SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાપન R રતિગુણસ્થાને તે ક્રોડામાંગાસના ક્રાપણ ભાંગા ન પશુ ડેાથ છતાં, વાસ્તવિક રીતિએ તે મૂળગુણુની વિરતિનેજ વ્રતરૂપે લઇ તેના પાલનને માટે ચારિત્રમની સારાધનાવાળાને પ્રયત્નની આવશ્યકતા જણાવી છે, મગપાંગની સુંદરતા, એજ અંગની સુંદરતાની જ છે એ વાતને સમજનાર મનુષ્ય મૂળ ગુરુના પાલનની મા ઉત્તરગુણુ ( નિયમ ) ના પાલનમાં પણ જરૂર કટિબદ થાય. ઉત્તરગુણ એ જો કે મૂળ ગુણના ઘણા નાના અગરૂપે છે, તે પણ તેવા નાના અસમાં પણ લાગતાં દૂષણેા ટાળવાની શ્રેણી જરૂર છે, અને તે જરૂરીઆત પુરી ન પાડતાં બે દુલમ કરવામાં આવે તે કાળાન્તર અથવા અભ્યાસની ખામીને અંગે ઉત્તરગુણના સથા નાશ થઈ મૂળજી સચા નાશ થવાના પ્રસંગ આવે, દ્વારા ઈંટાથી બનેલી ભીંતમાં એક ઈંટ કે એક ઇંટના ખુણાની કિંમત સીધી રીતે ન આંકવામાં આવે પણ તેવી રીતે એક એક ઈંટ કે એક એક ખુણે જો ભગતે નય કે પડતા જાય તે પરિણામે તે સકલ ભીંતને પડવાના વખત આવે છે. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy