SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ તાપન ૪૫૯ મનુષ્ય તેના મરણના દુઃખને તેટલે વખત ટાળનાર થાય છે, તે તે ટાળનારાને કે દુઃખને દૂર કાળે કાઢી નાખવાનો લાભ કેમ ન મળવું જોઈએ ? આ સ્થળે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અન્ય પ્રાણીઓના મરણદિના દુઃખને દૂર કરવા માટે કે છે. કાઢવા માટે પ્રયત્ન કરે તે ધર્મરૂપ ન હોય તે ઈર્યાસમિતિ વિગેરે પ્રવચનમાતાઓને ધર્મ તરીકે ગણવી જોઈએ જ નહિ, કેમકે ઈસમિતિ વિગેરે નહિ સાચવનારાઓથી પણ તેજ પ્રાણુઓ મરવાનાં છે કે જે પ્રાણુઓનું આયુષ્ય પૂર્ણ થએલું છે કે ઢીલું બંધાએલું છે તેએજ ઇસમિતિઆદિની ખામીને લીધે મરવાના છે. પણ જેનું આયુષ્ય પૂર્ણ થએલું નથી કે હે બંધાએલું નથી તેવા પ્રાણીઓ સમિતિઆદિની ખામીને અંગે પણ કોઈ દિવસ ભરવાના નથી. બચાવનારને બચેલાએ કરાતા પાપે સાથે સંબંધ નથી. એટલે કે ઇસમિતિ આદિ પ્રવચનમાતાને ધર્મ તરીકે માનનારાઓને તે બે વાત કબુલ કરવી જ પડશે Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy