SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વય અન કરવામાં આવતે તપ નિર્જરાનું કારણ ન ચાય, પણ્ બંધનું કારણ થઇ સંસારને વધારનારા થાય, કેમકે તે તિથિાદિન નિમિત્તે કરાતું તપ એ અપ્રર્થન કહેવાય નાં, પણ સ્વમતિપ્રવૃત્તિજ માત્ર કંડુંવાય, અને સ્વમતિથી થએલી પ્રવૃત્તિ તા. ભગવાન ભિદ્રરિઝ ઉપદેશપત્રમાં સ્પષ્ટપણે જણાવે છે કે તીય કરી ઉદ્દેશ તે હાય તેમ પણ તે બંધનું કારણ થ સંસારના ફળનેજ વધારનારી છે, તે આ તિથિાદિન નિમિત્ત કરાતી પ્રíત્ત એ સ્વતિ પ્રવૃત્તિ ન ગણુની તેનું કણ્ એટલુંજ કૈં જેમ સાસ્ત્રકાર મહારાની અનુકંપાદાન નામના દાનના ભેદને અગ લેનારનું પાત્રપણું કે માત્ર પણ, દેનારને અંગે શ્રદ્ધામાંઆદિકથી સહિનાનું કે રહિતપણું, દેવાની વસ્તુને અંગ શુદ્ધપણું કે અશુદ્ પુછ્યું. વિયારમાં લેવાનું નથી, અને તેવા વિચાર વગરજ જે દાન દેવાય તેને અનુકંપાદાન ગાય, તેવી રીતે અહી તપસ્યામાં કયા આલંબનથી તપ કરવામાં આવે છે એ જોવાનું નથી, પણ હરકાઈ આલમને તક ચતુ જોઇએ, અને લેવા તપને સ્વમતિપ્રવૃત્તિ તરીકે ગણુાજિ Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy