________________
૧૫ અને નારા તથા સાડાત્રણ શ્રાવકનીજ દુયાતીમાં ' ધરનારા કેટલાક આાવ્રત ધરનારાએ મહા તપસ્વી વાલીજીનું વૃત્તાંત આગળ ધરી. અવગુણી અને શાસનદ્રોહીએ ઉપર દ્વેષ કરવાજ ોઇએ એવું વિધાન કરવાને તૈયાર થાય છે, તેઓએ તે વાલી મહારાજના ચિરત્રને બારીક ર્દષ્ટથી અવલોકન કરી જાણ્યુ જોહ્ન એ કે તે મદ્રાતપસ્વી વાલીજી સરાગદશામાં ડાઇ તેવી પ્રવૃત્તિને તીની લાગણીને અંગે આદરે તેટલા માત્રથી તે ટુંપવાળી પ્રવૃત્તિ સન નિ રાના કારણ તરીકે અજ છે એમ કરી શકે નિહ. વળી ભગવાન મહાવીર મહારાજની પ્રભુ! અને પ્રવૃત્તિ વીતરાગ સર્વજ્ઞપણાની અવસ્થાની છે એ વાત કાપણ વાયકના ધ્યાન બહાર જેવી ઐઇએ નહિ. વાલીજીની સ્થિતિ
જો કે આ ઉપરથી મહાતપસ્વી વાલીના ભક્તિરાગરૂપી પ્રાસ્તરાગને કાઇ ઉતારી પાડતું નથી અને ઉતારી પાડવા માગે નદ્ધિ પણ તે ભક્તિરાગની પ્રશંસાને કારણે મૂકી લાગણીથી થએલા દ્રોહીના ટૂંકપ કાય તે નિષાના કારણ તરીકે ગેાઠવવુ તે શ્રદ્ધામ પતેતે મદ્ય
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૧૩