SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ Rાપન ચૂર્ણિકારોએ પુસ્તક રાખવાનું જણાવ્યું છે, તેથી નક્કી થાય છે કે સાધુઓને અન્ય ચારિત્રાદિ ઉપકરણોની માદક પુસ્તકે રાખવાના શાસ્ત્રકારોની આજ્ઞાથી વિધાનો છે. વળી મેધાદિકની હાનિ ન હોય ત્યારે પુસ્તકોનું રાખવું તે અસંજમ છે એમ ગણ મેધાદિકની હાનિથી જે પુસ્તકે રાખવાને સંજમ ગણાવ્યું છે તે જ સ્પષ્ટપણે એમ જણાવે છે કે સત્તરે પ્રકારે સંજમને પાલન કરવાવાળા સંયમધારીઓ પુસ્તકે રાખે, અને તે વતમાનકાળમાં અમંજમ નહિ ગણાતાં સંજમ ગણાય. પુસ્તકને ઉપયોગ કરવાની જરૂર એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શ્રીપંચવસ્તુ આદિ શાસ્ત્રોના અભિપ્રાય મુજબ પ્રતિક્રમણ અને પ્રતિલેખનાદિ ક્રિયા સિવાયના સર્વે વખતમાં સાધુએ સ્વાધ્યાયમાં પ્રયત્ન કરવો જોઈએ, અને તેવા સતત સ્વાધ્યાય પ્રયત્નથી જ આત્મા સંયમવ્યાપારમાં સ્થિર થાય છે. આમ જણાવેલું હોવાથી સંયમપાલન અને સંયમની સ્થિરતા કરવાની ચાહનાવાળાએ પુસ્તના વાચન તરાજ વાક્ય આપવું જોઈએ એમ સ્પષ્ટ થાય છે. Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy