________________
3ܙܪ
ઉથાપન
માનસિક સંતાપને કરે છે, પણ શારીરિક સતાપ શે પશુ તે શ્રોત્રિક્રિયાની આસક્તિની અપૂર્ણતાને લીધે થતા નથી, પણ રસના ઇંદ્રિયની આસક્તિદ્વારાએ ઇચ્છાએલા મિષ્ટાદિક આદારેયના અભાવે મેાળાદિક આહાર ખાઇ શકાતા નથી, અને તેથી ચામડાની ઝુંપડીની કાળજીની આગના ભકે! ભડકી ઉઠે છે, અને તેથી શરીરની કુરાતા જ્વર, યાવત્ ક્ષીણતાદિક દેષા અનેક અનેક પ્રકારના ઉત્પન્ન થાય છે, અને જે કદાચિત રસના ઈંદ્રિયની આકિતને નહિ જિતવા છતાં અરૂચિપૂર્વક અનન્ય ઉપાયે તે મેળા વિગેરે આહ્વારેા ખાવા પડે છે તે તે તપસ્યાની ટેવમાં નહિ રેવાએલા સ ભલો અગ્નિપુને તરત કે થોડી વારે ઉલટી થાય છે, અને તે ઉલટીની શંકામાં અને શ’કામાં બણા કાળ વ્યતીત કરી શરીરને બગાડનારા થાય છે, પણ આ બધી વસ્તુમાંનું એક પણ નુકસાન રસના ઇંદ્રિયની આસકિતને તિીને તપરૂપી મહાતી માં તરમાળ થઇ રહેલા તારક પુરુષને ડૅાતું નથી. એ વાત પણ સુજ્ઞ પુસ્સાથી અનણી નથી કે જેમ ચોત્રાહિ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com