SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને કરવો જોઈએ, અને જેઓ શ્રી નંદિણજી જેવા અનેક પ્રયત્ન કરવા છતાં પણ ઇકિય વિગેરેની સલીનતાને ન ધારણ કરી શકે તેઓએ અનેક પ્રશરે આતાપનાદિક ક આદરવારૂપ કલેશ કરે જોઈએ. આવા ભાવા નું વિવેચન જણાવી આચાર્ય મહારાજ શ્રી અભયદેવરિજીએ અનશન નામની તપસ્યાને ઉસ તરીકે જણાવેલી છે, પણ તે કર્મક્ષયના પ્રબળ સાધન તરીકે અનશન નામની તપસ્યાની જણાવેલી ઉભગ સ્થિતિ આદરવાની કે હંમેશાં બની શકવાની અપેક્ષાએ શ્રુતકેવલી ભગવાન શäભવસૂરિજીએ શ્રી દશવૈકાલિક સૂત્રમાં ચૌદમેં ચુમ્માલીસ ગ્રંથના સમુચ્ચયરૂપી ગૌધનો સંદર્ભ કરવામાં સૂત્રકાર સમાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી ઉપદેશ પદાદિકમાં જે એકાશને ઉત્સર્ગ કરાવી ઉપવાસને અપવાદિક તરીકે જણાવેલ છે તેને બાધ આપતા નથી. અર્થત કર્મક્ષયના સાધનો માટે સાવધાન થએલા સોને પદે અનશન નામની તપસ્યા છે, અને અનશનની અશક્તિને અંગે ઉદરી આદિ તપસ્યા છે એમ સિદ્ધ છતાં પણ અનશન નામની તપસ્યા કોઈપણ તીર્થમાં Shree Sudharmaswami Gyanbhandarkmarærágyatnbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy