________________
૬૮
આ પ્રસંગે મહારાજા સાહેબે નીચે મુજબ ારે
કાઢ્યા હતાઃ
મારાં વહાલાં બાળકો ! (આમાં ભાષા તથા બહેન વી જાય છે) મારા દીકરાને અમદાવાદના અને ખીજાઆએ (ખાટુ હાય તેા કહેજો) (તાળીઓ) જે માનપત્ર આપ્યું છે, તેને માટે તે લાયક છે. મને પણ માનપત્ર તેને લીધે મળેલ છે માટે થ્યા માનપત્ર હું મારે માટે હિ માનતાં તેમનેજ આપ્યું છે એમ માનું છું. એવા અનેક પ્રજાજન પાા કે જેને લઇને મને માનપત્ર મળે. (પાપટભાઇ સામે હાથ બતાવીને) આવા અતેક પાકે એમ ઇચ્છું છું.
અમારા ધર્મ એટલે શું? અમારૂં ને તમારૂં કય નાખું' છે ? જે વસ્તી સામે ઉભા શ્રુ' તેને ધમ તે મારા થ. અમારા ધર્મ નહિ કહે! પણ આાપણા ધમ કહેા. નસીબદાર છીએ કે અમદાવાદ શહેરની લાખે! માજીસાની વસ્તી ાપણે આંગણે આવી છે અને એ ખુશી થવા જેવું છે, અને અમેને નાતરૂ દેશેા તેા અમા પશુ આવીશું. (તાળીઓ) તાળીઓ પ્રમાણે તે આપે તેતર' આપ્યુંજ
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com