SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૮ તપ અને ઉજમણું કરનારાઓને હેાય છે, તેને અંશ પણ ઉલ્લાસ પુસ્તકોના કિમતી કે સારી પેઠા કરવામાં કે જરીઆનના કે રેશમના રૂમાલથી જ્ઞાનની ભક્તિ કરવાના ભાવો થતા. નથી કે પ્રવૃત્તિ પગુ થતી નથી, પણ તે વસ્તુ તાનની કિંમત ઉજમણું કરનારને સમજાઇ નથી એમજ સૂચવે છે. જે જ્ઞાનની કિંમત સમજાઈ હોય તો દેવતાઓ જેમ ભગવાનની પ્રતિમાની માફક જ પુસ્તકરત્નોને આરાધે છે અને રાખે છે, તેવી રીતે ઉજમણું કરાવનારાઓ પણ કેમ ન રાખે ? જ્ઞાનને ચિરસ્થાયી બનાવવા કે તરકામની જરૂર ધ્યાન રાખવું કે દેવલોકના પુસ્તકરત્ન સ્ટટિકરના પત્રો અને અરિષ્ટ રત્નોના અક્ષરનાં છે, તે વર્તમાનના ઉજમણું કરનારાઓએ પીસતાળીસ આગમ, અગીઆર અંગ, કે એકેક અંગ પણ પત્થરમાં પણ અને તે કોતરાવીને પણ શાસનના મૂળભૂત શાસ્ત્રોની રક્ષા માટે ઉદ્ધરવાને પ્રયત્ન કર્યો નથી તેમ કરાતો નથી. ધ્યાન રાખવું કે કાગળ, તાડપત્ર વિગેરે કરતાં ધાતુ અને પત્થરમાંજ કાતરાએલું શ્રુતજ્ઞાન ઘણું લાંબા કાળ સુધી Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy