SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ .. તપ અને અંગેજ તે અદ્વિતીય લાભ ગણીને તમારી સસ્થાના પ્રેરક વિગેરે અન્યા છે. એટલે ટ્રસ્ટી વિગેરે પ્રાણ કરતાં પ્યારા એવા પૈસા પાથરનાર ધર્મપરાયણાના ધમ દયાદિકના કાર્ય માં કટિબદ્ધ ન રહેવાથી જેવા વિશ્વાસને કેરા કરનાર પ્રેરણા કરનાર અનવા ક્રાત કરનારા ખતે છે, તેવી રીતે તે મહાવ્રતધારી પુરુષને પણ વિશ્વાસત્રાત સાથે તેમની અવજ્ઞા કરનાર બને છે. ધર્મ ઉદયાદિક તરફ ધ્યાન નહિ રાખનારા ટ્રસ્ટીએએ સમજવું જોઇએ કે તમારી બેદરકારીને લીધે અગર સંચાલકાતી સ્થિતિના વિષસને લીધે અથવા સંસ્થામાં રહેતા અને નીકળેલા વિદ્યાર્થીઓના વનમાં ધર્મસંબંધી જયવારા ન દેખવાને લીધે પૈસા ભરનાર ધર્મપરાયણા તરથી તથા ધર્મની ધગશને ધારનારા ર્મિકો તરફથી કેવાં કેવાં વાકયે। અને એલભા સાંભળવા અને સહન કરવા પડે છે એ સર્વ હકીકતને વિચાર કરી ધર્મમાં આતપ્રેત થએલાએજ તે ધમના ઉદ્દયાદિકને નામે કઢાતી સંસ્થાઓના ટ્રસ્ટી વિગેરે બનવું જોઇએ, ધર્મના નામે ચાલતી સંસ્થાના ટ્રસ્ટી વિગેરેએ એ પુ Shree Sudharmaswami Gyanbhandavw.marar@gyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy