SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પત ૧૩૫ પણ લેવાતા આહાર તેની આસક્તિ કે માત્ર અતિક્રાંતવાળે ન છતાં પાતપિતાના આહારના પ્રમાણુથી ન્યુન પ્રમાણુવાળા જ હોવા જોઈએ. પોતાના આહારના પ્રમાણુની અપેક્ષાએ જ ન્યૂનતા કરવાની હોવાથી તેનું નામ ઉણા આહાર એમ નહિ રાખ ઉણોદરી એમ રાખેલું છે તેવી ઉદરી પણ જેઓ ગડુ સરખા જઠરાગ્નિની મીનાવાળા હાઈ ન કરી શકે અર્થાત્ અનવન અને ઉદરી બંનેમાં પણ જેઓ અશકત હોય તેઓએ વૃત્તિસંપ એટલે ભય વસ્તુના સંકોચને માટે તપર રહેવું જોઈએ, અને તેનું નામ વૃત્તિક્ષેપ નામનું તપ કહેવાય છે. વળી જે તે વૃત્તિક્ષેપ કરવાને માટે કોઇ અનરાયના ઉદયથી કે સંયોગસામગ્રીને લીધે સમર્થ ન થઈ શકે તેઓએ તાદિ વિગઈઓરૂપી રસને અવસ્વ ત્યાગ કર જોઈએ, અને જેઓ પૂર્વ અવસ્થામાં વૃતાદિ વિગઈથી ભાવિત કેય, મંદ સંયણવાળા હાય, વિગેરે કારણથી ઉદાયન મહાપ જેવા કદાચ વિગઇઓ રૂપી રસનો ત્યાગ ન કરી શકે, તેઓએ ઘાય, ઇંદ્રિય અને પગની લીનતારૂપ સંસીનતાનો તપ વિશેષ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy