SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ કંપ ઓ ચના પ્રસંગમાં કયિત્ કદિયે થતી ચિત્તની વિ તાને અતિચારરૂપે જણાવશે તે! અહીં તપના અધિકારમાં પણ કંચિત્ કયે થતી તેવી ચિત્તવિદ્યુતાને અતિ ચાર કરનારી ગણી, તે દેશ કે સ`થી બ્રહ્મયના ઉપદેશ કે સ્વીકારને ક્ષાયે પમિકાદરૂપ ગણવાની મા આ તપ કે જે સČકર્મક્ષયનું તથા આવતા કર્મ રોકવાનું સાધન છે તેના ઉપદેશ । સ્વીકારને ક્ષાયેાપમિક સ્વભાવે ગણુવામાં યુક્તિયુક્તપણુંજ જોશે. વળી દેશથી કે સર્વાંથી બ્રહ્મચર્ય ના ઉપદેશ એ તે આપવામાં આવે છે તેઓ કષ્ટ પ્રથમથી સી કે દેશથી બ્રહ્મચર્યના અભિલાષી હાતા નથી, કિન્તુ તે દેશ કે સર્ચથી બ્રહ્મચર્યના ઉપદેશને શ્રવણ કરવાથી પહેલાની અવસ્થામાં તે વિષયને આનંદનું સ્થાન અને બ્રહ્મચર્યને બંધનનું સ્થાન ગણવાવાળા હોય છે, છતાં તે શ્રોતાવાને કર્મબંધનથી બચાવવા રૂપ અનુગ્રહબુદ્ધિથી ઉપદેશ દેનારા ઉપદેશ શાસ્ત્ર અને યુક્તિથી જ્યારે અબ્રહ્મનુ સેવન અન કર્મને અંધાવનાર તથા બ્રહ્મચર્યનું પાલન અભ્યા સુખને આપતાર છે એમ સમજાયું ત્યારેજ તે શ્રોતાએ Shree Sudharmaswami [email protected]
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy