________________
ભવ્ય આત્માઓને ભદધિથી તારવાવાળું પ્રવહન
તપ અને ઉદ્યાપન પ્રશરત કરાય
શ્રદ્ધા સંપન્ન છાના ખ્યાલ બહાર નહિ હોય કે શ્રીજિનેશ્વર મહારાજે પ્રરૂપેલી અને શ્રીગણધર મહારાજે ગુંથેલી કાદશાંગમાં પ્રતિપાદન કરેલા સર્વ પદાર્થોની કેવળ એકરૂપે શ્રદ્ધા કરવાની હોતી નથી, કેમકે તે દ્વાદશાંગીકેટલાક ધમાંસ્તિકાયાદિ જેવા પદાર્થો માત્ર જાણવા ર જ હોય છે. તે ધારિતકામાદક પદાર્થોને શ્રદ્ધા
. જવા આત્માને સાધવાની અપેક્ષાએ આદર કે ત્યાગ કરવાનો હોતો નથી. વળી મિથ્યાત્વ. કાય,
વન અને પ્રમાદરપ બધા તુના નિરૂપણો તથા - વરણીમાદિ આઠ પ્રકારના કમદિને વ્યાખ્યાને તે દ્વાદશાંગીમાં ઘણું પિસ્તારથી છે, છતાં તે રિમાદિકને કમદિકનો આદરભાવ શ્રદ્ધાપન માત્મકલ્યાણ સાધવાના માર્ગમાં હોતા નથી. જો કે મિયાત્વના પાતળાપણા અંગે સબંધક, માભિમુખ, માર્ગ પતિત,
માગાનુરી વિગેરે અવસ્થા ઘણા ગ્રંથકારાએ પ્રાસ્ત Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com