SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ તપ અને એ પણ હોય કે જે યથાસ્થિતપણે જીવાદિક સર્વ પદાર્થોના જ્ઞાન અને તેનાથી થવાવાળી તેની પ્રતીતિને ધારણ કરનારો ન હોય તો પણ કુલાચારને લીધે કે બીજાં પણ અનેક કારણો હોય છે તેને લીધે જેનદર્શનને એટલે જૈનપ્રવચનને શિરસાવંઘ માનનારો કે કહેનારો થાય છે, તે તેવા માત્ર જૈનદર્શનને જ જેઓ માનવાવાળા છે, અને સમગ્ર જૈનને જેની અપેક્ષાએ નિર્યુક્તિકાર મહારાજે એક પ્રવચન સાધમિકપણાની સાંકળમાં જોયા છે તે પ્રવચનને પણ આ છઠ્ઠા પદમાં સ્થાન આપવાને અભિપ્રાય રાખે છે અને તેથી નમો સળ એવું સામાન્ય અર્થવાળું આરાધ્ય પદ મેલ્યું હોય અને તેથી જ શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે દશનપદની આરાધનામાં રથયાત્રા અને તીર્થયાત્રાથી વીતરાગોની આરાધના ગણ ચતુર્વિધ સંઘરૂપી દર્શનવંત એટલે પ્રવચનસાધર્મિકાની પૂજા દ્વારા આ દર્શનપદની આરાધના જણાવી હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આચાર્ય મહારાજ રત્નશેખરસૂરીશ્વરજીએ શ્રી દર્શનપદની આરા ધના માટે ચતુર્વર્ણ વ્યાસ એવા શ્રમણોથી ઉપલક્ષિત Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy