________________
પાપન
૪૦૯
પશુ મિથ્યાત્વદશામાં જીવ રહ્યો હેાય તે વખત જો તે સમ્યગ્દર્શનાદિક માતે અનુસરનારી જૈનશાસ્ત્રમાં દર્શાવેલી ક્રિયા કરતા ઢાય, તે। તે પણ છે. તે। પછી તેના કરતાં ઘણાજ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકે છે, ગ્દર્શનની પ્રાપ્તિના સ્થાન કરતાં પણ અત્યંત આગળ વધીને વિરતિને ધારણ કરવાવાળેા તે। દેવરતિવાળા હાય કે ચાહે તે ઢાય, પણ તે ભકિતનું પાત્ર અને તેમાં આશ્ચર્ય શું? વંદનાદિ અને પ્રશ ંસાદ્રિના પાત્રોની જુદી જુદી સ્થિતિ
થએલે છત્ર ચાહે સર્વવિરતિત્રાળે
અનુમેાદવા લાયક આગળ વધીને જે અથવા તે તે સભ્ય
એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે શાસ્ત્રામાં સૂત્રકારાએ કહેલા વંદનના સૂત્રાનું ઉચ્ચારણુ કરવાપૂર્વક વંદન, નમન કરવામાં ગુણાની અધિકતા જોવાની એટલે વંદના કરનારના ગુણા કરતાં વંદનીયના ગુણોની અધિકતા હાય તેમાં લાભ છે, છતાં પણ તેમાં શાસ્ત્રકારોએ એકલી આત્મપરિસ્મૃતિને સ્થાન નહિ આપતાં વ્યવહારથ ચારિત્રમાં પ્રથમ રહેલાનેજ ગુણાષિક તરીકે ગણીને
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com