________________
૩૨
તપની કરણી
વિચાર કરવાની
કરણીના વિચારની
એક વાત ધ્યાનમાં રાખવાની વાંચાને અવશ્ય જરૂર છે કે જૈનશાસનમાં મેક્ષમાના સ્વરૂપ તરીકે બતાવેલાં અનુષ્કાનાને અંગે કથની અને કરણીમાં ફરક ચાલતા નથી. બીજા' દ તેમાં માત્ર કથનીનેજ અગ્રપદ આપવામાં આવે છે, અને તેથીજ પેાતાના દર્શનને ઉત્પન્ન કરનારાની કરણી બાબતમાં મનાઇ કરવામાં આવે છે, અને તે મનાઈને અગેજ અન્ય દનકારાને લીલાના કૅ કલ્પિત શક્તિના સંચા સંચારવા પડે છે. શ્રી જૈનશાસનમાં ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન મહાવીર મહારાદિક જિનેશ્વરાને અ ંગે કાઇપશુ દિવસ કાઇપણ જૈનને લીલાને પડા ખડા કરવા પડતા નથી, તેમજ શ્રી જૈનશાસનમાં ગુરુત્ર તરીકે ગણાતા ભગવાન ગૌતમાદિ સ્થવિરાતે અંગે ખીજાએ જેમ પોતાના ગુરુતે અંગે જાદવકુલ ખાલ, મઠાધિપતિ, વિગેરે ગણી તેમની કરણી તરફ લક્ષ આપવાનું શકે છે, તેમ અહીં નથી એ સ્પજ છે.
ીન નકારાતે અનુસરનારાઓ એકલું લીલાદિતે નામે.
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
તપ અને