SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્ઞાપન રહેશે નહિ. અવગુણ ધ્યેય આ પૂર્વે કરેલા પ્રસ્ત રાગની માફકજ શાકારએ મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરત ઉપર કે ધાદિક કપાયા ઉપર તથા આરંભાવક આવા ઉપર અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મો ઉપર કરાતા દ્વેષ તે સ્થાન સ્થાન ઉપર પ્રશસ્ત દંષ તરીક જણાવેલ છે. આ પ્રશસ્તરાગ અને પ્રશસ્તષમાં એટલે ફરક જરૂર છે કે ગુણ અને ગુણ બંને ઉપર ધરાતો રાગ તે પ્રશસ્ત રાગ કહેવાય, પણ મિથ્યાદર્શનાદિક અવગુણો ઉપરજ માત્ર પ ધારણ કરવું તેનું નામ જ પ્રશસ્તિષ કહેવાય, અર્થાત જેમ ગુણી ઉપર રાગ ધરાય તેમ તેને પ્રશસ્તરાગ કહેવાય છે, તેમ મિથ્યાદર્શનાદિરૂપ અવગુણવાળા ઓ ઉપર ધરાતે હેપ તે પ્રશસ્ત હેવ કહેવાતે નથી. સમ્યગ્દર્શનાદિ ગુણવાળા ગુણઓ ઉપર ભક્તિઆદિ આરાધનાધારાએ રાગ કરવાથી પ્રમોદભાવનાનો વિષય થાય છે, તેમ મિથ્યાદર્શનાદિ અવગુણોવાળા ઉપર દ્વેષ કરવો એ કોઈ પણ ભાવનાને વિષય નથી, કેમકે તે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy