SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ RE તપ અને કરવામાં આવે તે તેમાં પુંઠ કરવાને દોષ ન લાગે, પણ તે આરાની આારાધનાને અંગે ઉપકરણપણુ’ થઇ જાય એ એછું શૈાચતીય નથી. વાસ્તવિક રીતે તે ચોંદરવાકુંડીની અંદર ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, અા પ્રાતિ હાય વિગેરેના આલેખેા થાય અગર વૈરાગ્યદશ ક આલેખે કરવામાં આવે તેજ ઉચિત ગખ્ખુાય, ચદરવા આદિના માપે ચંદરવા અને પુંઠી કરનારાઓએ જે દહેરા અગર ઉપાશ્રયમાં આપવાના વિચાર કર્યાં હૈાય તે દહેરા અગર ઉપાશ્રયનાં પછવાઇના માપથી ચંદરવાપુ ઠી કરાય. તા કેટલીક વખતે ચંદરવાપુઠી સારાં છતાં શુ સારે સ્થાને બાંધવામાં તેની નિરૂપયેાગિતા થાય છે તે થવાને વખત આવે નિહ. ત્રિગડા કરાવવાની જરૂર ઉજમણું કરનારે ચંદરવા અને પુંડીખાંની સાથે ત્રિભુવનનાયક તીથ કરને સ્નાત્રપૂજતી વખતે ખિરાજમાન કરવાના ત્રિગડાં અને સિંહાસના પુઠીના પ્રમાણમાં જરૂર કરવું જોઇએ, ઉજમણ કરવાવાળા Shree Sudharmaswami [email protected]
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy