________________
ઉજ્ઞાપન
રીતે તે! સમ્યગ્દર્શનાદિ ગુણે! બંધનું કારણ છેજ નિહ અને તેથી તત્ત્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતિ વાચજીએ દેવગતિના આયુષ્યના આશ્રવે જણાવતાં સયમને સરાગ એવા વિશેષણુથી સ`કલિત કર્યુ છે. અંતે સ્પષ્ટ સૂચનુ છે કે સયમ એ કેવળ દેવતિના આશ્રવ નથી પણ ચારિત્રયુક્ત આત્માતી સરાગતા એજ દેવના આયુષ્યના આશ્રવનું કારણ છે અને તેથીજ વીત રાગ ચારિત્રવાળા મહાત્માઓને ચારિત્ર ધણુંજ ઊંચું છતાં પણ દેવગતિ કે બીજી પ્રાપ્તપણુ ગતિને માશ્રવ હેતા નથી. અર્થાત્ ચારિત્રજ ને કર્મ આવવાનું દ્વાર ડૂત તે વીતરાગ સંજમવાળાને પણ જરૂર આયુષ્યને મંત્ર થાત પશુ વીતરાગ ચારિત્ર કે સમ્યગ્દર્શનવાળાને કોઇપણ પ્રકારના આયુષ્યને અંધ હાતા નથી એજ શાસ્ત્રીય ડુકીકત સ્પષ્ટ કરે છે કે સમ્યગ્દશ'નાદિ ગુણામાં તાત્ત્વિક દ્રષ્ટિએ બંધ ૐ આશ્રવરૂપ છેજ નહિ. દાનાદુિરૂપ પ્રવૃત્તિમય ધમની સાધના
જ્યારે સમ્યગ્દર્શનાદિ ગુણરૂપ ધમ પુણ્યપ્રકૃતિ બંધાવવામાં પણ તત્ત્વષ્ટિએ કારણરૂપ બનતા નથી,
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૧