SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ તપ અને વ્યક્તિના સમ્યક્ત્વ દેનારની દશા અને આજ કારણથી ચાહે તો આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ મહાત્માઓના વચનથી તત્ત્વજ્ઞાનને જીવ પામેલે હોય છે, છતાં સમ્યક્ત્વ ઉચ્ચાર અને સભ્યત્વના ધારણમાં નિપજતું તત એમ કહી ભગવાન જિનેશ્વર મહારાજનાજ વચનને અવલંબીને સમ્યકત્ત્વનું સત્વ માને છે. ધ્યાન રાખવું કે મુનિમ, નોકર કે કિલ્લેદારે શેઠને ત્યાંથી લાવીને આપેલી રકમ જગતનો કાઈપણું મનુષ્ય મુનિમ, નોકર, કે શેઠને ખાતે જમે કરતો નથી, અને જમે કરનારો એ રકમ શેઠની છે પણ આ મુનિમ વિગેરેની નથી એમ જાણ્યા છતાં તે રકમ શેઠને ખાતે જમે ન કરતાં તે મુનિમ વિગેરેને ખાdજ જમે કરે તે તે જમે કરનાર અજ્ઞાની કહેવાય એટલું જ નહિ પણ બેઈમાનજ ગણાય. આ ઉપરથી જે બાવી ટોળાં અને તેરાપંથીમાં જિનેશ્વર મહારાજના વચન કહેનારા ગુના નામે સમ્યક્ ઉચ્ચરાય છે, અથવા તે રાયચંદીઓના મતે શ્રી જિનેશ્વર ભગવાનના ઉપકાર કરતાં ગુરુના ઉપકારને અધિક ગણવાથી જ આત્મવિચાર થાય એમ કહેવાય છે, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy