મુ બકે, રકાબી, ધંટડી, નવકારવાળી થાપના, આચમની, ત્રાંબકુડી, અષ્ટમ’ગલિક, આતિ, પધાળુ, મ’ગાદીક, ચંદ્ર, પૃ`ડિયાં તેર, વામકા કાંબળી, પહેડી, હત, ચામર, મારપીંછી, વાટી, કચેલાં, થાળી, પુણી, આરસીઆ, દીવા, ભાળે ધ્રુમ્બ, લ, ડાસણ, ડુાંડા, તાંબડી, થાપનના ઉપકરણ, વાટકા, ગત્તિ, રાસ અમર કા, શ્રીપાલજીના ારા પુસ્તક, ટીપ, રૂમાલ, પા, ગુણી, કેળા, સોંપડા સાંપડી, લેખણ, ચાકુ, કાતર, દાબડા, દાબડી ખડિયા હિંગ કયાં, પાટલી, એળી ધારિયા પાર્ટી પુસ્તક રાખવાન ડબ્બા, દા, ચાબકા, બામક્ષેપનાં વાટવા, વાર, ક" આંકણી, પાત્ર, પડધા, રાળ, ચાળપટ્ટા, સ્થાય, એવાની કાંબળી, કપડાં, ડાંડાં, આધા, મુહુત્તિ, કલ્પ મૂત્ર, તપણી, ચરલ, તેની દાંડી, સુપડી, ઘારીનાં પડીકાં એ બધી જ્ઞાન દાન દિત્ર રા’બધી નવ ચળે લી. તથા હીરા ૩૪, રાતીસુની ૩૧, પીલેજી ૩પ, ૧૩૮, રૃપાન: ૧૨મ નીલચની ૨૫, કાર્ટુન ૨, મે Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com Page #695 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦, સેનાના વરખ ૧૦૦, લાખેણે હાર ૧, પંચવણું શ્રીફળના ગાળા, નવ ગ્રહની સ્થાપના, અને વિવિધ મેવામિષ્ટાન્ન વિગેરે નવપદજી આગળ ધરવા, નવ દિવસ નવપદની પૂજા, ભાવના, પ્રભાવના, સ્વામિવલ. સહિત ભણાવી જીવનને હટાવ લઈ નવપદજીનું વ્રત અજીઆળવું જેથી ઉભય ભવમાં અપાર આનંદમંગળ પ્રાપ્ત થાય છે. સમાઉં ન્ય: | રામg | Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com Page #696 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandarykimararagyanbhandar.com