SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મુબારક હાથે કરવા માટે તેમને વિન ંતિ કરવા રાજમહેલ તરફ રવાના થયા. પ્રભુકૃપાએ મહારાજા સાહેબ પણ આ વાત સાંભળી ખુશી થયા અને ઉદ્ઘાટનની ક્રિયા માટે પધારવા ભ્રૂણીજ ખુશાલીની સાથે વચન આપ્યું. દિવસાનુદિવસ એ પ્રતાપી રાજવી સાથેની મૈત્રી ગાઢ થતી ગઈ અને મહારાજા સાહેબ આવા એક નિખાલસ, પરંપકારી ધાર્મિક પુરુષ પેાતાના એક અગ્રગણ્ય શહેરી તરીકે હાવાનું અભિમાન રાખતા અને શુભ પ્રસંગે ધણી વેળા તેઓ શેઠ પેપટલાલભાઇને જરૂર સંભારતા હતા. અને પરસ્પર આગતાસ્વાગતા પૂછી પોતાની ગાઢ મૈત્રીને ટકાવી રાખતા હતા. શ્રીજૈનવિદ્યાર્થિભવન મહુ`મ મહારાજા જામ શ્રી રણજિતસિંહુજી સાહેબના હાથેજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એ રાજવી તરફથી દર વર્ષે જન્મદિવસની ખુશાલીમાં દેઢસા રૂપીઆ ભેટ આપવાનુ જાહેર કરવામાં આવ્યું હતું તે હજી ચાલુજ છે. સદ્ગત મહારાજાશ્રીના આ શ્રીજૈનવિદ્યાર્થિભવન ઉપર અનેક ઉપકારે અને આશીર્વાદૅ છે એ ખુશી થવા જેવું છે અને હાલના મહારાજા Shree Sudharmaswami [email protected]
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy