SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ તપ અને બેસતા હોય છે, જે ગ૭ના હેાય છે, કે જે દહેરે પૂજા કરતા હોય છે તે ઉપાશ્રય, ગછ અને દહેરાવાળાઓ તે ઉજમણાના ચંદરવાકુંડીઓ વિગેરે સામાનને હક કરીને લેવા માગે છે, પણ તે વસ્તુ કોઈપણ પ્રકારે તેઓને શોભા દેનારી નથી. તેમાં વળી કેટલીક વખત તે કેટલાક ઉપાશ્રય વિગેરેના અધિકારીઓ એવી અનુચિત સ્થિતિવાળા હોય છે કે નવા નવા ચંદરવાપુંઠીઓ ભેળાં કર્યા જાય છે પણ તે અધિકારીઓએ ખરેખર તે એમજ વર્તવું જોઈએ કે ઉજમણું કરનાર તે ચંદરવાપુઠી વિગેરેને જ્યાં ગ્ય દેખે ત્યાં આપે અને ઉજમણું કરનાર હક તરીકે નહિ પણ જરૂરી અગર દહેરા કે સંધની શોભાની ખાતર જે ચંદરવાપુંઠી આપે તો તે અધિકારીઓએ પહેલાંન ચંદરવાપંડી કોઈપણ યોગ્ય દહેરા ઉપાશ્રયમાં આપી દેવાં જોઈએ, પણ જે અધિકારીઓ તેવી ઉદારતા ન બતાવે અને નવા નવા ચંદરવાકુંડીઓ લઈ પહેલાના ચંદરવાપંડીઅને પેટી પિટારામાં સંઘરીને જે તેને સળવાનો કે બગાડવાને પ્રસંગ ઉભો કરે તે ધ્યાન રાખવું જોઈએ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy