SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યાપન ૨૬૫ સાધુપદનું આરાધન કર્યું એમ શી રીતે માનવું? આના સમાધાનમાં સમજવાનું કે સાધુઓને ચેલયાદિ દશ પ્રકારના આચારોમાં માત્ર શિયાતર પિંડાદિક ચાર આચારોજ સર્વ તીર્થકર મહારાજાના તીર્થમાં નિશ્ચિત હોય છે, પણ આ ચેલકયાદિ આચારોમાં રાજપિંડાદિ વર્જવાના આચારે સર્વ તીર્થંકરના તીર્થમાં નિયમિત હોતા નથી. જો કે પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં આચેલક્યાદિ દશે પ્રકારના આચાર નિયમિતજ હોય છે, પણ મહારાજા શ્રી પાળ પહેલા કે છેલ્લા વીર્થકરના શાસનમાં નહિ હોવાથી તેમના રાજ્યકારભાર વખતે કોઈપણ જાતના ફરક શિવાય સર્વ સાધુઓને અનાદિક દેવાદ્વારાએ સાધુપદની આરાધના કરાતી હોય તો તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી. વળી એ વાત વાચકોથી અજાણ નથી કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના તીર્થમાંજ થએલા મહારાજા સંપ્રતિએ અનાદિક દ્વારા સાધુઓની ભકિત કરેલી છે. અર્થાત રાજપિંડ વજો એ સાધુઓનું કર્તવ્ય છે, પણ શ્રદ્ધાસંપન્ન રાજાઓનું એ મંતવ્ય ઉચિત ન ગણાય કે હું સાધુઓને Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy