________________
ઉચાપત
જિતવુ મુશ્કેલ ગણાતાં છતાં જો મૂળકારણ તરીકે રમદ્રિયની આસકિત વવામાં આવે કે અનાન નામની તપસ્યાનો યયાકિત વારવાર આદર કરવામાં આવે તે! તે એક વસ્તુથી ત્રણે વસ્તુ સહેજે ખની શકે તેમ છે. અર્થાત્ રૂપે અ યારે વસ્તુ દુય છતાં પશુ એક રસના ઇંદ્રિયના યે બાકીના ત્રણે જયા મેળવી શકાય તેમ છે, અને તેજ કારણથી શાસ્ત્રકાર ગાથાની શરૂઆતમાંજ રસના ઇંદ્રિયને જિતવાની મુશ્કેલી જણાવી. વળી ખીન્ન નંબરે મનેગુપ્ત કૅ, બ્રહ્મચર્ય'ની દુર્રયતા નહિં લેતાં જે મેહનીય કર્મનીજ દુ યંતા લીધેલી છે તે પણ એમ ધ્વનિસજ કરે છે કે રસના ઇંદ્રિયને નાં પ્તિનારા મનુષ્ય વિકારના દાવાનળમાં જરૂર જપ્લાય છે અને તેથી તે મેાહુના ઉદય કરનારા થઇ મને કાબુમાં લઈ શકનારા થતા નથી, અંતે એવી રીતે માડુનીયનો દુયતા પછી મને ગુપ્તિની દુ યતા બીઘ્ન નંબરે નહિ લેતાં જે બ્રહ્મવ્રતની દુ યતા ત્રીજે નારે લીધી છે તે પણ એમ સૂચવે છે કે જે મનુષ્ય રસના ઇંદ્રિયના વિકારાને તી, પુરુષવેદાદિક
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
: