SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ તપ અને નાશને ટાળવામાં જે દયા માનવામાં આવે તે તેના કોઈપણ એક કે અધિક પ્રાણોના નાશને ટાળવામાં દયા કેમ નહિ કહેવાય? અને એક કે અનેક પ્રાણોના નાશને ટાળવો તે તેના દુ:ખેને ટાળવા માટે હોય તે ન્યાયની ખાતર એમ માનવું જ જોઈએ કે એક કે અનેક પ્રાણના વિયોગનું દુઃખ કે બીજા કોઈ૫ણ તેવા પ્રકારનું દુ:ખ ટાળવા પ્રયત્ન કરવો તેને દયા કહેવી જ જોઈએ, અને જે તેવી રીતે અવધ અને અનુકંપા બંને પ્રકારની દયા કબુલ કરવામાં આવે તે કહેવું જોઈએ કે તે જીવને દુઃખથી બનાવવામાંજ દયાની જડ રહેલી છે, અને તે જીવે આયુષ્ય ઢીલું બાંધ્યું છે તે પણ મારનારને કારણે તેનું આયુષ્ય જલદી જોગવાઈ, આયુષ્યને ઉપક્રમ થઈ જાય છે, અને તેથી તે મરનારા જીવને મરણનું દુઃખ નજીકમાં જોગવવું પડે છે, અને તેથી જ મારનારે હિંસાના દેષ ભાગીદાર થાય છે, અને જો એવી રીતે કોઇપણ પ્રવૃત્તિ કરનારા મનુષ્ય તરફથી મારનારનું મોત નજીક આવે તેથી તે પ્રવૃત્તિ કરનારને જે દેષ લાગે છે, તો બીજા કારણથી નજીક આવતા મરણને છેટું લઈ જનાર Shree Sudharmaswami Gyanbhandarykimarærágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy