SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાપન ભદ્રબાહુસ્વામીએ નાળું પચાસ સો તેવો સંગમો ય गुत्तिकरो। तिहंपि समाओगे मोक्खो जिनसासने भणिओ ॥ ગાથાસૂવથી જ્ઞાન એ જવાવાદિક તને પ્રકાશનાર હાઈ જીવના યથાસ્થિત સવરૂપને પ્રકાશમાં મોક્ષને યથાસ્થિતપણે પ્રગટ કરે છે, અને જ્ઞાનધારાએ જ્યારે જીવનું અનાદિ સાંપણે માલમ પડયું, અને તે જીવ સ્વરૂપે કેવળજ્ઞાન, દર્શનવાળા હાવા સાથે વીતરાગતા રવરૂપને ધારણ કરનાર છે એમ પણ જણાયું અને તે દ્વારાએ જગતમાં રહેલા સૂર મ એકે ક્રિયાદિ છે અને અવ્યાબાધ પદ જે સિદ્ધિ, તેમાં બિરાજમાન સિદ્ધ મહારાજાઓના સ્વરૂપમાં કોઈ પણ જાતનો ફરક નથી, એમ જાણવામાં આવતાં અનાદિ સંસારમાં ભ્રમણ કરતા દરેક જીવને પિતાના આત્માનું જ્ઞાનાવરણીયાદ કર્મથી આપણે નવાથી તેને ધવાની બુદ્ધિ થાય તે સ્વાભાવિક છે, અં તે આત્માના સાપણાદિક સ્વભાવને રોકનારા તાતાવરણુવાદિક કર્મોને શોધનાર જે કાઈપણું હોય તે તે તપપદાર્થ જ છે. સામાન્ય રીતે સંસારના સર્વ જીવો દરેક ક્ષણે જ્ઞાનાવરણીયાદિ કર્મોને ભોગવવાદારાએ તે Shree Sudharmaswami Gyanbhandarwaræragyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy