SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૫ આત્મજીવન આપવાના ઉપકારથી આરાધના આવી રીતે આત્મજીવનમાં જોડાએલો આત્મા સંપૂર્ણ આત્મજીવનને થોડા ભવે કે ઘણા ભવે મેળવ્યા સિવાય રહે જ નથી, તો આ આત્મજીવનની ઝાંખી અને સંપૂર્ણપણવાળું આત્મજીવન આ આત્માને કેપણ અર્પણ કરનાર હોય તે તે ફક્ત ત્રિલેનાથ તીર્થકર ભગવાન જ છે. આ વસ્તુ યથાસ્થિત સમજનારે મનુષ્ય સામાન્ય દુનિયામાં આંધળાને આંખ, બહેરાને, કાન કે મરતાને જીવન આપનારાને ઉપકાર જેમ તે પૂર્વ અવસ્થાના આંધળા વિગેરે અસાધારણપણે માને છે, તેના કરતાં અનંતગુણો ઉપકાર આ તત્ત્વદૃષ્ટિએ આત્માને કેવળજ્ઞાનને આપનારા સર્વજ્ઞ મહાપુરુષને મનાય તેમાં આશ્ચર્યજ નથી, અને તેવી રીતે આપેલી વસ્તુ અને આપનાર મહાપુરુષનું સત્ય સ્વરૂપ જાણનારે સુજ્ઞ પુરુષ તે મહાપુરુષની ઉપકારને બદલે તે શું પણ સ્મરણને માટે અગર પોતાની જનતાને માટે તેઓના નામ અને પ્રતિમાઓ દ્વારા ભકિત કરવા તૈયાર થાય તેમાં આશ્ચર્યજ નથી, તેથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરનારાઓએ Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy