SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વિજાપન આનંદને સમજનારા મનુષ્ય તેને અદ્વિતીય સાધનભૂત તપને કઈ દિવસ પણ દુઃખરૂપ માની શકે જ નહિ. સામાન્ય જગતમાં પણ પ્રવૃત્તિ કરનાર મનુષ્ય જ્યાં જ્યાં ઉત્સાયુક્ત હોય છે ત્યાં ત્યાં આવી પડતાં અનેક મહા કષ્ટોને પણ તે દુ:ખરૂપે દાવો નથી, તો પછી મોક્ષ અને કૈવલ્યના સાધન માટે તૈયાર થએલો ભવ્ય જીવ કે પણ ભવમાં નહિ પામેલા તેના ઉત્સાહને પ્રાપ્ત થએલે હાથી તે આનાપનાદિ કષ્ટ કે અનશનઆદિ પીડાને દુ:ખરૂપે અનુભવેજ શાને જગતમાં વેઠ કરનારા મજૂરને કે મુર્ખ વ્યાપારીને જેમ ઉત્સાહ હતો નથી, તથા મૂખ એવા વિદ્યાર્થીને વિદ્યાભ્યાસ કરતાં અરૂચિ અપહરણ કરેલે એમ સ્થાનોમાં દેખાવાથી ગએલો છે, અને એવી રીતે જિનજનની પણાનું પદ ખેવાથી તે દેવાદાને અસહ્ય દુઃખ થયું અને તે દુઃખને લીધે તે દેવાદાએ છાતી, માથું ફૂટયાં, આવી રીતે દેવાનંદાએ છાતી, માથુ ટીમે જિનેશ્વરરૂપી ગર્ભનો અપહાર અને ત્રિશલાદેવીની કૂખમાં તે જિનેશ્વરરૂપી ગર્ભનું સંક્રમણ જાહેર કર્યું, અને તે બનાવ પછી મહારાણી ત્રિશલાએ Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy