________________
.
તપ અને
તારતમ્યતાદ્વારાએ સંબંધ છે એમ શ્રદ્ધાળુઓ માતા રાકે નહિં, અને જે અવગુણી ઉપર દ્વેષ ઃ તેના કાર્યની માત્રાના આધારે નિાની માત્રાના આધાર રખાત દાત તા ત્રિશલાનંદન ભગવાન માવીર મહારા‚ શિષ્યા ભાસ એવા ગાશાલાથી મરણાંત જેવા ઉપસના પ્રસંગે અનન્ય ભક્તિ, રાગ અને બહુમાનવાળા ગૌતમ ગણુધર આદિ શિષ્યાને મૌન રાખવાનું, ઉત્તર, પ્રત્યુત્તર નહિ કરવાનું અને સ્વસમીપથી દૂર જ ઈધર તિધર વીખરાષ્ટ્રને બેસવાનું કહેત નહિં, કેમકે ઝગડાના ઝંડાની ધારાથી તેવા અવગુણીના દ્વેષ અને તેના અંગે થતા કાર્ય પ્રશસ્તદ્વેષ ગણુાવી નિર્જરા ગણાવનારાઓની અપેક્ષાએ ભગવાન મહાવીર મહારાજે શિષ્યાન થનારી નિર્જરામાં અંતરાય કર્યો એમ ગણુંી શકાય. વળી તે તેોલેશ્યાના ઉપસર્ગ થયા પછી પણ તે ગેાશાલાની તેજોલેશ્યાના સામર્થ્ય કરતાં શ્રમણ નિમ્ર થાનું અને તેમના કરતાં વિર ભગવ ંતાનું, તેમજ તેમના કરતાં પશુ ત્રિલેાકનાથ અરિદ્ભુત ભગવાનનું લેફ્સાસામર્થ્ય અનુક્રમે અનંત અનતગુણું જણુાવી, તે લેફ્સાને ઉપ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com