________________
૧૭
આદિ સામુદાયિક સંગાથે ઉજવે છે. એઓશ્રી એક પ્રભાવશાલી વ્યકિત હોઇને અને ધર્મમાં આદરપૂર્વક જાતે જ દાખલે બેસાડતા હેઇને અનેક સાધર્મિક ભાઈઓ ધાર્મિક ક્રિયામાં સાથે જોડાય છે અને ધાર્મિક જીવનની મોજ માણે છે. દિલેર દિલને પિોપટલાલ શેઠની ઉદારતા
એમણે અનેક સ્થળે ગુપ્તદાન આપેલ છે. ઉપરાંત જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં ઉદારતાથી પિતાને હાથ લંબાવતા આવ્યા છે, અને પોતે જાતેજ દ્રવ્યનો વ્યય કરી બીજાને પણ તેમ કરવા પ્રેરણા કરવી એ તેમને ખાસ ગુણ છે.
ગાંભીર્ય, ઠરેલપણું અને ગૌરવ એટલા જ એમને વરેલા છે કે એ મને જમણા હાથથી ૨ એલા ગુપ્ત દાનની ડાબો હાથ પ પર પડવા પડતી નથી, અક્ષાત્ એમને નકટવર્તી બધુ પ ખબર પડી રાકની નથી. પિન ઇનમાં ભાજપમાં અનેક ક્ષેત્રોમાં દ્રવ્યનો સફાયો છેશ્રી કરતા આવ્યા છે. ચે તે વર્ધત gવ નિયમ ! એ સૂત્રાનુસાર તેમની લક્ષ્મી દિન
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com