________________
અનહંવાદી હોય એટલે કે હુંપદવાળો ન હોય. મદ નહિ જોઇએ. મદ તો કર્તવ્ય ઉપર પાણી ફેરવે છે. ધૃતિ અને ઉત્સાહ સમન્વિત હેય. ધંય અડગ જોઈએ. વિધિને દૂર કરીને દઢ સંકલ્પથી ઉત્સાહપૂર્વક કાર્ય કરે એ જે પુરુ હોય તે સાત્વિક પુરષ કહેવાય છે. સિદ્ધિ સિદ્ધિમાં તે સમભાવવાળો હોય. આવા ઉદારગુણે માટે શેઠ સાહેબને ધન્યવાદ ઘટે છે.
બાદ વલજી લાલજી વોરાએ જણાવ્યું કે આ શરીર માટે જેટલી ઉત્તમ ગંગાજળની જરૂર છે તેટલી જ જ્ઞાનગંગાજળની આત્માને જરૂર છે. આજે જ્ઞાનગંગાજળનું
Water works આપણ નેક નામદારશ્રી ખુલું મૂકી આનંદ તો છે તે એ આનંદમાં આપણો પણ હિસ્સો જરૂર છે, કેમકે તે આપણા જ માટે ખુલ્લું મુકાયા છે. આ પ્રસંગે નીચેનું કાવ્ય ગાઇ બનાવવામાં આવ્યું હતું,
Shree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com