SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાપન વિરતિની ક્રિયાની જરૂર નથી એમ કેમ નહિ? અર્થાત જે ક્રિયાએ અનંત વખત આ જીવમાં સ્થાન કરી અવ્યાબાધપદને મેળવી આપ્યું નથી, તે અવ્યાબાધ પદની ઇરછાએ તે ક્રિયાઓ (દેશ કે સર્વથી વિરતિ રૂ૫) કરવી તેમાં બુદ્ધિમત્તા કહેવાય કેમ કે આ રીતે થતી શંકાના સમાધાનમાં સમજવાનું કે જેમ અનતી વખતે પ્રાપ્ત થએલી ક્રિયાએ જવને સિદ્ધિની પ્રાપ્તિ કરી નથી એમ સેવા જેમ પ્રતિપાદન કરે છે, તેમ એ પણ પ્રરિસ્થાને પ્રતિપાદન કરે છે કે અનાદિ કાળથી આ સંસારમાંથી જે અનંત જો મેક્ષ પ્રાપ્ત કરી શક્યા છે, તથા જે વર્તમાનમાં પ્રાપ્ત કરે છે, અને ભવિષ્યમાં જે જે જ મને પ્રાપ્ત કરશે. તે સર્વ જીવો ચારિત્રના પ્રતાપેજ મોક્ષને પ્રાપ્ત કરી શકયા છે, કરે છે અને કરશે. કેટલાક જીવ ભાવચરિત્ર પ્રાપ્ત કરી. ત્યાગરૂપ દ્રવ્યચારિત્રમાં પણ દાખલ થએલા હોય છે, ત્યારે કેટલાક જેવી ભાવ-ચારિ. વાળા હાઈ ત્યાગરૂપ વ્યારિ લેવામાં તલ્લીન હોય છે અને નવા વીજ ભારાપદ ધ ન કરી શક્યા છે, કરે છે અને કરશે. કોઈપણ કાળે કોઈપણ જીવે ધન, Shree Sudharmaswami Gyanbhandarubimarærágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy