SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ઉછાપન શકતા નથી અને તેથી તે મુખ્ય માર્ગને જ ઉથલાવવારૂપ મુખ્ય માર્ગને નામે કથિત પ્રવૃત્તિઓ કરે છે. આ બધું વિચારવાથી સુજ્ઞ જનને સહેજે સમજાશે કે જગતમાં કોઈ એક મહાપુરુષે આત્માનું સ્વરૂપ સ્વયં જાણી. તેને અનેક પ્રકારે આરાધના કરી પ્રગટ કર્યું, અને તે સ્વરૂપ અને તે પ્રગટ કરવાનું સાધન જગતની આગળ જાહેર કર્યું, ત્યારથી જગતમાં દર્શનની પ્રવૃત્તિ છે અને તે દર્શન નિવકાર હાઈ પરમ શુધ્ધ હતું, છતાં તેનાથી ભિન્ન ભિન્ન દર્શનાંતરો કેમ થયાં ? તથા તે શુધ્ધ દર્શનમાં પણ મતાંતરો કેમ ઉપ્તન થયાં? અર્થાત્ તે દ ર અને મતાંતરની ઉત્તિમાં ઉપર જણાવ્યા પ્રમાણે કે ધાદિક અને સંશયાદિકેએ મુખ્ય ભાગ ભજવ્યો છે. જેવી રીતે અન્ય બાબતમાં ધાદિક અને સંપાયાદિક અસ્તવ્યસ્ત કરનારાં થાય છે, તેવી રીતે આ સ્મારૂપ મહાગુણની બાબતમાં પણ તે તપસ્યા મોત નું પ્રભ સાધન ગણવાથી તેમાં પણ તે તપમાં મુખ્યતાએ કષ્ટપ્રધાન હોવાથી તે કષ્ટથી કરવાવાળાઓએ તે તપસ્યાને પણ સ્વરૂપથી બગાડી દેવા Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy