SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઘાપન 13: - - - - — — નીય નથી જ. વળી ધ્યાન રાખવાની જરૂર છે કે તે મહાતપસ્વી વાલીએ પોતાનું વેર વાળવા તૈયાર થએલા રણસિક રાવણને અષ્ટાપદ તીર્થને તરબોળ કરતા જાણ્યા છતાં તે રાવણને કંઈપણ અંગત નુકશાન ન કર્યું, પણ માત્ર તે તીર્થને સ્થિર રાખવા અર્થાત્ તરબળ ન થવા તે તીર્થ રૂપ પહાડ ઉપરજ અંગુઠી દબાવ્યો અને તે મહાતપસ્વીના તપતેજથી અંગુઠામાત્રના દબાણથી તે તીર્થ તરબોળ થતું બચ્ચું એટલું જ નહિ પણ તે મહા તપરવીના અંગુઠાના દબાણના પ્રભાવથી તે વડના ભાગને પ્રાગભાર તે રાસિક રાવણને અસહ્ય થઈ પડ્યો અને તેને લીધે જ તે રાવણ લેહી વમત થયો. અથવા તપસ્વી વલેજીએ રાવને શિવા કરવી જોઈએ એ મ ધાર્યું નથી, અથવા તે ચિત્ લાગણીવશ તેવી ધારણા થઈ હોય એમ માની પણ લઈ એ પણ તે રાવ થએલી શિક્ષાને પ્રશસ્તકંપનું કાર્ય માર્ગ નજર ના સાધન તરીકે માનીને એક એ , મારે છે. એવું જ નહિ. Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy