________________
જામનગરની કિ યુગમેન્સ જૈન સાસાયટીના એક સુયેાગ્ય સુકાની અહિંની ધિય ંગમેન્સ જૈન સેાસાયટીના તે સભ્ભાતથી પ્રમુખ તરીકે દર વરસે નવી ચુંટણીથી ચુંટાતા આવ્યા છે. સાસાયટીને ધર્મના માગ માં ખેડવાને તેઓ સદા તત્પરજ રહે છે. અનેક પ્રસંગે ઉભા કરીને પણ સાર્મિક ભાઇઓને ધમ'માં જોડવાને તેઓના હંમેશના પ્રયાસ છે. તેમના સમાગમમાં આવ્યા બાદ અનેક ભવ્યાત્માઓને ધર્મના અવિહડ રંગ લાગ્યા છે. અનેક વ્યક્તિએ વ્રત, નિયમ, પચ્ચકખાણુના ધારવાવાલા થયા છે. અનેકના જીવન પલટાયાં છે, અને એમના ઋણી છે, જામનગરમાં જન્મ ધારણ રીને અનેક આત્માઓને ધમ માગે જોડી, અનેકના જીવન પલટાવી ધર્મ પરાયણુ બનાવ્યા છે તેને માટે
અને ભવ્યાત્માએ તેમના ઉપકાર ભવાંતરમાં પ નહિજ ભૂલે, એવી અમારી ખાત્રી છે,
'
અહિંની સેાસાયટીના તેઓશ્રી પ્રાણસમા છે. રી જતા અગ્નિ જેમ છુક મારવાથી પા। સતેજ થાય છે, તેમ જ્યારે જ્યારે સેાસાયટી ધમ ગંમાં શિથિલ
Shree Sudharmaswami
[email protected]