SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચાપન ૧૩૩ કરનો વિચાર કરવાનું રોકે છે. એટલું જ નહિ પણ છે. નાના દાવાની કરણીમાં એટલું બધું અધમપણું આડકતરી રીનિએ કબૂલ કરે છે કે જેના અનુકર કરનારને ને! ગાંડાની જ લાઇનમાં મેલે છે, અને તેથી જ તેઓમ સિત તરીકે અમ બોલાય છે, કે બડા કહે મેં કીજીએ, કરે કીજે નાં, હર્યું પંચ નમે ફરે - વિકલ કરી છે. અર્થાત્ અન્ય દર્શનકારોએ પિતાના દશનપ્રવર્તકની કરીને અનુકરણ કરવા લાયક ગણી જ નથી, અને તેઓએ તે માત્ર પોતાના દર્શનપ્રવર્તકની કથનને જ આધાર તરીકે લીધેલી છે, કેમકે તે દર્શનપવનકોમાં કથની અને કરણી ભિન્ન ભિન્ન રૂપે મનાએવી છે પણ ભગવાન જિનેશ્વરદેવમાં કપની અને કરંણીને એકતા હોવાને લીધે તેમના માટે લીલાના પડદા વિગેરેની પ્રણાલિકા પણ પામતી નથી, અને આ અનશનાદિ તપસ્યાને અંગે પણ અંતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજે છ મહિનાની તપસ્યા કરવાનું વિધાન માત્ર કથનીમાં જ રાખ્યું હતું એમ નથી, કિન્તુ છ છ માસ સુધીની અનિરુપ તપસ્યા શ્રમણ ભગવાન Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy