SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યાપન ૪ દેશથી કે સર્વથી બ્રહ્મચર્યને સ્વીકાર કર્યો. તેવી રીતે અહીં પણ અનાદિકાલથી સતતપણે ચાલેલી આહારઅભિલાષાને અંગે શ્રોતાને ઉપદેશ સાંભળવા પૂર્વે આકારા, દિકનું ગ્રહણ આનંદરૂપ લાગતું હોય અને તે આહારદિક ત્યાગ કરતો લાગતો હોય, અને તે શ્રાતાજીવને કર્મયા સાધનમાં જોડવા અને કર્મ બંધનના સાધનમાંથી બચાવારૂપ અનુચબુએ ઉપદેશ આપનારા ઉપદેશકે તે આહારદિકને ત્યાગ જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મોના ક્ષયનું સાધન છે, અને એ આહારાદિકનો ઉપભોગ મોહનીયના ઉદયવાળા દરેક જીવને ઈદ્રિયના વિકારો કરવઠારાએ બહુલતાએ આઠે કર્મ બાંધવાનું સાધન છે એમ શાસ્ત્ર અને યુક્તિદ્વારા સમજાવ્યું હોય અને તેથી તે શાતા આહારાદિકના ત્યાગરૂપ તપને સ્વીકાર કરે તેમાં ક્ષાપશમિક ભાવ માનવામાં કોઈપણ જાતની અડચણ નથી. તપનું લાયોપથમિકપણું જેવી રીતે જૈનદર્શનમાં કેટલાક પુદ્ગલાનંદી છે તપના ઉપદેશને ક આદરને અંતરાયના સંબંધવાળો Shree Sudharmaswami Gyanbhandarkimarærsgyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy