SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપત ૨૦૯ ગૈાણપણે કાળનું અનિયમિતપણું કરી નાખ્યું, એટલુ જ નહિ પણ ખુદ્દે પૂર્જા કરવાના વિધાનમાં પણ નાસિકા બાંધવાનું જરૂરીજ છે એમ નહિ ગણતાં પૂજા કરનારને સમાધિ રહે તે માંધવી, અને સમાધિ ન રહે તે। ધ્યા સિવાય પણ્ પૂજા કરી શકાય એમ જણાવી ધકાને અંગે સČથા સ ંસારથી નિરપેક્ષપણુ દરેક વખત હાવુંજ જોઇએ એવી માન્યતાને સ્થાન આપ્યું નથી, અને તેથી શાસનરિકાએ રથ હાથેજ ખેંચવા કે વાહનથીજ જોડવા એ એમાંથી એકે નિયમ કરી શકીએ નહિ. છતાં વમાન જમાનામાં જ્યારે રાજા, મહારાજાએ!ની ગાડીએ, }ાંગ્રેસ જેવી સંસ્થાના પ્રમુખેાની ગાડીએ, સરકારને કે પ્રાને અનુકૂળ એવા આગેવાનાની ગાડીએ, કાન્ફરન્સ જેવું એક કહેવાતું કેાનીમ ડળ તેના નાયકની ગાડીએ. જ્યારે તેની તરફ લાગણી ધરાવનારાએ પોતાના હાથે ખેંચે ત્યારે તેજ ખેંચનારા અગર તેના સહયેાગીએ ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનના રચને હાથે ખેંચે તે અનુચિત નોંઢુ પશુ સવથા ઉચિત છે એમ કહેવુંજ પડશે. શ્રધાળુ લેકેાની ધ્યાન બહાર એ વાત નહિજ હૈાય કે જે વસ્તુ જગતમાં Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy