________________
છ
પુણ્યશ્ર્લે બધા ઉભા થઈને બેસ્યા બાદ સભા બ ખાસ્ત કરવામાં આવી હતી. આ શુભ પ્રસ ંગે શેઠ સાહેબ તરી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિને રૂ।. ૫૦૧), શ્રી સે(સાયટીને ૨૫૦), શ્રી મેાહનમ`ડલીને ૧૦), શ્રી ઓશવાલ જૈન વાલીયર કારને ૧૦૧ તથા શ્રી સુરત જૈન વાસ'ટીયર કારના એન્ડને રૂ।. ૧૦૧ ભેટ આપવાનું બુઢારીવાલા ઝવેરભાઇ શૈદ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જેને સભાએ તાળીએાના ગડગડાટથી વધાવી લીધું હતું.
આ શુભ પ્રસંગતે અંગે તેક નામદાર મહારાજા જામ શ્રીક્રિવિજયસિંહુજી સાહેબ બઢ઼ાદુરને તારીખ ૧૯-૩-૩૫ના રાજ શેઠ પોપટલાલ ધારસાભાઇ તરફથી સ' આપવામાં આવી હતી. શ્રીદેશિવરિત ધમરાધક સમાજ તકુથી રાજ્યે અધિવેશનો દરેક પ્રકારની સગવડ આપવા માટે આભારદર્શક તથા દિગન્તવ્યાપી કીર્તિયુક્ત દીર્ધાયુષ્ય ઇચ્છતું ચાંદીની કાતરકામવાળી આકર્ષક ફ્રેમમાં કાતરેલું સુંદર માનપત્ર પ્રમુખશ્નોને હાથે આપવામાં આવ્યું હતું તથા તેવુ જ ખીજી મહારાનશ્રીને હાથે રોડ પટભાષભાઈને આપવામાં માળ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com