SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને વાજિંત્રાને વગાડવારૂપી જ્ઞાડ બરદારાએ શાસનની પ્રભાવના શ્રી શ્રીપાળ કરતા હતા. એ ઉપરથી શ્રી શ્રીપાળ મહારાજે ચૈત્યવંદન, ગુરુવદન અને ગુરુપ્રવેશમહાત્સવ વિગેરે કાર્યા કરવાદારાએ શાસનની પ્રભાવના કરી સમ્યગ્દર્શનપદની આરાધના કરી હતી, એટલે રથયાત્રા, તીથયાત્રા, સંધપૂજા અને શાસનપ્રભાવનાદ્રારાએ દશ નપાની આરાધના કરવાનું શામકાર જણાવે છે. તત્ત્વદષ્ટિએ વિચારીએ તા વત માન જગતમાં વાઘાત વિચાર ધરાવનારાઓને મા દર્શનપ્રભાવનાનાં કાર્યોજ હૃદયમાં શૂલની માફ્ક ખટકે છે, અને તેનું કારણ એજ છે કે તેનું અંતઃકરણ નથી તેા દર્શીનની મહત્તા તરફ જોડાયું અને નથી તે। દર્શનપદના દુરધરકામ કરનાર તર જોડાયું, પણ તેવા એરસાર કે અરૂચિપ્રાન મનુષ્યની દરકાર રાખવી નમની ધગશવાળા શાસનપ્રેમી અને તે આશે. પણ પાલવે તેમ નથી. સાતમે પર શ્રીજ્ઞાનની આસાના દશ નપાથી શાસનની ષ્ટિ રાખીને સ્યયાત્રાદિકારાએ નરૂપી મુફ્તી મારાના જગાવી, તેવી રીતે Shree Sudharmaswami [email protected] ૩૨૧
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy