SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તપ અને રૂપ મેાહના વિકારાતે જિતવા સમથ થાય છે, તેજ દુર બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા બની શકે છે. એ રસના િત્રણ દુ યાને જણાવ્યા પછી અંતમાં જે મનગુપ્તિનું દુ યપણું જણાવે છે તે વાંચકાનું એટલુ લક્ષ્ય ખેંચવાને બસ છે કે કતરીતિએજ બ્રહ્મચને ધારણ કરવાવાળા મનુષ્ય વાસ્તવિક રીતિએ મનેષ્ઠિને ધારણ કરી શકે છે. ઉપર જણાવેલી ગાથાને મા ઉપર જણાવેલા અય અને ભાવાય જો કાઇ પણ પ્રકારે બાધિત ન થાય તે આપણે માનવુંજ પડશે કે રસના ઇંદ્રિયની આસકિત જીતીને આબિલ માદિક કે અનશનાદિક્ર તપસ્યાને આદરનારા મનુષ્યજ કામિતની ૪૫નાક્રુટિના કબજો લઈ શકે. તષમાં મહારત્યાગ અને આહારની વાસનાની અનાદિતા. જૈનજનતામાં એ વાત જાણીતી છે કે ભાં તરથી આવેલા જીવ આ ભવમાં દરેક ગતિ કે દરેક નતિમાં પ્રથમ કા` એજ કરે છે કે આહારનું મહેણુ અને માજ કારણથી ઉત્પત્તિસ્થાને આવેલા જીવતે Shree Sudharmaswami [email protected]
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy