SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને કરતાં તપસ્યા કરે છે, અથવા તે જે પંચાગ્નિતપ વિગેરેની આતાપના કરી મન વિગેરેની ચારે જો સ્થિતિ થાય તે!પણ તપની કતવ્યતા માની તપને પેાતાની અપગદશા થાય ત્યાં સુધી પણ તને વળગી થે।ડા લાભે ઘણું હારવાનું કરે છે, તેવી રીતે મહારાન્ત શ્રીપાળ તપનું આરાધન કરતા ન હતા, પણુ તેએ તેા શક્તિ પ્રમાણેજ તપ કરી તપપદનું આરાધન કરતા હતાં. આવી રીતે શ્રીપાળ મહારાજે નવે પદનું આરાધન, તપસ્યા અને જિનાદિકની ભકિતપૂર્વક કર્યુ અને તે સાડી ચાર વર્ષ સુધી આરાધન કર્યા પછી તેનુ ઉજ મણું કરવા માંડયું, તેને પ્રસંગ શી રીતે આવ્યે અને તેમણે ઉજમણું શી રીતે કર્યું. એ વિગેરે વણૅન કરવું જરૂરી હાવાથી તે સંબંધમાં કંઇક કહીશુ. નવપદાના આરાધનાની પૂર્ણતા સુધી શ્રીસિદ્ધ ચક્રનુ જરૂરી પૂજન ને ભક્તિ મહારાજા શ્રીપાળ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની ભક્તિથી નવપદોનુ આરાધન કરતાં હમેશાં સિદ્ધચક્રની પૂજા કરતા હતા, તે વાત આયાર્ય મહારાજ શ્રી રત Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com ૪૯૦
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy