SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ તપ અને નહિ કરવાને લાયક અને આશાતનાનું કારણ જણાવે છે, તેવા સમયધર્મીઓએ સ્વચ્છેદ કલ્પનાને છોડવાની જરૂર છે. જે બારીક દષ્ટિથી તપાસીએ તે જેટલી મૂર્તિઓ તથા મંદિરો કરવામાં આવે છે, તે કાળાંતરે તે ભાંગી જવાના જ છે, તેથી તે મંદિર અને મૂર્તિના કરનારાઓની ભક્તિ સમયધર્મની રમપેક્ષાએ તો શુન્યમાંજ પરિણમે, ખરી રીતિએ તો સમયધર્મીને ઉજમણા, ઓચ્છવ, ઉપધાન વિગેરે ધર્મક્રિયાઓજ ખટકે છે, સમયધર્મીઓ દહેરાં કેમ રાખે છે અને પૂજા વગેરે કેમ કરે છે? તેઓ કેટલીક વખત પિતાની સંસ્થાઓમાં મંદિર રાખે છે અને પૂજા વિગેરેની પદ્ધતિ પ્રવર્તાવે છે તે કેટલાકના કહેવા પ્રમાણે તો એક અંશે પણ ત્રિલેનાથ તીર્થકરની ભક્તિ માટે નથી કે આત્મઉદ્ધાર માટે નથી. તે બધા આડંબર તો શૂન્ય મને કે કમને ધર્મપ્રેમીઓને ધૂતવા માટે જ તે સમયધર્મીઓ કરે છે. કેટલીક વખતે ધર્મપ્રેમીઓ પણ અક્કલના અધિળા અને ગાંઠના પૂરા બની મૂર્ખ બને છે, અને સમયધર્મીઓ તે ધર્મપ્રેમી Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy