SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને નુસારે જુએ છે તેઓને સ્પષ્ટ માલમ પડે કે તે દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિની અનંત સંખ્યા કરતાં આ ધનધાન્ય, સ્ત્રી પરિવાર, અને શરીરસંબંધ અનંતપણુની સંખ્યા અનંતગુણ છે, તો તેઓએ વિચારવું જોઈએ કે આ અનંત કરતાં પણ અનંતગુણી વખત મળી ગએલા છતાં આત્માને એકલા પાપના પિટલામાં રહીને સર્વથા છોડી દેવા પડેલા અને તે ધન, ધાન્ય, સ્ત્રી પરિવારના ઉપાર્જન, સંબંધ અને પાલન, રક્ષણ વિગેરેમાં મેળવેલા પાપના પોટલાના પ્રતાપે તે ધનધાન્યાદિ ચાલ્યા ગયા છતાં પણ દરેક જીવને નરક, નિગોદ વિગેરેમાં રખડવું પડયું, તો હવે બીજું કાંઈ ફળ ન મળે તેવું હોય તે પણ તે નરક અને નિગોદ વિગેરેમાં રખડાવનાર એવા ધનધાન્યાદિને કે સ્ત્રી પરિવારને સંબંધ વિવિધ, ત્રિવિધે વિસરાવા જ જોઈએ, પણ આવો વિચાર કે ઉચ્ચાર અધ્યાત્મજ્ઞાનના આડબરીઓને કે તેના ભકતને હેતે હોય કે થતું હોય એમ જણાતું નથી, કેમકે જે તેઓને તે વિચાર આવતો હોય કે તેઓને તે ઉચ્ચાર Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy