SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ધાપન ૩૫૯ કરનાર પોતે જેને આદર્શ પુરુષ તરીકે ગણાવે તે અનુપયોગથી પણ છ કાય જીવને બાધ કરનારે હોય નહિ અને પોતે પણ છ કાય જીવને બાધ નહિ કરવાની પ્રતિજ્ઞાવાળો હાવા સાથે તે છએ પ્રકારના વનિકાયની રક્ષાને માટે પ્રવર્તનાર હોય તે જ તે શ્રધેય ધર્મકથાને નિરૂપણ કરનારો બની શકે. માટેજ શાસ્ત્રકારોએ ધર્મકથા કરનાર તરીકે જ્ઞાનની અપેક્ષાએ જેમ આચારપ્રક૯પ અધ્યયનને ધારણ કરનારા યોગ્ય ગયા તેવી રીતે ક્રિયાની અપેક્ષાએ પાંચે મહાવ્રતોમાં મૂળરૂપ જે છ જવનિકાયની દયાને ધારણ કરનારા સર્વવિરતિવાળાને જ યોગ્ય ગણું સ્પષ્ટ અક્ષરોમાં જણવ્યું છે કે -અનંતા ના કર્મોને મથી નાખનાર અને ભવ્યજીવ રૂપી કમળને વિકસ્વર કરનાર એવો ત્રિલોકનાથ તીર્થકર ભગવાને નિરૂપણ કરેલે ધર્મ આચારપ્રકલ્પને ધારણ કરનારા સાધુઓ એજ નિરૂ પણ કરે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ધર્મકથા નામને સ્વાધ્યાયને પાંચમો ભેદ એ ગીતાર્થ સાધુઓને જ હોય, Shree Sudharmaswami Gyanbhandanmarærágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy